- નેશનલ
અંબાણી પરિવારે ગરીબ છોકરીઓને લગ્નમાં ઘર-સંસાર વસાવી આપ્યો
અંબાણી પરિવારમાં લગ્નનો માહોલ છએ. અનંત અંબાણી અને રાધિકા મરચન્ટની લગ્નની વિધિઓ શરૂ થઇ ગઇ છે. અંબાણી પરિવારે મહારાષ્ટ્રના પાલઘરની 50 થી વધુ ગરીબ છોકરીઓના સમુહ લગ્ન કરાવીને તેમના અંતરના આશિર્વાદ લીધા છે. રિલાયન્સ કોર્પોરેટ પાર્ક ખાતે આ સમુહ લગ્નનું…
- નેશનલ
Rajasthan: રાજસ્થાનના કૃષિ પ્રધાનનું રાજીનામું, રાજ્યના રાજકારણમાં ખળભળાટ, જાણો શું છે મામલો
જયપુર: લોકસભા ચૂંટણી 2024ના પરિણામો બાદ રાજસ્થાનના રાજકારણ(Rajasthan Politics) અંગે ચાલી રહેલી અટકળોને આખરે સાચી પડી છે, રાજસ્થાનના કૃષિ પ્રધાન કિરો઼ડી લાલ મીણાએ તમામ પદો પરથી રાજીનામું(Kirodi Lal Meena Resigns) આપી દીધું છે. જયપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે રાજીનામાની જાહેરાત…
- સ્પેશિયલ ફિચર્સ
Tourism: જંગલના રાજા મસ્તી ન કરતા, તેને જો તમારી મસ્તી સૂઝશે તો…
આજકાલ દેશ-વિદેશમાં ફરવા જવાનો ટ્રેન્ડ છે. લોકો લાખો ખર્ચી નવા નવા ટુરિસ્ટ સ્પોટ એક્સપ્લોર કરે છે અને મજા માણે છે. આ સારી વાત છે, પરંતુ ટુરિસ્ટની ઘણી એવી આદતો કે બાબતો છે જે તેમને અને અન્યોને ભારે પડી શકે છે.…
- નેશનલ
જેઠાણી બનાવા જઈ રહેલી અંબાણી પરિવારની આ વહુ થઈ ભક્તિમાં તળબોળ, viral video
અંબાણી પરિવારે દીકરાના લગ્ન પહેલા એક સમૂહલગ્નનું આયોજન કર્યું હતું. આ લગ્ન સમારંભમાં પણ પરિવારના દરેક સભ્યએ ઉત્સાહ સાથે જ ભાગ લીધો હતો. જેઠાણી થવા જઈ રહેલી પરિવારની મોટી વહુ શ્લોકા પણ ખૂબ જ ઉમળકા સાથે દરેક પ્રસંગમાં જોવા મળે…
- નેશનલ
ધર્મના નામ પર ધંધો-Hathras દુર્ઘટના પર બોલ્યા સંજયસિંહ, સંજય રાઉતે કહ્યું સત્સંગ પર કોઈનું નિયંત્રણ નહિ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના હાથરસમાં(Hathras)ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં નાસભાગમાં 121 લોકોના મોત થયા હતા. આ સત્સંગમાં નાસભાગ દરમિયાન મૃત્યુ પામેલાઓમાં મોટાભાગની મહિલાઓ હતી. મોટાભાગના મૃતદેહોની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે આ ઘટના પર પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટીના…
- નેશનલ
Hathras દુર્ઘટનામાં 121 લોકોના મૃત્યુ બાદ કયા છુપાયા છે ભોલે બાબા ? પોલીસે રેડ કરી તપાસ હાથ ધરી
હાથરસ : હાથરસમાં(Hathras)થયેલી દુર્ઘટના બાદ ભોલે બાબાની(Bhole Baba) શોધ ચાલી રહી છે. મોડી રાત્રે તેઓ મૈનપુરીના બિછવાન સ્થિત આશ્રમમાં પહોંચ્યાના સમાચાર મળ્યા હતા. ત્યાં પહેલાથી જ 100 થી વધુ અનુયાયીઓ હાજર હતા. માહિતી મળતાં પોલીસ પણ રાત્રે જ આશ્રમ પહોંચી…
- નેશનલ
Hathrasમાં ઇજાગ્રસ્તોને મળ્યા સીએમ Yogi Adityanath, પરિસ્થિતિનો તાગ મેળવ્યો
હાથરસ: હાથરસ(Hathras)જિલ્લાના સિકંદરારાવ સ્થિત ફૂલરૌ મુગલગઢી ગામમાં મંગળવારે દુર્ઘટના થઈ હતી. જેમાં ભોલે બાબાના સત્સંગ કાર્યક્રમમાં અચાનક નાસભાગમાં 121 લોકોના મોત થયા છે. ત્યારે યુપીના સીએમ યોગી આદિત્યનાથ હાથરસ પહોંચ્યા હતા. સીએમ યોગી આદિત્યનાથએ(Yogi Adityanath)હાથરસની જિલ્લા હોસ્પિટલમાં નાસભાગમાં ઘાયલ થયેલા…
- આપણું ગુજરાત
Rathyatra 2024: અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે પોલીસ સતર્ક, મેગા કોમ્બિંગમાં 65 લોકોની અટકાયત
અમદાવાદ: અમદાવાદ(Ahmedabad) શહેરમાં 7 જુલાઇના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની(Jagannath Rath Yatra) 147 મી રથયાત્રાને(Rathyatra 2024) લઈને તૈયારીઓ ચાલી રહી છે. જેના ભાગરૂપે શહેર પોલીસ પણ સતર્ક છે. તેમજ રથયાત્રા દરમ્યાન કોઇ અઘટિત ઘટના ન ઘટે તે માટે શહેરમાં મેગા કોમ્બિંગ…