-  આમચી મુંબઈ પબમાં રિવોલ્વર સાથે પ્રવેશીને યુવતીની છેડતી કરવા પ્રકરણે બે જણની ધરપકડમુંબઈ: અંધેરી વિસ્તારમાં આવેલા પબમાં પ્રવેશીને રિવોલ્વરની ધાકે દહેશત નિર્માણ કરવા અને પાર્ટીમાં હાજર યુવતીની છેડતી કરવા બદલ બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીની ઓળખ સમદ રઇસ ખાન (23) અને મોહંમદ આસિફ અબ્દુલ રશિદ ખાન (56) તરીકે થઇ હોઇ… 
-  આપણું ગુજરાત અમદાવાદના ફ્લાવર શોએ ચીનનો તોડ્યો રેકોર્ડ! “લોંગેસ્ટ ફ્લાવર સ્ટ્રક્ચર” માટે ગિનીઝ બુકમાં મળ્યું સ્થાનઅમદાવાદ: AMC દ્વારા રિવરફ્રન્ટ પર દર વર્ષે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે, જેમાં અસંખ્ય કારીગરો દિવસરાત મહેનત કરીને સુંદર ફૂલો વડે ભવ્ય અને આકર્ષક સ્થાપત્યોની સજાવટ કરે છે, ત્યારે આ વખતે પણ ફ્લાવર શોની લાખો લોકોએ મુલાકાત લીધી છે.… 
-  આપણું ગુજરાત સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કેવડિયા જંગલ સફારી પાર્કમાં સફેદ સિંહ સહિત નવા પ્રાણીઓનું આગમનનર્મદા: Statue of Unity ખાતે 375 એકર જમીનમાં પથરાયેલું વિશાળ ઝૂઓલોજીકલ પાર્ક જેને જંગલ સફારી પાર્ક પણ કહેવાય છે, તે મુલાકાતીઓની મનપસંદ જગ્યા છે. સ્ટેચ્યુની મુલાકાત લેનારા પ્રવાસીઓ અચૂક જંગલ સફારીની મજા માણે છે, ત્યારે તાજેતરમાં જ અહીં નવા પ્રાણીઓનું… 
-  આપણું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં પહોંચ્યું ‘અયોધ્યાધામ’ જાણો કઈ રીતે?ગાંધીનગર: આખો દેશ 22મી જાન્યુઆરીએ અયોધ્યા ખાતે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની રાહ જોઈ રહ્યો છે અને રામભક્તિના રંગમાં રંગાઈ ગયો છે ત્યારે ગુજરાતના વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 20૨૪માં પણ અયોધ્યા ધામની ઝાંખી જોવા મળી હતી.વાત જાણે એમ છે કે… 
-  નેશનલ 2036 સુધીમાં ભારતમાં આટલા ઘરની થશે અછત… આંકડો જોઈ ચોંકી ઉઠશો….ગયા વર્ષે એટલે કે 2023માં ભારત વસતીના મામલામાં ચીનને પાછળ મૂકીને સૌથી વધુ વસતી ધરાવતા દેશોમાં પોતાનું નામ નોંધાવી દીધું છે અને હવે તમારી જાણકારી માટે કે જાન્યુઆરી, 2024માં ભારતની કુલ વસતી 142 કરોડનો આંકડો પાર કરી ગઈ છે.આટલી મોટી… 
-  આપણું ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ‘મોદી બ્રાન્ડ’ના કુર્તા અને જેકટે આકર્ષણ જમાવ્યુંગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મોદી બ્રાન્ડના હાફ સ્લીવ કુર્તા અને જેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. નોંધનીય છે કે વિદેશમાં પ્રવાસ દરમિયાન પણ… 
-  નેશનલ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના નેતાઓ ભાગ લેશે નહીં, આપ્યું આ નિવેદનનવી દિલ્હીઃ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના આમંત્રણને ઠુકરાવીને કોંગ્રેસે અયોધ્યાના કાર્યક્રમને રાજકીય ગણાવીને હાજરી આપવાની ચોખ્ખી મનાઈ કરી છે. અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમનો સન્માનપૂર્વક અસ્વીકાર કરીએ છીએ. 22મી જાન્યુઆરીએ યોજાનારા કાર્યક્રમમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસનાં… 
-  આમચી મુંબઈ અંધેરી-કાંદિવલીથી રૂ. 1.06 કરોડનો ગુટકા પકડાયો: ત્રણની ધરપકડમુંબઈ: મુંબઇ ક્રાઇમ બ્રાન્ચે અંધેરી અને કાંદિવલીથી રૂ. 1.06 કરોડની કિંમતનો પ્રતિબંધિત ગુટકા પકડી પાડીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે રૂ. 33 લાખની કિંમતનાં બે વાહન પણ જપ્ત કર્યાં હોવાનું અધિકારીએ કહ્યું હતું.ક્રાઇમ બ્રાન્ચ યુનિટ-9ના અધિકારીઓએ ધરપકડ કરેલા આરોપીઓની… 
-  આપણું ગુજરાત TATA ગૃપ ધોલેરામાં ‘સેમીકંડક્ટર ફેબ’નું કરશે નિર્માણ.. જાણો શું છે સેમીકંડક્ટર અને શા માટે ભારતમાં તેનું ઉત્પાદન જરૂરી..હાલના તબક્કે ગુજરાતમાં ટાટા ગૃપની 21 કંપનીઓ કાર્યરત છે જે આશરે 50 હજારથી વધુ લોકોને રોજગારી આપી રહી છે.ગાંધીનગર: ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને Vibrant Gujarat Global Summitમાં સંબોધન કરતા જાહેરાત કરી હતી કે ગુજરાતના ધોલેરામાં ટાટા સમૂહ એક વિશાળ… 
 
  
 








