- નેશનલ

અયોધ્યા બળાત્કાર કેસ: આખરે પીડિતાની સારવાર માટે સરકારે કરી વ્યવસ્થા
અયોધ્યાની મહિલા હોસ્પિટલમાં દાખલ રેપ પીડિતાની ડિલિવરી સંબંધિત એડવાન્સ ટ્રીટમેન્ટ અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. અયોધ્યા જિલ્લા મહિલા હોસ્પિટલમાં સારી સુવિધાઓના અભાવને કારણે બળાત્કારનો ભોગ બનેલી સગીર છોકરીને વધુ સારી સારવાર માટે લખનઊની KGMUમાં રીફર કરવામાં આવી છે. આજે સવારે…
- નેશનલ

Supreme Court એ કહ્યું કોચિંગ સેન્ટર ડેથ ચેમ્બર બન્યા, કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court)સોમવારે દિલ્હી કોચિંગ સેન્ટરની દુર્ઘટનામાં જીવ ગુમાવનારા વિદ્યાર્થીઓના કેસમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને નોટિસ પાઠવી છે. સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, કોચિંગ સેન્ટરો દેશના વિવિધ ભાગોમાંથી આવતા વિદ્યાર્થીઓના જીવન સાથે રમત રમી રહ્યા…
- સ્પોર્ટસ

શ્રીલંકાની મેચમાં LBW વિવાદ બાદ મળ્યા Virat Kohli અને સનથ જયસૂર્યા, વાતચીતનો વિડીયો વાયરલ
કોલંબો : જેફરી વેન્ડરસેની 7 વિકેટની મદદથી શ્રીલંકાએ ત્રણ મેચની વનડે શ્રેણીની બીજી મેચમાં ભારતને 32 રને હરાવ્યું હતું. બીજી વનડેમાં જીત સાથે જ શ્રીલંકાએ શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ ટાઈ રહી હતી અને હવે ભારતે શ્રેણીમાં…
- નેશનલ

જમ્મુ કાશ્મીર આજે હાઇ એલર્ટ પર, અમરનાથ યાત્રા સ્થગિત, જાણો કારણ
આજથી 5 વર્ષ પહેલા 5 ઓગસ્ટ 2019ના રોજ મોદી સરકાર દ્વારા જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવામાં આવી હતી. કલમ 370 હટાવવાની 5મી વર્ષગાંઠ પર જમ્મુ-કાશ્મીરમાં પોલીસ અને સેનાને હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. કોઈ અનિચ્છનીય ઘટના ન બને…
- નેશનલ

પૂજા ખેડકરે ખટખટાવ્યો હાઇ કોર્ટનો દરવાજો, UPSC ઉમેદવારી રદ કરવા સામે રિટ પિટિશન કરી દાખલ
નવી દિલ્હીઃ સસ્પેન્ડેડ IAS ઓફિસર પૂજા ખેડકરે ફરી એકવાર હાઇકોર્ટનો સંપર્ક કર્યો છે. પૂજા ખેડકરે UPSCની ઉમેદવારી રદ કરવા સામે હાઇકોર્ટમાં અરજી કરી છે. આ અરજીમાં જે સંસ્થાઓ વતી પૂજા ખેડકરને નોટિસ ફટકારવામાં આવી હતી, તેમને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.…
- ટોપ ન્યૂઝ

Waqf Board કાયદામાં સુધારાને લઇને ભડક્યું મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, નકવીએ કહી આ વાત
નવી દિલ્હી : વકફ બોર્ડને(Waqf Board) સંચાલિત કરતા 1995ના કાયદામાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ (AIMPLB) એ રવિવારે કહ્યું હતું કે વક્ફ બોર્ડની કાનૂની સ્થિતિ અને…
- મહારાષ્ટ્ર

જાતીવાદ અને આરક્ષણ મુદ્દે રાજ ઠાકરેએ કોના પર કર્યા પ્રહાર?
મુંબઈઃ મહારાષ્ટ્રના રાજકારણમાં પોતાના અસ્તિત્વ માટે લડાઈ લડતી રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના આવનારી વિધાનસભાની ચૂંટણીમાં 200થી વધારે જગ્યા લડવાની હોવાની જાહેરાત કર્યા બાદ પક્ષના અધ્યક્ષ રાજ ઠાકરે મહારાષ્ટ્રના પ્રવાસે નીકળ્યા છે ત્યારે સોલાપુર ખાતે તેમણે પત્રકારો સાથે વાતચીત કરી…
- નેશનલ

રેલવે સ્ટાફની દાદાગીરી, મુસાફરને બેરહેમીથી માર્યો
કલ્યાણઃ મધ્ય રેલવેની લોકલ સેવાઓ હંમેશા અનિયમિત રહેતી હોય છે, જેને કારણે પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. વરસાદના સમયમાં તો મધ્ય રેલવેની ટ્રેન સેવા હંમેશા પ્રભાવિત થાય છે. આ ઉપરાંત લોકલની ભીડ પણ અસહ્ય હોય છે. આટલું ઓછું…
- ટોપ ન્યૂઝ

IAFનો મોટો નિર્ણય, DRDO અને BDLને મળી એસ્ટ્રા મિસાઇલના ઉત્પાદન માટે મંજૂરી
નવી દિલ્હીઃ ભારતીય વાયુસેનાની તાકાત ટૂંક સમયમાં વધવાની છે. દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે, IAF તેના કાફલામાં વધુ એક મિસાઈલ ઉમેરવા જઈ રહ્યું છે. સંરક્ષણ ક્ષેત્રે મોટો નિર્ણય લેતા વાયુસેનાએ વ્યૂહાત્મક મિસાઇલ ઉત્પાદન ક્ષમતાઓને વેગ આપવા માટે તેના Su-3O અને…
- આપણું ગુજરાત

ત્રણ વર્ષે માંડ કાર્યરત થયેલા ભાવનગરનાં યશવંતરાય નાટ્યગૃહને ફાયર સેફ્ટીનાં અભાવે ફરી તાળા
ભાવનગરઃ ભાવનગર જ નહિ અન્ય શહેર અને પ્રદેશના કલાસાધકો માટે મંદિર સમાન ભાવનગરનાં યશવંતરાય નાટયગૃહને જાણે કોઇની કાળી નજર લાગી ગઈ હોય તેમ પાછલા લગભગ પાંચેક વર્ષમાં આ નાટ્યગૃહ બંધ રહેવાના કારણે સમાચાર માધ્યમમાં વધુ ચમકતું રહ્યું છે, લગભગ ત્રણેક…









