-  આમચી મુંબઈ તીર્થ સ્થળો પર અત્યાધુનિક રેમ્પની સુવિધા ધરાવતા પાર્કિંગ તૈયાર કરો: અજિત પવાર(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: રાજ્યના તીર્થ સ્થળોએ રોજની ભાવિકોની ગરદી વધી રહી છે અને તેને કારણે તીર્થસ્થળોના વિસ્તારમાં ટ્રાફિક જૅમની સમસ્યા વધી રહી છે. આનો ઉકેલ લાવવા માટે દેહુ, આણંદી, પંઢરપુર વગેરે તીર્થ સ્થળોના પરિસરમાં અત્યાધુનિક બસ ડેપો બાંધીને તેના પર… 
-  નેશનલ વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી રાહુલ ગાંધી આ ત્રણ દેશના પ્રવાસે જશેનવી દિલ્હીઃ પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણીમાં આક્રમક પ્રચાર અને પરિણામો આવ્યા પછી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી આઠથી પંદર ડિસેમ્બર દરમિયાન ત્રણ દેશના પ્રવાસે જશે. રાહુલ ગાંધી આઠમીથી પંદરમી ડિસેમ્બર દરમિયાન ઈન્ડોનેશિયા, સિંગાપોર અને મલયેશિયાની મુલાકાતે જશે, એમ સૂત્રોએ જણાવ્યું… 
-  નેશનલ દિલ્હી AIIMSમાં ટ્રાન્સજેન્ડર્સ માટે ઉભી થશે મહત્વની સુવિધાનવી દિલ્હી: ટ્રાન્સજેન્ડર્સ સમુદાયના ઘણા લોકો પોતાની તકલીફો અંગે ખુલીને વાત નથી કરી શકતા હોતા, ત્યારે દિલ્હી સ્થિત AIIMSમાં એક ખાસ પ્રકારની સુવિધા ઉભી કરવામાં આવી છે જેમાં એક સ્પેશિયલ ક્લિનિકમાં કોઇપણ ઉંમરના ટ્રાન્સજેન્ડર્સ પોતાની માનસિક તથા શારીરિક તકલીફો વિના… 
-  સ્પોર્ટસ ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝાએ હેટ્રિક ઝડપી રચ્યો ઈતિહાસનવી દિલ્હીઃ ઝિમ્બાબ્વેના સ્ટાર ઓલરાઉન્ડર સિકંદર રઝાએ બેટિંગ અને બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રઝાએ આઇસીસી મેન્સ ટવેન્ટી-20 વર્લ્ડ કપ આફ્રિકા રિજન ક્વોલિફાયર 2023માં રવાન્ડા સામે રમાયેલી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેણે 36 બોલમાં 58 રનની તોફાની ઇનિંગ રમી… 
-  નેશનલ જિંદગી મિલી દુબારાઃ 400 કલાક, 1 મિશન અને 41 જિંદગી…ઉત્તરાકાશીઃ ઉત્તરકાશીમાં આવેલી સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરને બચાવી લેવાની રેસ્ક્યુ ટીમની આટલા દિવસોની મહેનત આખરે રંગ લાવી છે. સતત 400 કલાક ચાલેલા આ એક મિશનમાં 41 જિંદગીઓ હેમખેમ તબક્કાવાર બહાર આવી રહી છે. આજે સવારથી ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના… 
-  નેશનલ મજૂરોને બચાવવા માટે બાબાની ભવિષ્યવાણી સાચી પડી…ઉત્તરકાશી: યમુનોત્રી હાઈવે પર નિર્માણાધીન સિલ્કયારા ટનલમાં 12મી નવેમ્બરથી ફસાયેલા 41 મજૂરને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે અહીંના આરાધ્ય દેવ બાબા બૌખનાગની ભવિષ્યવાણી સાચી પડી રહી છે. મજૂરોને બહાર કાઢવા માટે રોજેરોજના અવરોધો વચ્ચે સ્થાનિક લોકોએ બાબા બૌખનાગ સ્થિત ભાટિયા… 
-  સ્પોર્ટસ વર્લ્ડ કપની ફાઈનલની હાર મુદ્દે કપિલ દેવે આપ્યું સૌથી મોટું નિવેદનગુરુગ્રામઃ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે આ મહિને વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે ભારતને મળેલી છ વિકેટથી હાર પર કહ્યું હતું કે વધુ પડતા હાઇપના કારણે દિલ તૂટે છે જેથી સંતુલન જાળવી રાખવું જરૂરી છે. નોંધનીય છે કે કપિલ… 
 
  
 








