- આપણું ગુજરાત
ખેડામાં મુસ્લિમ યુવકોને જાહેરમાં માર મારવાના મામલામાં પોલીસકર્મીઓની જેલની સજા પર સુપ્રીમે સ્ટે આપ્યો
નવી દિલ્હી: ગુજરાતના ખેડામાં મુસ્લિમ પુરુષોને જાહેરમાં ફટકારવાના કેસમાં સંડોવાયેલા ચાર પોલીસ કર્મીઓને ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ગુજરાત હાઈકોર્ટે 14 દિવસની જેલની સજા સંભળાવી હતી. આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે ચાર પોલીસ અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટની કાર્યવાહી પર સ્ટે મૂક્યો હતો.ખેડા જીલ્લાના…
- મનોરંજન
અભિનેતા પ્રકાશ રાજને એવો તો કયો વીડિયો શેર કર્યો છે કે લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે
મુંબઈ: અયોધ્યામાં 22 જાન્યુઆરીના રોજ ઘણી ભવ્ય રીતે પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠા યોજાઈ જેમાં ઘણા મહાનુભાવોએ ભાગ લીધો હતો. ભારત તો રામમય થઈ જ ગયું હતું પરંતુ વિદેશોમાં પણ મંદિરોમાં પ્રભુ રામના આગમનને વધાવવા માટે લોકોએ આયોજન કર્યું હતું. લોકોએ…
- નેશનલ
આજનું રાશિફળ (23-01-24): મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકોને મળી રહી છે આજે Success
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ સખત પરિશ્રમ કરીને નામ કમાવવાનો રહેશે. આજે તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. આર્થિક સ્થિતિ પહેલાં કરતાં વધારે મજબૂત બનશે. જો તમે આગળ વધો છો, તો તમે તમારી મહેનતથી ઘણું પ્રાપ્ત કરી…
- નેશનલ
શુભ ઘડી આયીંઃ કાશ્મીરથી લઈ કેરળમાં શાનદાર ઉજવણી
નવી દિલ્હીઃ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી દેશ આખાએ દિવાળીના માફક ઉજવણી કરી હતી. રામનગરી અયોધ્યામાં જ નહીં, પરંતુ કાશ્મીરથી કન્યાકુમારી અને પશ્ચિમથી લઈને પૂર્વમાં દેશ આખો રામમય બન્યો હતો. અયોધ્યા, ઉજ્જૈન (અવતિંકાનગરી), કાશ્મીર, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત…
- સ્પોર્ટસ
બીસીસીઆઇ એક પીઢ અને એક યુવા ખેલાડીને અવૉર્ડથી સન્માનિત કરશે
હૈદરાબાદ: બોર્ડ ઑફ ક્ધટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ) સમયાંતરે પ્રતિભા સંપન્ન અને ટૅલન્ટેડ ખેલાડીનું બહુમાન કરે છે અને એમાં આ વખતે એવા બે પ્લેયરનો વારો છે જેમાંના એક ખેલાડીએ ઇન્ટરનૅશનલ લેવલ પર રમીને દેશનું નામ રોશન કરવાની સાથે કૉમેન્ટરી-બૉક્સમાં…
- નેશનલ
રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ અસદુદ્દીન ઓવૈસીનું પહેલું નિવેદન: ‘6 ડિસેમ્બરે…’
અયોધ્યામાં રામ મંદિરમાં રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાનો પ્રસંગ સંપન્ન થઈ ગયો છે. અને હાલ દેશભરમાં દિવાળી જેવો માહોલ ઉજવાઇ રહ્યો છે. લોકો ફટાકડા ફોડીને દિપક પ્રગટાવી રહ્યા છે. તેવામાં AIMIMના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીનું (Asaduddin Owaisi) નિવેદન સામે…
- આપણું ગુજરાત
11 કરોડનો મુકુટ અર્પણ કર્યો આ સુરતીએ, રામ લલાની મુર્તિ પર શોભશે હીરા જડિત મુગટ
22 જાન્યુઆરી અયોધ્યાના ઇતિહાસમાં ઐતિહાસિક દિવસ હતો. રામ જન્મભૂમિ પર બનેલા રામ મંદિરમાં ભગવાન રામલલાની વિધિવત સ્થાપના કરવામાં આવી છે. સુરત (ગુજરાત) ના એક હીરા ઉદ્યોગપતિએ અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભગવાન શ્રી રામના મંદિર માટે 11 કરોડ રૂપિયાનો મુગટ…
- નેશનલ
સેહવાગે ટ્વીટમાં ભાવુક થઈને લખ્યું, ‘રામ લલ્લા આ ગયે…મૈં નિ:શબ્દ હૂં…જય શ્રીરામ’
નવી દિલ્હી: અયોધ્યામાં સોમવારે રામમંદિરમાં ભવ્યોત્તમ પ્રાણપ્રતિષ્ઠા ઉજવણીથી આખો દેશ આનંદમય અને ભાવવિભોર થઈ ગયો એ સંદર્ભમાં આપણા નામાંકિત ક્રિકેટરોની ભાવનાઓનો ઉલ્લેખ પણ અચૂક થવો જોઈએ, કારણકે ક્રિકેટની રમતને આપણા દેશમાં ધર્મની જેમ પૂજવામાં આવે છે અને કેટલાક લેજન્ડરી ક્રિકેટરોને…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર કૉંગ્રેસના મોટા નેતા સસ્પેન્ડ: ભાજપમાં જોડાશે એવી ચર્ચા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર અને જળગાંવના રાજકારણમાં સોમવારે મોટી ઉથલપાથલ જોવા મળી હતી. જળગાંવ કૉંગ્રેસના ભૂતપૂર્વ ઉપાધ્યશ્ર અને ભૂતપૂર્વ સંસદસભ્ય ડૉ. ઉલ્હાસ પાટીલને છ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ તેઓ પત્ની સાથે ભાજપમાં જોડાઈ જવાના છે એવી…