- નેશનલ
હેં, Nita Ambaniને આ મામલામાં પાછળ મૂક્યા વહુ Shloka Mehtaએ!
અંબાણી પરિવારની ફિમેલ મેમ્બર્સની ફેશનસેન્સની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નામ આવે નીતા અંબાણીનું. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટમાં નીતા અંબાણીને પણ ટક્કર મારે એવી ફેશન સેન્સ સાથે શ્લોકા મહેતા પહોંચી હતી અને તેને કારણે શ્લોકા લાઈમલાઈટમાં…
- સ્પોર્ટસ
રનઆઉટ હોવા છતાં કોઈએ અપીલ ન કરી એટલે અમ્પાયરે અલ્ઝારી જોસેફને આઉટ ન આપ્યો!
ઍડિલેઇડ: રન દોડતી વખતે બે બૅટર વચ્ચે ગેરસમજ થાય અને એનો ફાયદો ઉઠાવીને હરીફ ટીમ બેમાંથી એકને રનઆઉટ કરી દે એવું ઘણી વાર બનતું હોય છે. આ સ્થિતિમાં બે બૅટરમાંથી કોઈ એક બૅટર યા તો રનઆઉટ થઈ જતો હોય છે…
- ટોપ ન્યૂઝ
આ તારીખે પીએમ મોદી આવશે મહારાષ્ટ્રમાં, જાણી લો શેડયૂલ
મુંબઈઃ આ મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા પ્રધાનને…
- નેશનલ
બંગાળમાં ટીએમસી-કોંગ્રેસના ભંગાણ પછી ફાયદો કોને થશે?, ભાજપનો ઈરાદો પણ જાણી લો…
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના એકમે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે બંગાળમાં લોકસભાની ૪૨માંથી ૩૫ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ૩૫ બેઠકો જીતવાના લક્ષ્યાંક માટે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપરાંત ભાજપે અયોધ્યામાં રામ મંદિર અને નાગરિકતા…
- નેશનલ
સરકાર સામે આર-પારના મૂડમાં ખેડૂતોઃ આ તારીખે ‘ભારત બંધ’ની કરી જાહેરાત
નવી દિલ્હી: ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગભગ 200 ખેડૂત સંગઠન દ્વારા આયોજિત…
- સ્પોર્ટસ
મૅક્સવેલે રોહિતના કયા વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરીને ઑસ્ટ્રેલિયાને જિતાડ્યું?
ઍડિલેઇડ: ઑસ્ટ્રેલિયાએ વેસ્ટ ઇન્ડિઝને બીજી ટી-20માં પણ હરાવીને ત્રણ મૅચની સિરીઝમાં 2-0થી વિજયી સરસાઈ મેળવી લીધી હતી. ગ્લેન મૅક્સવેલ (120 અણનમ, પંચાવન બૉલ, આઠ સિક્સર, બાર ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો.ઑસ્ટ્રેલિયાએ ચાર વિકેટે 241 રન બનાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ…
- આમચી મુંબઈ
ઘોસાળકર હત્યાઃ આખરે એકનાથ શિંદે અને અજિત પવારે વિપક્ષને આપ્યો જવાબ
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથ (શિવસેના)ના નેતા વિનોદ ઘોસાળકરના પુત્ર અભિષેક ઘોસાળકરની થયેલી હત્યા પછી મહારાષ્ટ્ર સરકારની ટીકા કરીને રાષ્ટ્રપતિ શાસન લાદવાનો વિપક્ષોએ અનુરોધ કર્યો હતો, ત્યારબાદ આજે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. આ મુદ્દે…
- સ્પેશિયલ ફિચર્સ
વસંત પંચમીના દિવસે આ રંગના વસ્ત્રો પહેરીને કરો મા સરસ્વતીની પૂજા અને જુઓ ચમત્કાર…
14મી ફેબ્રુઆરીના વસંત પંચમીનો તહેવાર આવી રહ્યો છે. હિન્દુ શાસ્ત્રમાં જણાવવામાં આવ્યા અનુસાર આ દિવસ માતા સરસ્વતીની પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે અને એની સાથે સાથે જ પીળા રંગના વસ્ત્રો પહેરવાનું પણ એક આગવું મહત્ત્વ છે. આજે અમે તમને જણાવવા…
- આમચી મુંબઈ
વેપારીને રૂ. 28.5 લાખનું નુકસાન પહોંચાડવા બદલ બે સામે ગુનો
થાણે: નવી મુંબઈમાં લાઇટ ડીઝલ ઓઇલના સપ્લાયમાં વેપારીને રૂ. 28.5 લાખનું નુકસાન પહોંચાડવા બદલ બે જણ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો હતો.31 વર્ષના વેપારીએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તળોજા વિસ્તારમાં આવેલી તેની કેમિકલ કંપનીમાં ઉત્પાદન ન થવાના સમયગાળામાં ભૂતપૂર્વ…