- આમચી મુંબઈ
બસમાં પણ ખુદાબક્ષોઃ બેસ્ટે 945 સામે કાર્યવાહી કરી, દંડની વસૂલાત
મુંબઈ: લોકલ ટ્રેનોમાં ટિકિટ વિના મુસાફરી કરનારા કિસ્સામાં વધારો થઈ રહ્યો છે, ત્યારે બેસ્ટની બસમાં ટિકિટ વિના પ્રવાસ કરનારા સામે બેસ્ટ વિશેષ અભિયાન ચલાવ્યું હતું. બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય એન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) દ્વારા બસમાં વગર ટિકિટે પ્રવાસ કરનારા લોકો સામેના અભિયાનમાં…
- સ્પોર્ટસ
ધોની સાથે કોણે કરી કરોડો રૂપિયાની છેતરપિંડી?
રાંચી: કહેવાય છેને કે ‘સબ સે બડા રૂપૈયા’. જો કોઈ વ્યક્તિ કરોડો રૂપિયા કમાતી હોય તો તેની સાથે છેતરપિંડી થવાની પૂરી સંભાવના રહેતી હોય છે. એક સમયે વર્ષે 100 કરોડ રૂપિયા જેટલી કમાણી કરતા આપણા ક્રિકેટ-લેજન્ડ મહેન્દ્રસિંહ ધોની સાથે કંઈક…
- આપણું ગુજરાત
‘કોર્ટ ભાડા કરારની ઉપરવટ ન જઇ શકે..’ જાણો હાઇકોર્ટે કયા કેસમાં આવી ટિપ્પણી કરી?
અમદાવાદ: શહેરના એક વિસ્તારમાં ભાડુઆત તરીકે રહેતા વ્યક્તિએ લેન્ડગ્રેબિંગ કર્યું છે, એટલે કે પોતાનું મકાન પચાવી પાડ્યું છે તેવી એક મકાનમાલિકે હાઇકોર્ટમાં ફરિયાદ કરી હતી. જેની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે મહત્વનો આદેશ આપ્યો છે.હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન ભાડુઆતે દલીલ કરી હતી કે…
- આપણું ગુજરાત
રાજકોટમાં “શ્રીરામ પધાર્યા મારા ઘેર” નામનો મહોત્સવ યોજાશે…
આજરોજ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ પાંચ દિવસીય મહોત્સવ યોજવામાં આવશે. સનાતન ધર્મ રક્ષક સમિતિ દ્વારા અયોધ્યા રામ મંદિર જેવી આબેહૂબ પ્રતિકૃતિ નિર્માણ કરવામાં આવશે. 100*65 ફૂટની પ્રતિકૃતિ નું નિર્માણ કરવામાં આવશે.મંદિરની પ્રતિકૃતિમાં ભગવાન શ્રીરામને 51 ફૂટની પ્રતિકૃતિ દર્શનાર્થે મૂકવામાં…
- સ્પોર્ટસ
કેપટાઉનની પીચ મુદ્દે હવે હીટમેન આપ્યું સૌથી મોટું નિવેદન
કેપટાઉનઃ ટેસ્ટ મેચના ઈતિહાસમાં રમાયેલી અત્યાર સુધીની મેચ પૈકી આજની કેપટાઉનની ટેસ્ટ મેચ દોઢ જ દિવસમાં પૂરી થઈ ગઈ હતી, જેમાં ભારતીય ટીમે ભવ્ય વિજય મેળવ્યો હતો. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આજની ટેસ્ટ મેચ 107 ઓવરમાં સમેટાઈ ગઈ હતી,…
- નેશનલ
ખાલિસ્તાની આતંકવાદીની હત્યાના આરોપીના પરિવારની અરજી સુપ્રીમ કોર્ટે નકારી કાઢી
નવી દિલ્હીઃ ઝેક રિપબ્લિકમાં અટકાયત કરવામાં આવેલા ભારતના નાગરિક નિખિલ ગુપ્તાના પરિવારની અરજીને સુપ્રીમ કોર્ટે ગુરુવારે નકારી કાઢી હતી. નિખિલ ગુપ્તાના પરિવારે તેને અમેરિકાને પ્રત્યાર્પણ કરવાના મુદ્દે અદાલત પાસેથી સહાય કરવાની માગણી કરી હતી. નિખિલ ગુપ્તાના પરિવારની આ અરજીને નકારતા…
- નેશનલ
આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાનનાં બહેન કોગ્રેસમાં જોડાયા, આપ્યું આ નિવેદન
નવી દિલ્હીઃ આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન વાય. એસ. રાજશેખર રેડ્ડીની પુત્રી અને યુવજન શ્રમિક રાયથુ તેલંગણા પાર્ટી (વાયએસઆરટીપી)ના સ્થાપક વાય. એસ. શર્મિલા ગુરુવારે અહીં કોંગ્રેસમાં જોડાયા હતા.શર્મિલાએ પોતાની વાયએસઆર તેલંગણા કોંગ્રેસ પાર્ટીને કોંગ્રેસમાં વિલિનીકરણની પણ જાહેરાત કરી હતી અને…
- નેશનલ
કતારમાં ભારતના 8 ભૂતપૂર્વ નૌસૈનિકોની સજા સામે ભારતે કરી અપીલ: વિદેશ મંત્રાલય
કતાર: 28 ડિસેમ્બરે કતારની જેલમાં બંધ 8 ભૂતપૂર્વ ભારતીય નૌસેનિકોને મોટી રાહત અપાવવામાં ભારતને સફળતા મળી હતી. ભારતની રજૂ્આત બાદ અહીંની કોર્ટે ફાંસીની સજા પર રોક લગાવી દીધી હતી. ત્યારે હાલમાં ગુરુવારે એટલે કે 4 જાન્યુઆરીના રોજ ભારતે આઠ લોકોને…
- Uncategorized
Mission Lok Sabha Election: કોંગ્રેસની ‘ન્યાય યાત્રા’નું નામ બદલાયું…
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીમાં ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ને હરાવવા માટે કોંગ્રેસની આગેવાની હેઠળ વિપક્ષો (I.N.D.I.A. Alliance)નું ગઠબંધન કરવામાં આવ્યા પછી કોંગ્રેસે કેન્દ્ર સરકાર વિરુદ્ધ ન્યાય યાત્રાની જાહેરાત કરી હતી. જોકે, સરકાર વિરુદ્ધ ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત પછી આજે તેનું નામ…