- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝ સામે ઇગ્લેન્ડે બીજી વન-ડેમાં છ વિકેટે મેળવી જીત
નોર્થ સાઉન્ડ (એન્ટીગા): વન-ડે વર્લ્ડ કપ 2023માં ખરાબ પ્રદર્શન કર્યા બાદ ઈંગ્લેન્ડની ટીમ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે પહોંચી હતી, ઇંગ્લેન્ડ પ્રથમ વનડે 4 વિકેટે હારી ગયું હતું. પરંતુ ઈંગ્લેન્ડે બીજી મેચમાં વાપસી કરી 6 વિકેટે જીત મેળવી હતી.બીજી વન-ડે સર વિવિયન…
- આમચી મુંબઈ
ગઠબંધનમાં પીએમપદના ઉમેદવાર કોણ: સંજય રાઉતે આપ્યું આ નિવેદન?
મુંબઈ: પાંચમાંથી ચાર વિધાનસભ્ય ચૂંટણીમાં કોંગ્રેસનો પરાભવ થતાં હવે વિપક્ષ પાર્ટીઓનું ઈન્ડિયા ગઠબંધન વિશે શિવસેના ઉદ્ધવ બાળસાહેબ ઠાકરે (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે સૌથી મોટું નિવેદન આપ્યું હતું.લોકસભાની ચૂંટણીને છ મહિનાથી વધુ સમય બાકી રહ્યો છે ત્યારે વિપક્ષી પાર્ટી સાથે મળીને…
- સ્પોર્ટસ
અંદરથી આવું દેખાય છે માસ્ટર બ્લાસ્ટરનું આશિયાના
મુંબઈ: ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓમાં જેમની ગણતરી થાય છે એવા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર અને તેમની પર્સનલ લાઈફ વિશે જાણવામાં બધાને જ ખૂબ જ રસ હોય છે. ભારતીય ક્રિકેટના લેજેન્ડ સચિન તેંડુલકર રેકોર્ડના મામલામાં ખૂબ જ આગળ છે અને એટલે…
- નેશનલ
કરણી સેનાના અધ્યક્ષની આ કારણસર હત્યા કરાઈ હોવાનો દાવો, જાણો નવું કારણ
જયપુર: જયપુરમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ સુખદેવ સિંહ ગોગામેડીની અચાનક હત્યાએ લોકોને હેરાન કરી દીધા હતા. દરેકના મનમાં એ પ્રશ્ન છે કે લોરેન્સ બિશ્નોઈ ગેંગના રોહિત ગોદારાએ સુખદેવ સિંહની હત્યા કેમ કરાવી? જો કે સુખદેવ સિંહ હત્યા કેસની તપાસ…
- આમચી મુંબઈ
એક મહિનામાં વાયુ પ્રદષણ માટે જવાબદાર ૭૮૨ ક્ધસ્ટ્રક્શન સાઈટને પાલિકાની નોટિસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં વાયુ પ્રદૂષણ ફેલાવવા માટે જવાબદાર ગણાતી ત્રણ નવેમ્બરથી અત્યાર સુધી ૭૮૨ કન્સ્ટ્રક્શન સાઈટને કામ બંધ કરવાની મુંબઈ મહાનગરપાલિકાએ નોટિસ મોકલી છે, તો આઠ ક્ધસ્ટ્રકશન સાઈટને સીલ કરી દેવામાં આવી છે. વાયુ પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે પાલિકાએ…
- આમચી મુંબઈ
મુંબઈમાં અઠવાડિયાથી પાણીની મોકાણ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના નાગરિકો છેલ્લા એક અઠવાડિયાથી પાણી માટે હેરાન થઈ રહ્યા છે. ગયા ગુરુવારે પાઈપલાઈનમાં પડેલા ભંગાણને કારણે પશ્ચિમ અને પૂર્વ ઉપનગરમાં પાણીપુરવઠાને ફટકો પડ્યો હતો. પાઈપલાઈનના સમારકામને ૪૮ કલાકથી વધુ સમય બાદ બુધવારના પણ પશ્ચિમ ઉપનગરના અનેક…
- આમચી મુંબઈ
ધૂળને નિયંત્રણમાં લાવવા દાદર-શિવાજી પાર્કમાં એન્ટી સ્મોગ ટાવર બેસાડાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા અનેક મહિનાઓથી પ્રદૂષણનું સ્તર સતત વધી રહ્યું છે, તેમાં ખાસ કરીને વાતાવરણમાં ધૂળનું પ્રમાણ વધી ગયું છે. આ સમસ્યાથી દાદર-શિવાજી પાર્કના રહેવાસીઓ પણ બચી શક્યા નથી. લાંબા સમયથી સ્થાનિક રહેવાસીઓ મેદાનમાંથી લાલ માટી ઊડીને પ્રદૂષણ…