- ઇન્ટરનેશનલ
Qatar ની જેલમાં બંધ ભારતીય નાવિકોની ઘર વાપસી, વિદેશ મંત્રાલયે નિર્ણયને આવકાર્યો
નવી દિલ્હી: Qatar released 8 Indian navy veterans: ઓક્ટોબર 2023માં જ્યારે કતાર કોર્ટે તમામ ભૂતપૂર્વ નેવી અધિકારીઓને મૃત્યુદંડની સજા સંભળાવી ત્યારે ભારતમાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષે તેને સરકારની રાજદ્વારી નિષ્ફળતા ગણાવી હતી. ત્યારે, સરકારે સતત કહ્યા કર્યું કે તે…
- નેશનલ
PAK Election 2024: પાકિસ્તાનમાં પણ ‘ગઠબંધન’ને લઈને મગજમારી, ઇમરાનને લાગી શકે છે ઝટકો, જાણો બેઠકોનું ગણિત
નવી દિલ્હી: જે રીતે ભારતમાં પણ ગઠબંધને લઈને હાડમારીઓ ચાલી રહી છે તેવી જ રીતે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ સામાન્ય ચૂંટણીમાં (Pakistan parliamentary election, 2024) બહુમતી સાબિત કરવા માટે પાર્ટીઓ ગઠબંધનને લઈને મથામણ કરી રહી છે.પાકિસ્તાનની સામાન્ય ચૂંટણીમાં જેલમાં રહેલા…
- ટોપ ન્યૂઝ
Bihar Floor Test: નીતીશ કુમાર માટે ખરાખરીનો ‘ખેલ’, ધારાસભ્યોએ ફોન ઓફ કર્યા, તો કોઈએ કહ્યું ‘નીતીશની સરકાર જાય છે…’
પટણા: Bihar Floor Test: બિહાર વિધાનસભામાં નીતીશ સરકાર માટે આજે ખરાખરીનો ખેલ છે. જો કે, ગયા જાન્યુઆરીમાં, જ્યારે તેમણે RJD સાથે છેડો ફાડીને NDA સાથે હાથ મિલાવવાનો નિર્ણય લીધો હતો અને ફરી એકવાર મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા, ત્યારે તો…
- નેશનલ
હેં, Nita Ambaniને આ મામલામાં પાછળ મૂક્યા વહુ Shloka Mehtaએ!
અંબાણી પરિવારની ફિમેલ મેમ્બર્સની ફેશનસેન્સની વાત થઈ રહી હોય તો એમાં સૌથી પહેલાં નામ આવે નીતા અંબાણીનું. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટમાં નીતા અંબાણીને પણ ટક્કર મારે એવી ફેશન સેન્સ સાથે શ્લોકા મહેતા પહોંચી હતી અને તેને કારણે શ્લોકા લાઈમલાઈટમાં…
- સ્પોર્ટસ
રનઆઉટ હોવા છતાં કોઈએ અપીલ ન કરી એટલે અમ્પાયરે અલ્ઝારી જોસેફને આઉટ ન આપ્યો!
ઍડિલેઇડ: રન દોડતી વખતે બે બૅટર વચ્ચે ગેરસમજ થાય અને એનો ફાયદો ઉઠાવીને હરીફ ટીમ બેમાંથી એકને રનઆઉટ કરી દે એવું ઘણી વાર બનતું હોય છે. આ સ્થિતિમાં બે બૅટરમાંથી કોઈ એક બૅટર યા તો રનઆઉટ થઈ જતો હોય છે…
- ટોપ ન્યૂઝ
આ તારીખે પીએમ મોદી આવશે મહારાષ્ટ્રમાં, જાણી લો શેડયૂલ
મુંબઈઃ આ મહિને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના પ્રવાસે આવવાના છે ત્યારે પુણે ખાતેની એરપોર્ટ બિલ્ડિંગનું ઉદ્ઘાટન તેમના હસ્તે કરવામાં આવે એવી શક્યતા છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે આ અંગે મહત્ત્વની જાહેરાત કરી છે અને તેમણે વડા પ્રધાનને…
- નેશનલ
બંગાળમાં ટીએમસી-કોંગ્રેસના ભંગાણ પછી ફાયદો કોને થશે?, ભાજપનો ઈરાદો પણ જાણી લો…
કોલકાતાઃ પશ્ચિમ બંગાળના ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના એકમે લોકસભાની ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે. ભાજપે બંગાળમાં લોકસભાની ૪૨માંથી ૩૫ બેઠક જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. આ ૩૫ બેઠકો જીતવાના લક્ષ્યાંક માટે ભ્રષ્ટાચારના મુદ્દા ઉપરાંત ભાજપે અયોધ્યામાં રામ મંદિર અને નાગરિકતા…
- નેશનલ
સરકાર સામે આર-પારના મૂડમાં ખેડૂતોઃ આ તારીખે ‘ભારત બંધ’ની કરી જાહેરાત
નવી દિલ્હી: ખેડૂતોની 13 ફેબ્રુઆરીએ ‘દિલ્હી ચલો માર્ચ’ને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય રાજધાનીના ઉત્તર પૂર્વીય જિલ્લામાં રવિવારે કલમ 144 લાગુ કરવામાં આવી હતી, જે અંતર્ગત મોટી સંખ્યામાં લોકોના એકઠા થવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગભગ 200 ખેડૂત સંગઠન દ્વારા આયોજિત…