- ટોપ ન્યૂઝ
IAFનો મોટો નિર્ણય, DRDO અને BDLને મળી એસ્ટ્રા મિસાઇલના ઉત્પાદન માટે મંજૂરી
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે, IAF તેના કાફલામાં વધુ એક મિસાઈલ ઉમેરવા જઈ રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેતા વાયુસેનાએ વ્યૂહાત્મક મિસાઇલ ઉત્પાદન ક્ષમતાઓને વેગ આપવા માટે તેના Su-3O અને…
- આપણું ગુજરાત
ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા
ભાવનગરઃ ભાવનગર જ નહિ અન્ય શહેર અને પ્રદેશના કલાસાધકો માટે મંદિર સમાન ભાવનગરનાં યશવંતરાય નાટયગૃહને જાણે કોઇની કાળી નજર લાગી ગઈ હોય તેમ પાછલા લગભગ પાંચેક વર્ષમાં આ નાટ્યગૃહ બંધ રહેવાના કારણે સમાચાર માધ્યમમાં વધુ ચમકતું રહ્યું છે, લગભગ ત્રણેક…
- સ્પોર્ટસ
Paris Olympics: હોકીની સેમિફાઈનલ પૂર્વે ભારતીય ટીમને લાગ્યો આંચકો, આ ખેલાડી પર એક મેચનો પ્રતિબંધ
પેરિસ : પેરિસ ઓલમ્પિકમાં(Paris Olympics) ઈન્ટરનેશનલ હોકી ફેડરેશન (FIH) એ ભારતના અમિત રોહિદાસ પર એક મેચનો પ્રતિબંધ લગાવ્યો છે, જેના કારણે તે મંગળવારે જર્મની સામે રમાનાર પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલ મેચમાં રમી શકશે નહીં. રવિવારે બ્રિટન સામે રમાયેલી ક્વાર્ટર ફાઈનલ મેચમાં…
- સ્પોર્ટસ
રોહિત, ગિલ, શિવમ, વિરાટ, શ્રેયસ, રાહુલની વિકેટ લેનાર આ જાદુઈ સ્પિનર જેફ્રી વેન્ડરસે છે કોણ?
કોલંબો: રવિવારે અહીં શ્રીલંકા સામે ભારત સિરીઝની બીજી વન-ડે આસાનીથી જીતી શકે એમ હતું. ઓપનર્સ રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચે 97 રનની મજબૂત પ્રારંભિક ભાગીદારી પણ થઈ હતી. જોકે 14મી ઓવરમાં શ્રીલંકાનો 34 વર્ષની ઉંમરના લેગ-સ્પિનર જેફરી વેન્ડરસે (10-0-33-6)એ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં વાનરોનો ત્રાસ યથાવત, ખેડાના ગામમાં 20 જણને લોહીલુહાણ કર્યા
ખેડાઃ જિલ્લામાં વસો તાલુકાના બામરોલી ગામમાં ફરી વખત છેલ્લા ચાર પાંચ દિવસથી વાનરો તોફાને ચડયા છે. અહીં વાનરોએ ૨૦ જેટલા લોકોને બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. નાનકડા ગામમાં તોફાની વાનરના આતંકથી લોકો ઘરની બહાર નીકળતા ફફડી રહ્યા છે.…
- ટોપ ન્યૂઝ
યુદ્ધના ભણકારાની અસર દલાલ સ્ટ્રીટ પર, Sensex નિફ્ટી પટકાયા
મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળાઈ અને ઈરાન ઇઝરાયેલમાં યુદ્ધના ભણકારાની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. જેના કારણે આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી ઘટીને ખુલ્યા છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. શેરબજાર ખુલતાની સાથે જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનઃ સુરતમાં બેઠક યોજી હર્ષ સંઘવીએ આપ્યા સૂચનો
સુરતઃ દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ 2022થી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરના શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવાવનું આયોજન કરવામાં આવી રહ્યુ…
- ઇન્ટરનેશનલ
Bangladesh Violence: 100 થી વધુ લોકોના મોત, ભારતે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા(Bangladesh Violence) વચ્ચે 100 થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બની ગયું છે. ત્યારે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને…