- ઇન્ટરનેશનલ
ભારત સાથેના વિવાદ વચ્ચે માલદીવના રાષ્ટ્રપતિએ ચીનના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટના વખાણ કર્યા….
બેજિંગઃ માલદીવના રાષ્ટ્રપતિ ચીનની પાંચ દિવસની મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે ચીનની પ્રશંસા કરી અને તેને માલદીવનું મૂલ્યવાન અને અભિન્ન સાથી ગણાવ્યું. ચીન તરફી મુઈઝુએ તેમની પાંચ દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે ફુજિયનમાં પ્રાંતીય અધિકારીઓને મળ્યા હતા. ચીન જવાના એક દિવસ…
- આમચી મુંબઈ
લોનના પૈસા પાછા લેવા માટે યુવકે મહિલા પાસે કરી આ માગણી, નોંધાયો ગુનો
મુંબઈ: નવી મુંબઈમાં 29 વર્ષની મહિલાને આપેલા પૈસાની વસૂલાતના બદલામાં હેરાન કરવા અને અણછાજતી માગણી કરવાના આરોપસર એક રિકરવી એજન્ટની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે પીડિત મહિલાના પતિએ માર્ચ 2021માં 4.79 લાખની લોન લીધી હતી. આ લોનની રકમની…
- નેશનલ
ફારુક અબ્દુલ્લાએ એવું નિવેદન આપ્યું કે પ્રભુ રામ કોઈ એકના નથી પરંતુ બધાના છે
શ્રીનગર: નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક બાદ દેશમાં મુસ્લિમ સમુદાય સામે નફરતનો અંત આવશે. અબ્દુલ્લાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેઓ હંમેશા ભગવાન રામની હૃદયથી પ્રશંસા કરે છે. તેમજ અયોધ્યાના અભિષેક સમારોહમાં…
- નેશનલ
લોકસભા 2024ઃ શું આપને કૉંગ્રેસ ગુજરાત, હરિયાણા અને ગોવા જેવા રાજ્યમાં બેઠક આપશે?
નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે બેઠકોની વહેંચણીમાં વ્યસ્ત ઈન્ડિયા મહાગઠબંધનના બે પક્ષો પોતપોતાની રીતે અલગ બેઠક કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસ વચ્ચે દિલ્હી ખાતે એટલા માટે બેઠક થઈ હતી કે બન્ને એકબીજાની બેઠકો માગી રહ્યા છે. અગાઉ…
- સ્પેશિયલ ફિચર્સ
શું તમે પણ સાત સેકન્ડમાં આ ફોટોમાં છુપાયેલા પ્રાણીને શોધી શકશો?
માણસ પાસે જો સૌથી પાવરફૂલ કોઈ વસ્તુ કે બોડીપાર્ટ હોય તો તે છે તેનું મગજ. માણસ પોતાના મગજના જોર પર જ બધા કામ કરતો હોય છે અને આજે અમે અહીં તમારા માટે આવી જ એક ક્વિઝ લઈને આવ્યા છીએ.ઈન્ટરનેટની દુનિયામાં…
- આમચી મુંબઈ
મીઠી નદીને પહોળી કરવાને આડે આવતા ૭૦૦થી વધુ બાંધકામને ફેબ્રુઆરી સુધીમાં જમીનદોસ્ત કરવાનો નિર્ધાર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીને પહોળી કરવાનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે. મીઠી નદીને પહોળી અને ઊંડી કરવાના પ્રોજેક્ટમાં જોકે હજી પણ કલિના બ્રિજથી સીએસટી બ્રિજ વચ્ચેના ૯૦૦ મીટરના પટ્ટામાં ૭૦૦થી વધુ બાંધકામ અડચણરૂપ બની રહ્યા છે. પાલિકાએ આ બાંધકામ…
પ્રધાનોની ભૂલ માલદીવના અર્થતંત્રને કરશે બરબાદ, પર્યટન ઉદ્યોગ પર તોળાતું જોખમ?
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની લક્ષદ્વીપની મુલાકાતને લઈને માલદીવના ત્રણ પ્રધાનોને સસ્પેન્ડ કરવામાં આવ્યા પછી આ મુદ્દે હજુ પણ ભારતમાં વિવિધ સેલિબ્રિટીઝે પણ માલદીવનો બહિષ્કાર કર્યો છે. માલદીવના પ્રધાનોની એક મોટી ભૂલને કારણે આગામી વર્ષોમાં સમગ્ર પર્યટન ઉદ્યોગ સહિત…
- નેશનલ
રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની કર્ણાટક સરકાર કરશે શાનદાર ઉજવણી
થિરુવનંતપુરમ/બેંગલુરુ: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં શ્રી રામ મંદિરના ભવ્ય ઉદ્ઘાટનની તૈયારીઓ ચાલી રહી છે. રામ મંદિરના ઉદ્ઘાટન અને પ્રાણ પ્રતિષ્ઠાને લઈને રાજકીય પક્ષોના નેતાઓએ નિવેદનો આપીને દેશમાં વિવાદો ઊભા કર્યા છે ત્યારે કર્ણાટક સરકારે પણ સૌથી મોટી જાહેરાત કરીને કહ્યું છે…
- આમચી મુંબઈ
કાંદિવલીમાં નવમા માળેથી કૂદકો મારી સિનિયર સિટિઝનની આત્મહત્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: કાંદિવલીમાં ડિપ્રેશનથી પીડાતાં વૃદ્ધાએ બિલ્ડિંગના નવમા માળેથી કથિત કૂદકો મારી જીવન ટૂંકાવ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી.સમતા નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે કાંદિવલી પૂર્વના ઠાકુર વિલેજ પરિસરમાં આવેલા સરોવા ટાવર ખાતે બનેલી ઘટનામાં મૃતકની ઓળખ…