- આપણું ગુજરાત
ગુજરાતમાં ચાંદીપુરાએ ગામડાઓમાં તો કોલેરા જેવા રોગોએ શહેરને લીધું ભરડામાં
અમદાવાદઃ રાજ્યમાં ચાંદીપુરા વાયરસનાં વધતા શંકાસ્પદ કેસની વચ્ચે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યા છે. શહેરમાં લાંબા સમયથી વરસાદ વરસ્યો નથી. પરંતુ પ્રદૂષિત પાણીના કારણે પાણીજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. જૂલાઈમાં આત્યાર સુધીમાં ઝાડા ઉલટીના 940 તથા કોલેરાના 32 કેસ નોંધાયા છે.…
- આપણું ગુજરાત
નથી રોકાતો ચાંદીપુરાઃ હવે કચ્છના નખત્રાણામાં દોઢ વર્ષની બાળકીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો
ભુજઃ ગુજરાતમાં ૦થી ૧૪ વર્ષના બાળકોને ઝપટમાં લેનારા ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે તેવામાં સીમાવર્તી કચ્છના નખત્રાણા તાલુકાના દેવપર ગામમાં એન્કેફેલાઈટીસ વાયરસનો એટલે કે ચાંદીપુરાનો કેસ નોંધાતા હરકતમાં આવી ગયેલા આરોગ્ય તંત્રએ બીમાર બાળકીને ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં ખાસ બનાવાયેલા વોર્ડમાં…
- આમચી મુંબઈ
અજિત પવારના જન્મ દિવસે સુપ્રિયા સુળેનું ટ્વિટ ચર્ચામાં
મહારાષ્ટ્રના રાજકારણમાં આજે કંઇક અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે. આજે રાજ્યના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિતદાદા પવારનો જન્મ દિવસ છે અને આ દિવસ પર રાજ્યભરના નેતાઓ અને મહાનુભાવો બંને નાયબ મુખ્ય પ્રધાનને અભિનંદન પાઠવી રહ્યા…
- ટોપ ન્યૂઝ
Economic Survey 2023-24: બજેટ પૂર્વે મોંધવારી, બેરોજગારી અને GDPના વૃદ્ધિદરના સવાલોના જવાબ લઇને આવ્યું આર્થિક સર્વેક્ષણ
Economic Survey 2023-24: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં ગત નાણાકીય વર્ષનો આર્થિક સર્વે રજૂ કર્યો છે. આ સર્વે અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં ભારતની GDP 6.5 થી 7 ટકા રહેવાનો અંદાજ છે. ફુગાવાનો દર 4.5 ટકા રહેવાનો અંદાજ છે. જ્યારે નાણાકીય વર્ષ…
- નેશનલ
Kavad Yatraની તૈયારીઓ પૂર્ણ, દિલ્હી- યુપી- હરિદ્વાર હાઇવે પર ટ્રાફિક ડાયવર્ટ કરાયો
નવી દિલ્હી : કાવડ યાત્રાની(Kavad Yatra) પોલીસ અને વહીવટતંત્ર દ્વારા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. કાવડ યાત્રા માટે દિલ્હી-યુપી-હરિદ્વાર હાઈવે પર ટ્રાફિક ડાયવર્ઝન પ્લાન આજથી 22 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે. હાઈવે પર ભારે કોમર્શિયલ વાહનોને મંજૂરી આપવામાં આવશે…
- સ્પોર્ટસ
વેસ્ટ ઇન્ડિઝ એક જ સેશનમાં દસેદસ વિકેટ ગુમાવીને હાર્યું: ઇંગ્લેન્ડ સિરીઝ જીત્યું
નૉટિંગહૅમ: ઇંગ્લેન્ડે રવિવારે વેસ્ટ ઇન્ડીઝને ચોથા દિવસે સતત બીજી ટેસ્ટમાં પણ હરાવીને ત્રણ મૅચવાળી સિરીઝમાં 2-0ની વિજયી સરસાઈ સાથે ટ્રોફી પર કબજો કરી લીધો હતો. કૅરિબિયન ટીમે તમામ 10 વિકેટ લગભગ એક જ સેશનની અંદર માત્ર 82 રનમાં ગુમાવી દીધી…
- સ્પેશિયલ ફિચર્સ
શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય બન્યું વાતાવરણ, શિવ મંદિરોમાં ઉમટી ભક્તોની ભીડ
હિંદુ ધર્મમાં શ્રાવણના પહેલા સોમવારનું વિશેષ મહત્વ છે. તેને ‘શ્રાવણ સોમવાર‘ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ પુણ્ય મળે છે અને તેમના આશીર્વાદ મળે છે. દેશના હિંદુ બેલ્ટમાં(હિંદીભાષી) આવતા ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ વગેરે જેવા…
- આપણું ગુજરાત
Today National Mango Day: સૌરાષ્ટ્રની શાન એવી કેસરના ઉત્પાદનમાં ગુજરાતનો દબદબો
અમદાવાદઃ ઉનાળાની શરૂઆત થાય એટલે સૌરાષ્ટ્રની મહેક આખા વિશ્વમાં પ્રસરી જાય. સૌરાષ્ટ્ર સાથે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ તેમ જ કચ્છ પણ ખરુ. આ મહેક હોય મીઠી મધુરી કેસર કેરીની. રત્નાગિરીની હાફૂસ અને ગીરની કેસર ગુજરાતીઓની પ્રિય અને વિશ્વમાં પણ…
- ટોપ ન્યૂઝ
RSSના કાર્યક્રમોમાં જઇ શકશે કેન્દ્રીય કર્મચારીઓ, 58 વર્ષ પછી પ્રતિબંધ હટાવાયો
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની પ્રવૃત્તિઓમાં ભાગ લેતા સરકારી કર્મચારીઓ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે. ભાજપ આઈટી વિભાગના વડા અમિત માલવિયાએ પણ આદેશનો સ્ક્રીનશોટ શેર કર્યો અને કહ્યું કે 58 વર્ષ પહેલા આપવામાં આવેલ ગેરબંધારણીય નિર્દેશ…
- આમચી મુંબઈ
આગામી 2-3 કલાકમાં ભારે વરસાદની શક્યતા; IMD એલર્ટ વચ્ચે NDRF તૈનાત
મુંબઇઃ ચોમાસાના વરસાદે મુંબઈમાં જીવનને ગંભીર અસર કરી છે, અને ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી 2-3 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. IMDએ મુંબઈ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે અને સોમવારે શહેરમાં ભારે વરસાદની આગાહી કરી છે.…