- ધર્મતેજ
આજનું રાશિફળ (14-02-24): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોને Jobમાં મળશે Promotion…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ ખૂબ જ સારો રહેવાનો છે. આજે તમારે બિઝનેસની વાતોમાં ખાસ સાવધાન રહેવું પડશે. કામના મામલામાં આજે કોઈ પણ વિશ્વાસ કરવાનું ટાળો. તમારા કામમાં પહેલાંથી વધારે સુધારો જોવા મળશે. તમારે તમારા બજેટને વળગીને…
- આમચી મુંબઈ
લાઇસન્સ વિના દવાઓ વેચાણ: ભિવંડીની હોસ્પિટલમાં એફડીએની રેઇડ
થાણે: એફડીએ લાઇસન્સ મેળવ્યા વિના દવાઓનો ગેરકાયદે સંગ્રહ અને વેચાણ કરવા બદલ મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને (એફડીએ) ભિવંડીની આરવ આંખની હોસ્પિટલમાંથી 91 પ્રકારની એલોપથી દવાઓ જપ્ત કરી હતી. હોસ્પિટલમાંથી જપ્ત કરાયેલી દવાઓની કિંમત રૂ. 85,000 છે.એફડીએના અધિકારીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. 89 લાખની છેતરપિંડી: છ સામે ગુનો
થાણે: શેરબજારમાં રોકાણને બહાને વેપારી સાથે રૂ. 89 લાખની છેતરપિંડી આચરવા પ્રકરણે નવી મુંબઈ પોલીસે છ જણ સામે ગુનો દાખલ કર્યો હતો.નવી મુંબઈના ખારઘરમાં રહેનારા વેપારી અભિષેક આનંદકુમાર જૈને (41) આ પ્રકરણે નોંધાવેલી ફરિયાદને આધારે 12 ફેબ્રુઆરીએ ગુનો દાખલ કરાયો…
- નેશનલ
‘અહલાન મોદી’: અબુ ધાબીમાં ભારતીય સમુદાય માટે પીએમ મોદીએ કહ્યું કે…
અબુ ધાબીઃ યુએઈના રાષ્ટ્રપતિ મહોમ્મદ બિન જાયદ અલ નાહયાનની સાથે દ્વિપક્ષીય બેઠક પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સમુદાયના લોકો સાથે મહત્ત્વની મુલાકાત કરી હતી. ‘અહલાન મોદી’ કાર્યક્રમમાં મોદીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ‘અહલાન’ અરબી ભાષાનો શબ્દ છે, જ્યારે…
- સ્પોર્ટસ
ભારતના રેસલિંગ ફેડરેશન પરનું સસ્પેન્શન કઈ શરત સાથે પાછું ખેંચાયું?
નવી દિલ્હી: યુનાઇટેડ વર્લ્ડ રેસલિંગ (યુડબ્લ્યૂડબ્લ્યૂ) નામની રેસલિંગ ફેડરેશનોની વિશ્વસંસ્થાએ ભારતીય ફેડરેશન પર પાંચ મહિના પહેલાં જે કામચલાઉ ધોરણે સસ્પેન્શન લાગુ કર્યું હતું એ પાછું ખેંચી લીધું છે. જોકે રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા સમક્ષ શરત મૂકી છે કે ભૂતપૂર્વ ફેડરેશન…
- આમચી મુંબઈ
‘મુંબઈ સેન્ટ્રલ’નું નામ બદલી નાના શંકરશેઠ રાખવાનું મુહૂર્ત ક્યારે?
મુંબઈ: લોકલ રેલવે એ મુંબઈની લાઇફલાઇન મનાય છે અને મુંબઈગરાઓની આ જીવનરેખા તૈયાર કરવામાં અત્યંત મહત્ત્વપૂર્ણ અને પાયારૂપ ભૂમિકા ભજવી નાના જગન્નાથ શંકરશેઠ. એટલે જ મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનનું નામ બદલાવીને નાના જગન્નાથ શંકરશેઠ રાખવામાં આવે એવો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.…
- નેશનલ
શેરીમાં રખડતા શ્વાને દીકરાને બચકું ભર્યું તો પિતાએ કર્યુ એવું કે આખા વિસ્તારમાં દહેશત ફેલાઈ ગઈ
ગોરખપુરઃ રખડતા શ્વાનનો આતંક દેશમાં ઠેર ઠેર છે. ગુજરાતમાં તો એટલો છે કે હાઈ કોર્ટે પણ સરકારને ટકોર કરી છે. આમ તો બહુ વફાદાર ગણાતા શ્વાન જ્યારે કરડી ખાય ત્યારે માણસની હાલત ખરાબ થઈ જાય છે અને ઘણીવાર મોત થયાના…