-  નેશનલ અંજુએ ડિવોર્સ માંગ્યા અરવિંદે ના પાડી, નસરુલ્લાએ કહ્યું કે જો તે ગર્ભવતી હોત તો…નવી દિલ્હી: અંજુ ઉર્ફે ફાતિમા પાકિસ્તાનથી ભારત આવ્યા બાદ પોતાના બાળકો સાથે સમય વિતાવી રહી છે. જો કે તેને પાકિસ્તાનથી આવતાની સાથે જ તેના પતિ અરવિંદ પાસેથી છૂટાછેડાની માંગણી કરી હતી. પરંતુ અરવિંદે છૂટાછેડાના દસ્તાવેજો પર સહી કરવાનો ઇનકાર કરી… 
-  સ્પોર્ટસ ટેસ્ટ-ક્રિકેટને ગુડબાય કરનાર વૉર્નરે યુવા વર્ગને શું સલાહ આપી?ઑસ્ટ્રેલિયાના 37 વર્ષના ઓપનિંગ બૅટર ડેવિડ વૉર્નરે શનિવારે સિડનીમાં પાકિસ્તાન સામેની સિરીઝની છેલ્લી મૅચ રમવાની સાથે ટેસ્ટ-ક્રિકેટને અલવિદા કરી ત્યાર બાદ એક મુલાકાતમાં યુવા વર્ગ માટેની સલાહમાં કહ્યું હતું કે ‘હું ઇચ્છું છું કે લોકો મને રોમાંચક અને મનોરંજક ક્રિકેટ… 
-  નેશનલ મૌલાનાના નિવેદનથી કેરળમાં હોબાળો, મૌલાનાએ કહ્યું કે હિજાબ ન પહેરતી મહિલાઓનું ચરિત્ર…કોઝિકોડ: કેરળમાં ‘હિજાબ’ ન પહેરતી મહિલાઓ સામે અપમાનજનક ટિપ્પણી કરવી એક મૌલવીને ભારે પડી હતી. કેરળ પોલીસે મૌલવી મુકકમ ઉમર ફૈઝી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. પોલીસની ટીમે પણ સમગ્ર મામલાની તપાસ શરૂ કરી છે. ફૈઝીએ થોડા મહિના… 
-  આપણું ગુજરાત ગુજરાતની આંગણવાડી બહેનોની વ્હારે આવી સુપ્રીમ કોર્ટ, આપ્યો આ ચુકાદોઆંગણવાડી બહેનોને સરકારી કર્મચારી ગણીને તેમને ગ્રેચ્યુઇટી સહિતના લાભ આપવા અંગેના સુપ્રીમના જૂના ચુકાદા સામે રાજ્ય સરકારે દાખલ કરેલી પુન: વિચારણા અરજીને આજે થયેલી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ઐતિહાસિક ચુકાદાને પગલે વર્ષોથી પોતાના હક માટે લડતી રાજ્યની લાખો… 
-  આમચી મુંબઈ IIT Bombayના 85 વિદ્યાર્થીને 1 કરોડથી વધુના વાર્ષિક પેકેજ ઓફર થયામુંબઈઃ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (આઈઆઈટી) મુંબઈની પ્લેસમેન્ટ સિઝન ૨૦૨૩-૨૪ના પહેલીથી ૧૫ ડિસેમ્બર વચ્ચે પહેલા તબક્કામાં ૮૫ વિદ્યાર્થીએ વાર્ષિક ૧ કરોડ રુપિયાથી વધુના પેકેજની નોકરીની ઓફર સ્વીકારી હતી.આ ઉપરાંત, ૨૦ ડિસેમ્બર સુધી ૩૮૮ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ૧,૩૪૦ ઓફર કરી… 
-  નેશનલ યુપીમાં 22 જાન્યુઆરીએ જ બાળકની ડિલીવરી કરાવવા માતાઓનો આગ્રહ..કાનપુર: યુપીની સૌથી મોટી હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓ અને તેમના પરિવારજનોએ ડિલિવરી કરાવનાર તબીબોને અનુરોધ કર્યો છે કે તેમના બાળકનો જન્મ 22 જાન્યુઆરીએ જ થવો જોઇએ. 22 જાન્યુઆરીએ જેમ રામલલ્લાનું આગમન થશે તેમ પોતાના ઘરે પણ એ જ પાવન દિવસે બાળક… 
-  નેશનલ ચૂંટણી પંચે EVM-VVPAT અંગે કોંગ્રેસ નેતા જયરામ રમેશને આપ્યો જવાબ…..નવી દિલ્હી: કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે વિરોધ પક્ષો વતી મુખ્ય ચૂંટણી કમિશનરને પત્ર લખીને EVM અને VVPAT અંગે સ્પષ્ટતા માટે ભારતીય પ્રતિનિધિમંડળને મળવા માટે સમય માંગ્યો હતો. ચૂંટણી પંચે EVM-VVPAT અંગે કોંગ્રેસના દાવાને ફગાવી દીધા છે. અને પંચે જણાવ્યું… 
-  નેશનલ કર્ણાટકમાં ધરપકડ કરાયેલા કારસેવક શ્રીકાંત પૂજારીને મળ્યા જામીન…બેંગલુરુ: 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ બાદ સમગ્ર દેશમાં તે સમયે રમખાણો થયાં હતા ત્યારે કથિત રીતે આ રમખાણોમાં ભાગીદારી માટે ધરપકડ કરાયેલા શ્રીકાંત પૂજારીને આજે કર્ણાટકના હુબલીની અદાલતે જામીન આપ્યા હતા. તે સમયે ભાજપે પૂજારીની ધરપકડ સામે રાજ્યવ્યાપી વિરોધની જાહેરાત… 
 
  
 








