- આપણું ગુજરાત
મતદાન પહેલા ક્ષત્રિય સમાજમાં ઊભા બે ફાડિયા: કોણ, કોના પર ભારે ?
‘જય ભવાની, ભાજપ જવાની’ જેવા ગગનભેદી નારા સાથે રૂપાલાના નિવેદન સામે રણભેરી બજાવનાર ક્ષત્રિય રાજપૂત સમાજ હવે પોતાના જ સમાજમાં ત્રિભેટે છે. રાજા-રજવાડાના વડાપ્રધાનને સમર્થન પછી આજે સૌરાષ્ટ્રના ગોંડલમાં ફરી એક ક્ષત્રિય સંમેલન મળી રહ્યું છે.જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા…
- મનોરંજન
સલમાન ખાનના ઘરની બહાર ગોળીબારઃ મૃતક આરોપીના પરિવારની હાઇ કોર્ટમાં અરજી
મુંબઈ: હિન્દી ફિલ્મના જાણીતા અભિનેતા સલમાન ખાનના ઘરની બહાર થયેલા ગોળીબાર સંબંધિત કેસમાં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ પામેલા આરોપી અનુજ થાપનના પરિવારે અનુજના મૃત્યુની સીબીઆઈ દ્વારા જાંચ કરવા માટે બોમ્બે હાઇ કોર્ટમાં અરજી કરી છે.જેલના સળિયા પાછળ અનુજે આત્મહત્યા કરી હતી…
- નેશનલ
માત્ર પ્રજવલ રેવન્ના નહીં, આ નેતાઓના પણ સેક્સકાંડ છાપે ચડી ચૂક્યા છે
નવી દિલ્હીઃ કર્ણાટક સહિત દેશભરના રાજકારણમાં ખળભળાટ મચાવનાર જેડી (એસ)ના સાંસદ પ્રજવલ રેવન્નાનો સેક્સકાંડ છાપે ચડ્યો છે. હાલમાં પ્રજવલ દેશ છોડી ભાગી છૂટ્યો છે, પરંતુ તેના આ ઘૃણાસ્પદ દુષ્કૃત્યને લીધે સૌ કોઈ શરમજનક સ્થિતિમાં મૂકાયા છે. જોકે માત્ર પ્રજવલ જ…
- નેશનલ
કોંગ્રેસ પર વરસ્યા રાજનાથ સિંહ, કહ્યું પાકિસ્તાનની ભારતની ચૂંટણીમાં દખલ કરવાની ક્ષમતા નથી
દેશમાં લોકસભા ચુંટણી માટેના બે તબક્કાનું મતદાન પૂર્ણ થયું છે. જ્યારે ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજવવાનું છે. જેમાં હાલમાં ચુંટણી પ્રચારમાં પાકિસ્તાન શબ્દની એન્ટ્રી થઈ છે. ત્યારે રક્ષામંત્રી રાજનાથ સિંહ કોંગ્રેસને પાકિસ્તાન સાથેના સંબંધોને લઇને આડે હાથ લીધી છે.…
- નેશનલ
વાયુસેનાના કાફલા પર આતંકવાદી હુમલો : 7 મેએ પુત્રનો જન્મદિવસ ઉજવવા આવનાર સૈનિક શહીદ
પૂંછ : જમ્મુ-કાશ્મીરના પુંછમાં (Poonch) શનિવાર સાંજે થયેલા આતંકવાદી હુમલામાં (Terrorist Attack in Poonch) મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાનાં વિકી પહાડે (Vikky Pahade) શહીદ થયા હતા. તેઓ 7 મેના રોજ તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી કરવા ઘરે આવવાના હતા. છિંદવાડાનાં વિકી પહાડે એરફોર્સમાં…
- નેશનલ
Loksabha Election 2024 : ભાજપથી રાજપૂતોની નારાજગીને લઈને હિમંતા બિસ્વા સરમા આપ્યું મોટું નિવેદન
લોકસભા ચૂંટણીના (Loksabha Election) ત્રીજા તબક્કા માટે 7 મેના રોજ મતદાન થવાનું છે. આ તબક્કામાં આસામની(Assam) ચાર લોકસભા સીટો પર મતદાન થશે. આ પૂર્વે આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ(Himanta Biswa Sarma) એક ન્યૂઝ ચેનલ સાથે ખાસ વાતચીત કરી હતી. આ…
- તરોતાઝા
workout ખાલીપેટે કે ભરેલા પેટે? : જાણો ફાયદા ને ગેરફાયદા
સામાન્ય રીતે કરસત કે વર્કઆઉટ (Fasting workout) ખાલી પેટે કરવાની ખાસ સલાહ આપવામાં આવે છે. મોટાભાગના નિષ્ણાતો વહેલી સવારે ખાલીપેટે કસરત કરવાથી શરીર ચુસ્ત અને બીમારી વિનાનું રહે છે, તેમ કહે છે. ત્યારે એક નિષ્ણાતવર્ગ એમ પણ કહે છે કે…
- નેશનલ
Bajarang Punia: ડોપ ટેસ્ટ ન આપવા બદલ બજરંગ પુનિયા સસ્પેન્ડ, પેરિસ ઓલિમ્પિકમાં જવાની આશાને ઝટકો
નવી દિલ્હી: ઓલિમ્પિક મેડલ વિજેતા બજરંગ પુનિયા(Bajarang Punia)ને નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી(NADA)એ ઝટકો આપ્યો છે. NADAએ બજરંગ પુનિયાને સસ્પેન્ડ કરી દીધો છે, જેને કારણે પેરિસ ઓલિમ્પિક(Paris Olympic)માં રમવાની બજરંગની આશાને ફટકો પડી શકે છે. એક મીડિયા અહેવાલે NADAના સત્તાવાર સુત્રોને…
- ઇન્ટરનેશનલ
એક્વાડોરિયન બ્યુટી ક્વીનની હત્યાના CCTV ફૂટેજ સામે આવ્યા, ગોળી મારીને કરાઇ હત્યા
ક્વેવેડો : આજકાલના સમયમાં સેલિબ્રિટીઓ માટે સોશિયલ મીડિયા (Social Media) પર અપડેટ રહેવું એક ટ્રેન્ડ બની ગયો છે. પરંતુ આવો ટ્રેન્ડ પોતાની માટે જીવલેણ બની શકે છે તેવો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક્વાડોરિયન બ્યુટી કિવન લેન્ડી પેરાગા ગોયબુરોએ…
- ઇન્ટરનેશનલ
‘કેનેડા માત્ર આક્ષેપો કરે છે, પુરાવા નથી આપતું’: વિદેશ પ્રધાન એસ જયશંકરે નિજ્જર હત્યા કેસમાં જસ્ટિન ટ્રુડોને ફટકાર લગાવી
ખાલીસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે કેનેડા સતત ભારતને જવાબદાર ઠેરવી રહ્યું છે. તાજેતરમાં જ તેણે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ત્યારબાદ ફરી ભારતને હરદીપસિંહ નિજ્જરની હત્યા માટે જવાબદાર ઠેરવ્યું છે. દરમિયાન ભારતીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે જણાવ્યું હતું…