- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં બાળસુધારગૃહ બંધ થવા જોઈએ: વડેટ્ટીવાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર રાજ્ય ફૂલે, શાહુ, આંબેડકરના પૂરોગામી વિચારો પર ચાલનારું રાજ્ય છે. આવું હોવા છતાં રાજ્યના બાળકો વ્યસનાધીન થઈને ગુનેગારી પ્રવૃત્તિ તરફ વળી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. રાજ્યની નવી પેઢી દેશનું ઉજ્જવળ ભવિષ્ય છે. તેમના સર્વાંગી…
- સ્પોર્ટસ
ખરાબ પ્રદર્શનને કારણે બાંગ્લાદેશના કેપ્ટન સાથે શું થયું?, વીડિયો વાઈરલ
ઢાકાઃ ભારતમાં રમાયેલા વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા વર્લ્ડ કપની ફાઈનલમાં હારીને ભારતીયોને નિરાશ કર્યા હતા, પરંતુ પડોશી દેશ બાંગ્લાદેશની ટીમના ખરાબ પ્રદર્શનથી નારાજ લોકોએ ટીમના કેપ્ટનની મારપીટ કરવાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઈરલ થયા પછી લોકોએ અવનવી…
- નેશનલ
બે મહિના પછી ભારતે કેનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસ શરુ કરી
નવી દિલ્હીઃ કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા પછી ભારત અને કેનેડાની વચ્ચે રાજકીય તણાવમાં વધારો થયો હતો, ત્યારબાદ ભારત સરકારે કેનેડાના લોકો માટે ઈ-વિઝા સર્વિસને સસ્પેન્ડ કરી હતી.બંને રાષ્ટ્રો વચ્ચે લગભગ બે મહિના સુધી વિવાદ રહ્યા પછી ભારતે…
- આમચી મુંબઈ
ફરી પશ્ચિમ રેલવેમાં 20 દિવસનો જમ્બો બ્લોક લેવાશે, શું હશે કારણ?
મુંબઈઃ ગયા મહિના દરમિયાન પશ્ચિમ રેલવેમાં સાંતાક્રૂઝથી ગોરેગાંવની વચ્ચે છઠ્ઠી લાઈનના નિર્માણ કાર્ય માટે 2,500 જેટલી લોકલ રદ કરવામાં આવ્યા પછી હવે ગોખલે બ્રિજ પર ગર્ડર લોન્ચ કરવા માટે 27મી નવેમ્બરથી 20 દિવસ દરમિયાન નાઈટ બ્લોક લેવામાં આવશે.મુંબઈ હદમાં બીજા…
- નેશનલ
સુપ્રીમ કોર્ટ સામે દરદીઓની પરેડ કરવા તૈયાર છે રામદેવ બાબા
સુપ્રીમ કોર્ટે રામદેવ બાબાની કંપની પતંજલિને ઝાટકી છે ત્યારે બાબાએ કોર્ટને કહ્યું છે કે અમારી દવાઓ સંશોધન પર આધારિત છે, દર્દીઓને સુપ્રીમ કોર્ટ સમક્ષ પરેડ કરવા તૈયાર છે.યોગ ગુરુ બાબા તરીકે નામના મેળવી ચૂકેલા રામદેવે આજે પત્રકાર પરિષદમાં કહ્યું કે…
- સ્પોર્ટસ
આઈસીસીનો નવો નિયમઃ બોલિંગ કરવામાં વિલંબ થશે તો…
દુબઇઃ ભારતના ઘરઆંગણે રમાયેલા વન-ડે વર્લ્ડ કપમાં એક કરતા અનેક અવનવા રેકોર્ડની સાથે અવનવા બનાવો બન્યા હતા, ત્યારે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી)એ ક્રિકેટમાં નવો નિયમ લાગુ કર્યો છે. આ નિયમનો વન-ડે અને ટવેન્ટી-20 ફોર્મેટ માટે નવા નિયમની જાહેરાત કરી છે.…
- સ્પોર્ટસ
ODIમાં હાર્દિક પંડ્યાને સોંપી શકાય છે આ મોટી અને મહત્ત્વની જવાબદારી…
નવી દિલ્હીઃ રવિવારે અમદાવાદ ખાતે રમાયેલી વર્લ્ડકપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની સામે ભારતના છ વિકેટથી થયેલાં પરાજયને કારણે આગામી દિવસોમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા પોતાની કેપ્ટનશિપ અને ક્રિકેટ કરિયરને લઈને અમુક મહત્ત્વના નિર્યણો લઈ શકે છે, એવી અટકળો વ્યક્ત…
- નેશનલ
ઇન્ડિગો પર ફ્રોડનો આક્ષેપ: માત્ર 8 મુસાફરોને કારણે ટેક ઓફ ન થઇ ફ્લાઇટ, બળજબરીપૂર્વક મુસાફરોને ઉતારી મુક્યા
નવી દિલ્હી: ઇન્ડિગો એરલાઇન્સ ફરી એકવાર વિવાદોમાં આવી છે. કેટલાક પ્રવાસીઓએ ફરિયાદ કરી છે કે રવિવારે રાત્રે ચેન્નઇ પહોંચાડનારી ઇન્ડિગો ફ્લાઇટથી ઉતર્યા બાદ તેઓ બેંગલુરૂ એરપોર્ટ પર જ ફસાયેલા રહ્યા હતા. એરલાઇન્સે મુસાફરો માટે રાત્રિરોકાણની પણ વ્યવસ્થા કરી ન હતી.…