- Uncategorized
‘હું ED સમક્ષ હાજર તો થઈશ પણ…’ અરવિંદ કેજરીવાલે દિલ્હી હાઇકોર્ટમાં કરી અરજી, આજે સુનાવણી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) એક નવીન પ્રકારની અરજી દાખલ કરી છે.જેમાં તેના વિરુદ્ધ કોઈ પણ પ્રકારની દંડાત્મક કાર્યવાહી કરવા રોક લગાવવાની માંગ કરી છે. જસ્ટિસ સુરેશ કુમાર કૈતની આગેવાની હેઠળની ડિવિઝન બેંચ આજે સવારે કેસની સુનાવણી…
- Uncategorized
Budau Double murder: શું છે બે માસુમ બાળકોની હત્યા પાછળનું કારણ?
ઉત્તર પ્રદેશના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યાની ઘટના(Budau Murder case)ને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યાના મુખ્ય આરોપી સાજિદને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો છે, અન્ય આરોપી સાજીદનો ભાઈ જાવેદ હાલ ફરાર છે. પોલીસ અલગ અલગ એંગલથી ઘટનાની તપાસ…
- આમચી મુંબઈ
રાજ ઠાકરેને એક પણ લોકસભા સીટ નથી આપવામાં આવી તો પછી MNS અને BJPમાં શું ડીલ થઈ?
મુંબઇઃ છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના રાજકારણમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાની ઘણી ચર્ચા થઈ રહી છે. અગાઉ એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે જો ભાજપ અને રાજ ઠાકરેની પાર્ટી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS-મનસે) વચ્ચે ગઠબંધન પર મહોર લાગી જાય છે તો…
- નેશનલ
શું મહેબૂબા મુફ્તી આ વખતે ઇતિહાસ રચશે?
લોકસભાના મતવિસ્તાર અને તેના ઉમેદવારને જાણવા જરૂરી છે, તેથી આજે અમે તમને શ્રીનગરની લોકસભા સીટ વિશે માહિતી આપીશું, જ્યાંથી વર્તમાન સાંસદ ફારૂક અબદુલ્લા છે. આ સીટ પર ત્યાર સુધી 15 વાર ચૂંટણી થઇ છે અને આઠ વાર ફારૂખ અબ્દુલ્લા પરિવારને…
- સ્પોર્ટસ
હું King નહીં પણ… Virat Kohliએ કેમ ફેન્સને કરી આવી અપીલ?
Team Indiaના સ્ટાર પ્લેયર Virat Kohliને આપણે સૌ કોઈ પ્રેમથી King Kohli કહીને બોલાવીએ છીએ. પરંકુ હાલમાં જ એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા Virat Kohliએ ફેન્સને અપીલ કરી હતી કે તેઓ તેને King કહીને ના બોલાવે… આવો જોઈએ આખરે Viratએ…
- નેશનલ
Black day for children: બદાયું બાદ પ્રયાગરાજમાં નણંદે ભાભીના બે દીકરાને મારી નાખ્યા
પ્રયાગરાજ: આજની સવાર ભયાનક ઘટનાના સમાચાર સાથે થઈ હતી જેમાં ઉતર પ્રદેશના બદાયુંમાં પડોશીએ બે માસૂમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા. હૃદય કંપાવનારી આ ઘટનાના અમુક કલાકો બાદ ફરી આવી એક ઘટના બહાર આવી છે જે પ્રયાગરાજમાં બની છે. અહીં…
- નેશનલ
હવે આ જોખમી બીમારીને First Stageમાં જ ઓળખી લેશે Googleની AI Technology…
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Artifical Intelligence (AI)ની બોલબાલા છે. કોઈ એવું સેક્ટર બાકી નથી કે જ્યાં AIનો ઉપયોગ ના કરવામાં આવતો હોય. હવે મેડિકલ ક્ષેત્રે પણ AI પોતાનો પગપેસારો કરી રહ્યો છે અને મળી રહેલી માહિતી પ્રમાણે હવે ભારતીય…
- નેશનલ
આને કહેવાય ખરી મર્દાનીઃ ઈદની સફાઈ સમયે પતિનું એવું કારનામું ખૂલ્યું કે મહિલાએ સીધી રેલવેને કરી ફરિયાદ
ભોપાલઃ કોઈપણ પત્ની કે સ્ત્રી માટે પોતાાન પતિ અથવા પરિવારના પુરુષ સામે લડવું સહેલું હોતું નથી અને એ પણ એક એવી વાત માટે જેનાથી તેને પોતાને નહીં પણ દેશને નુકસાન છે, પણ ભોપાલમાં એક એવી મહિલાની વાત બહાર આવી છે…
- ધર્મતેજ
12 વર્ષ પછી મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનો સંયોગ કરી દેશે આ રાશિઓને માલામાલ
13મી એપ્રિલ સૂર્ય મેષ રાશિમાં ગોચર કરી રહ્યો છે. આ રાશિમાં ગુરુ પહેલેથી જ બિરાજમાન છે. 12 વર્ષ બાદ મેષ રાશિમાં સૂર્ય અને ગુરુનું મિલન થઈ રહ્યું છે જે ખૂબ જ દુર્લભ માનવામાં આવે છે સૂર્ય તેજ અને વહીવટી કારક…
- ધર્મતેજ
Amalki Ekadashi 2024: જાણો આમળા એકાદશીનું મહત્વ, શું છે તેની પાછળની કથા
દર વર્ષે કુલ 24 એકાદશીઓ આવે છે. આમાંની એક અમલકી (આમળા) એકાદશી છે જે ફાગણ સુદમાં આવે છે. તેને આમળા એકાદશી પણ કહેવામાં આવે છે. આમળાનું વૃક્ષ ભગવાન વિષ્ણુને ખૂબ જ પ્રિય છે. એવું કહેવાય છે કે આમળાના ઝાડમાં ભગવાન…