- આમચી મુંબઈ

22 જાન્યુઆરીને રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા દિનને મર્યાદા પુરષોત્તમ દિન જાહેર કરો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરાના રોજ રામ લલ્લાની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દિવસને હવે મર્યાદા પુરષોત્તમ દિવસ તરીકે જાહેર કરવાની માગણી હિંદુ મહાસભા દ્વારા કરવામાં આવી છે. તેમણે આને માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને કેન્દ્ર સરકારને એક પત્ર…
- નેશનલ

જાણો કોણ હતા કર્પૂરી ઠાકુર, જેમને મરણોપરાંત ભારત રત્ન આપવાની સરકારે જાહેરાત કરી
કેન્દ્ર સરકારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન કર્પૂરી ઠાકુરને ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ વિશે નિવેદન બહાર પાઠવામાં આવ્યું હતું.કર્પૂરી ઠાકુરની બુધવારે 100મી જન્મજયંતિ છે તે પહેલા તેમને મરણોપરાંત ભારત રત્ન સન્માનથી નવાજવામાં આવે તેવું મોદી સરકારે…
- સ્પોર્ટસ

પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં ગેરહાજરી અંગે Golden Boyએ કરી સ્પષ્ટતા
મુંબઈ: જેવેલીન થ્રોમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનાર એથલીટ નીરજ ચોપરાને અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમનું આમંત્રણ નહીં આપવા બાબતે પ્રશ્ન ઉપસ્થિત કરવામાં આવ્યો હતો. આ વાતને લઈને નીરજ ચોપરાએ હવે ખુલાસો કર્યો છે. 22 જાન્યુઆરી 2024માં આયોજિત ઉત્તર પ્રદેશના…
- આમચી મુંબઈ

ન્યાય યાત્રા સામે મહારાષ્ટ્ર ભાજપે જાહેર કરી રામ યાત્રા
મુંબઈઃ રામ મંદિરના ઉદ્ઘાટન સમારોહ પૂર્ણ થયા બાદ ભાજપે આગામી લોકસભા ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં આ સંદર્ભે વાતાવરણ જાળવી રાખવાના પ્રયાસો શરૂ કર્યા હોવાનું જોવા મળી રહ્યું છે. આ તૈયારીના ભાગરૂપે ભાજપે રાજ્યની ૪૮ લોકસભા બેઠકોમાંથી અયોધ્યા માટે વિશેષ ટ્રેનોની વ્યવસ્થા કરી…
- આપણું ગુજરાત

અમે રોડ બ્લોક કર્યો, તમારાથી થઈ શું શકે?
આજરોજ રાજકોટ ખાતે લોકસભાની ચૂંટણીના પડઘમ વાગ્યા તેના પરિણામ સ્વરૂપ મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન 150 ફૂટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે કરવામાં આવ્યું. ગુજરાતમાં એક સાથે 26 મધ્યસ્થ કાર્યાલયનું ઓપનિંગ રાષ્ટ્રીય નેતા જેપી નડ્ડા, ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ,…
- નેશનલ

આંખો પટપટાવતા રામલલ્લાનો આ ક્યુટ વીડિયો તમે જોયો? જોઇને કહેશો વાહ AI..
ગઇકાલે ધામધૂમપૂર્વક રામ મંદિરમાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ સંપન્ન થયો. રામલલ્લાની ભવ્ય મૂર્તિના દર્શન કરીને સૌકોઇએ ધન્યતા અનુભવી. દેશમાં વસેલા કે વિદેશમાં, દરેક ભારતીય માટે આ એક અવિસ્મરણીય પ્રસંગ હતો. હવે રામલલ્લાની મૂર્તિના રૂબરૂ દર્શન કરવાની દરેક શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્કંઠા…
- સ્પોર્ટસ

મહિલા પ્રીમિયર લીગના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાતઃ 22 મેચ રમાશે
મુંબઇઃ મહિલા પ્રીમિયર લીગ 2024ના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ અંગેની જાણકારી આપવામાં આવી છે. એક રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગયા વર્ષની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ઓપનિંગ મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે…
- ઇન્ટરનેશનલ

વાવાઝોડાં ‘ઇશા’એ યુકેમાં મચાવી તબાહી, સૌથી વધુ અસર ઇંગ્લેન્ડ અને સ્કોટલેન્ડમાં..
22 જાન્યુઆરીના રોજ બ્રિટનમાં આવેલા વિનાશક વાવાઝોડાં ‘ઇશા’ને કારણે સમગ્ર યુકેમાં અતિવૃષ્ટિનો માહોલ છે. હજારો ઘરોમાં અંધારપટ છવાયો છે અને અનેક ટ્રેન રદ કરવાની અસર પડી છે. વાવાઝોડાનું જ્યારે ગઇકાલે લેન્ડફોલ થયું તે સમયે 160 કિમીની ઝડપથી પવન ફુંકાયો હતો.મોટી…









