- ટોપ ન્યૂઝ
યુદ્ધના ભણકારાની અસર દલાલ સ્ટ્રીટ પર, Sensex નિફ્ટી પટકાયા
મુંબઇ: વૈશ્વિક બજારોમાં નબળાઈ અને ઈરાન ઇઝરાયેલમાં યુદ્ધના ભણકારાની અસર આજે ભારતીય શેરબજાર પર જોવા મળી હતી. જેના કારણે આજે સેન્સેક્સ(Sensex) અને નિફ્ટી ઘટીને ખુલ્યા છે. નબળા વૈશ્વિક સંકેતો વચ્ચે આજે ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો. શેરબજાર ખુલતાની સાથે જ…
- આપણું ગુજરાત
ગુજરાતમાં હર ઘર તિરંગા અભિયાનઃ સુરતમાં બેઠક યોજી હર્ષ સંઘવીએ આપ્યા સૂચનો
સુરતઃ દેશના નાગરિકોને તેમના નિવાસસ્થાને રાષ્ટ્રધ્વજ ફરકાવવા માટે પ્રોત્સાહિત કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી હર ઘર તિરંગા અભિયાન વર્ષ 2022થી શરૂ કરવામાં આવ્યું હતું. ત્યારે આ વર્ષે પણ ગુજરાતભરના શહેર-જિલ્લામાં હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવાવનું આયોજન કરવામાં આવી રહ્યુ…
- ઇન્ટરનેશનલ
Bangladesh Violence: 100 થી વધુ લોકોના મોત, ભારતે નાગરિકોને સતર્ક રહેવા જણાવ્યું
નવી દિલ્હી : બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા(Bangladesh Violence) વચ્ચે 100 થી વધુ લોકોના મોત થયા છે. બાંગ્લાદેશમાં અનામતના વિરોધમાં વિદ્યાર્થીઓનું પ્રદર્શન હિંસક બની ગયું છે. ત્યારે બાંગ્લાદેશની શેખ હસીના સરકારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રિત કરવા માટે દેશવ્યાપી કર્ફ્યુ અને…
- ટોપ ન્યૂઝ
60 કિમીનો પીછો કરી આખરે દિલ્હી પોલીસે પાર્શ્વનાથ લેન્ડમાર્કના સીઈઓની કરી ધરપકડ
નવી દિલ્હીઃ જાણીતા રિયલ એસ્ટેટ ફર્મ પાર્શ્વનાથ ડેવલપર્સની પેટાકંપની પાર્શ્વનાથ લેન્ડમાર્ક ડેવલપર્સના ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) સંજીવ જૈનની 60 કિલોમીટરનો પીછો કર્યા બાદ ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે આ જાણકારી આપી છે.ગુરુગ્રામના DLF ફેઝ-2માં રહેતા સંજીવ જૈનને…
- આપણું ગુજરાત
Gujarat માં ચોવીસ કલાકમાં 124 તાલુકામાં મેઘમહેર, વલસાડના ખેરગામમાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)સતત વરસી રહેલા વરસાદ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં પડ્યો છે. વલસાડના ખેરગામમાં છેલ્લા 24 કલાકમાં નવ ઇંચ વરસાદ પડતાં જનજીવનને અસર થઈ છે. જયારે વલસાડ અને ધરમપુરમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં Chandipura Virus થી 66 દર્દીઓના મોત, કુલ 153 કેસ નોંધાયા
અમદાવાદઃ ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી કુલ (Chandipura Virus) રાજ્યમાં કુલ 66 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 153 કેસ નોંધાયા છે. જેમાં સાબરકાંઠમાં 16, અરવલ્લીમાં સાત, મહિસાગરમાં ત્રણ કેસ, ખેડામાં સાત કેસ, મહેસાણામાં નવ કેસ, રાજકોટમાં સાત કેસ, સુરેન્દ્રનગરમાં પાંચ કેસ…
- ટોપ ન્યૂઝ
Biharના હાજીપુરમાં મોટી દુર્ઘટના, ડીજે ટ્રોલીને વીજ કરંટ લાગતા નવ કાવડિયાના મોત
હાજીપુર : બિહારના હાજીપુરમાં એક મોટી દુર્ઘટના સામે આવી છે. કાવડિયાઓને લઈ જઈ રહેલી ડીજે ટ્રોલીને વીજ કરંટ લાગ્યો હતો. જેમાં 9 કાવડિયાના મોત થયા હતા. વીજ કરંટ લાગવાથી છ લોકો દાઝી ગયા હતા. વહીવટીતંત્રએ તમામને સદર હોસ્પિટલમાં દાખલ કર્યા…
- ધર્મતેજ
આજનું રાશિફળ (05-08-24): સિંહ, તુલા અને વૃશ્ચિક રાશિના જાતકોને આજે મળશે Good News…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તણાવથી ભરપૂર રહેવાનો છે. વૈવાહિક જીવનમાં પણ કોઈ મુદ્દે જીવનસાથી સાથે આજે વાદવિવાદ થઈ શકે છે. આજે તમારે તમારી પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડશે, નહીં તો મુશ્કેલીમાં ફસાઈ શકો છો. વિદ્યાર્થીઓનું મન આજે…