- આમચી મુંબઈ

આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાના છો? આ વાંચીને જ બહાર નીકળજો…
મુંબઈઃ દર રવિવારની જેમ આ રવિવારે પણ મુંબઈની લાઈફલાઈનના લોચા રહેવાના જ છે, એટલે જો તમે પણ આવતીકાલે બહાર નીકળવાનું વિચારી રહ્યા છો તો તમારે પહેલાં આ વાત જાણી લેવી ખૂબ જ મહત્ત્વની છે. ટ્રેક મેઈન્ટેનન્સ, સિગ્નલ સિસ્ટમના કામકાજ માટે…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રની આ બેંકમાં દર બે વર્ષે પડે છે દરોડા અને…
આપણે ઘણી વખત ફિલ્મો, ટીવી સિરીયલ કે વેબસિરીઝમાં દિલધડક બેંક દરોડા કે લૂંટના સીન તો જોયા જ હશે. બોલીવૂડની ફિલ્મ આંખેથી લઈને સ્પેનિશ વેબસિરીઝ મની હાઈસ્ટ સુધીની સિરીઝમાં આપણે ટ્વીસ્ટ એન્ડ ટર્ન્સ જોયા છીએ. પરંતુ આજે અચાનક અહીં આ બધી…
- નેશનલ

સાત દિવસ થયા તો પણ મુખ્ય પ્રધાનનો ચહેરો નક્કી નથી કરી શક્યા એ શું શાસન કરવાના…
જયપુર: રાજસ્થાનના પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત હારની સમીક્ષા બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હી પહોંચ્યા હતા. તે સમયે ગેહલોતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે વિધાનસભાની ચૂંટણીમાં કામ પર કોઈ ચર્ચા થઈ નથી અને ભાજપના લોકો…
- આમચી મુંબઈ

એસી લોકલમાં ખુદાબક્ષ મુસાફરોની સંખ્યા વધી , રેલવેએ વસુલ્યો રૂ.115 કરોડનો દંડ
મુંબઇઃ ટિકિટ/પાસ વિના ટ્રેનમાં મુસાફરી કરતા ખુદાબક્ષો સામે પશ્ચિમ રેલવેએ મોટા પગલાં લઇ રહ્યું છે. છેલ્લા આઠ મહિનામાં 2. 94 લાખ ખુદાબક્ષ મુસાફરો સામે કાર્યવાહી કરવામાં આવી છે અને તેમની પાસેથી 115 કરોડ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે. રસપ્રદ વાત…
- આમચી મુંબઈ

વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર કેબલ સ્ટેયડ પુલનું કામ શરૂ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાાક્રુઝ-ચેંબુર લિંક રોડ એક્સટેન્શન પ્રોજેક્ટ હેઠળ વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપરથી પસાર થનારા કેબલ સ્ટેયડ બ્રિજ માટે ઓર્થોટ્રોપિક સ્ટીલ ડેક (ઓએસડી) નાખવાની મહત્ત્વની કામગીરી મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) હાથ ધરવાની છે. ઓએસડી ઊભો કરવાનું કામ અત્યંત…
- આમચી મુંબઈ

નવાબ મલિક ક્યાં બેસે છે એ કોઈ મુદ્દો નથીઃ હવે કોણે આપ્યું આ નિવેદન
નાગપુરઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારને પત્ર લખી મહાયુતિ ગઠબંધનની સરકારમાં શરદ પવાર એનસીપીના નવાબ મલિકને સામેલ કરવાની વાત સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ મામલે હવે અજિત પવાર જૂથ (એનસીપી)ના નેતા પ્રફુલ્લ પટેલે…
- સ્પેશિયલ ફિચર્સ

તમે પણ રાતે સરસ મજાની ઊંઘ લેવા માંગો છો? કરો આ સિમ્પલ ઉપાય…
આજકાલ આપણે બધા એટલી બધી હાડમારી ભરી જીવન જીવી રહ્યા છીએ અને એવા સમયે રાતે શાંતિવાળી ઊંઘ તો ક્યાં આવે? આપણામાંથી મોટાભાગના લોકો તણાવ અને ભાગદોડભરી લાઈફના કારણે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યાથી પીડાતા હશે અને જો રાતના સમયે પૂરી…









