- નેશનલ
Kolkata Rape Case : ડો. સંદીપ ઘોષની આ બાબતથી મૂંઝવણમાં મુકાઇ CBI, 15 દિવસથી સતત પૂછપરછ
કોલકાતા: કોલકાતાના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ટ્રેઇની મહિલા ડૉક્ટરનો રેપ(Kolkata Rape Case) અને મર્ડર કેસ હજુ સુધી ઉકેલાયો નથી. સીબીઆઈ છેલ્લા 15 દિવસથી પૂર્વ પ્રિન્સિપાલ ડો. સંદીપ ઘોષની અલગ અલગ રીતે સતત પુછપરછ કરી રહી છે. સંદીપ ઘોષનો પોલિગ્રાફ ટેસ્ટ…
- સ્પોર્ટસ
રમીઝ રાજાએ ફરી પાકિસ્તાન ટીમનો ક્લાસ લીધો, કહ્યું- હવે ભૂલમાંથી નહીં શીખો તો….
નવી દિલ્હી: પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની બે ટેસ્ટ મેચની સિરીઝ(PAK vs BAN)ની પ્રથમ મેચમાં મોટો અપસેટ સર્જાયો હતો. રાવલપીંડીમાં રમાયેલી પથમ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશે 10 વિકેટે જીત મેળવી હતી, જેના કારણે પાકિસ્તાન ક્રિકેટના ચાહકોમાં રોષ છે. એવામાં ટીમના પૂર્વ દિગ્ગજ…
- આમચી મુંબઈ
જૂતા મારો આદોલનમાં સામેલ થયા ઉદ્ધવ ઠાકરે અને શરદ પવારઃ રાજકારણ ગરમાયું
મુંબઇઃ મહારાષ્ટ્રના સિંધુદુર્ગમાં કિલ્લામાં સ્થાપિત છત્રપતિ શિવાજી મહારાજની મૂર્તિ તૂટી પડવાનો મામલો વધુને વધુ ગંભીર બની રહ્યો છે. વડાપ્રધાન મોદી અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ મામલે માફી પણ માગી હતી. PM મોદીની માફી બાદ પણ મામલો શાંત થવાને બદલે…
- આપણું ગુજરાત
આકાશી આફત ટળી એટલે જામનગરવાસીઓ માણી શકશે મેળની મોજઃ તંત્ર કર્યો આ નિર્ણય
જામનગરઃ સૌરાષ્ટ્રમાં ખૂબ જ ધૂમધામથી ઉજવાતો સાતમ-આઠમનો તહેવાર વરસાદને કારણે લોકો ઉજવી શક્યા ન હતા. આ દિવસોનું સૌથી મોટુ આકર્ષણ મેળો હોય છે અને માત્ર બાળકો નહીં યુવાનીયાઓને પણ આ મેળામાં જવાનું ગમતું હોય છે, પણ ભારે વરસાદે મેળાની મજા…
- મનોરંજન
સારો છોકરો મળી જાય તો કાલે જ કરી લઉં પણ…, અભિનેત્રીએ જણાવ્યું કેમ લગ્ન નથી થઇ રહ્યા
બોલિવૂડ અભિનેત્રી અને હિમાચલ પ્રદેશના મંડીથી ભાજપની સાંસદ કંગના રનૌત હાલમાં ચર્ચામાં છે. અભિનેત્રી તેની આગામી ફિલ્મ ‘ઇમરજન્સી’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ દરમિયાન કંગનાએ પોતાના લગ્નના પ્લાનને લઈને મોટું નિવેદન આપ્યું છે. હાલમાં જ કંગના રનૌતે જાણીતા મીડિયા હાઉસના એક…
- મનોરંજન
આવી ગઈ છે દીપિકાની ડિલિવરી ડેટ, અભિનેત્રી આ તારીખે મમ્મી બને તેવી સંભાવના
બોલિવૂડનું પ્રેમી યુગલ માતા-પિતા બનવા જઈ રહ્યું છે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહના ઘરમાં ટૂંક સમયમાં ખુશીનો માહોલ જોવા મળશે. દીપિકા આ મહિને એટલે કે સપ્ટેમ્બરમાં તેના અને રણવીરના પહેલા બાળકને જન્મ આપશે. દીપિકા-રણવીરના બાળકની ડિલિવરી ડેટ જાહેર થઈ ગઈ…
- આમચી મુંબઈ
Mumbaiમાં આજે પ્રવાસીઓ નહિ લઇ શકે ગેટ વે ઓફ ઈન્ડિયાની મુલાકાત, જાણો કારણ
મુંબઈ : મુંબઈની(Mumbai) મુલાકાતે આવતા પ્રવાસીઓ રવિવારે ગેટવે ઓફ ઈન્ડિયાની મુલાકાત લઈ શકશે નહીં. આ પર્યટન સ્થળ રવિવારે લોકો માટે બંધ રાખવામાં આવ્યું છે. ગેટવે ઓફ ઈન્ડિયા રવિવારે સવારે 10.00 વાગ્યાથી આગામી આદેશ સુધી પ્રવાસીઓ માટે બંધ રહેશે. તેનું કારણ…
- નેશનલ
ઝારખંડ કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયામાં 10 લોકોના મોતનો ભાજપનો આક્ષેપ
રાંચી: ઝારખંડમાં કોન્સ્ટેબલ ભરતી પ્રક્રિયા(Jharkhand Constable Recruitment) દરમિયાન દોડમાં 10 ઉમેદવારોના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબત ભાજપ અધ્યક્ષ બાબુલાલ મરાંડીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે. બાબુલાલ મરાંડીએ એક્સ પર લખ્યું હતું કે હેમંત સોરેનની…
- આપણું ગુજરાત
ડેમના દુષિત પાણીના વિતરણથી ખાવડાના દસ ગામ કોલેરા ભયગ્રસ્ત જાહેર
ભુજ: પાણી પુરવઠા તંત્રના અધિકારીઓની ગુનાહિત બેદરકારીના કારણે બાંડી ડેમના દૂષિત પાણીને સ્વચ્છ કર્યાં વગર વિતરીત કરી દેવાતાં ચાર માસુમ ભુલકાંઓના મૃત્યુ થયાં બાદ દોડતા થયેલા જિલ્લાના આરોગ્ય તંત્રના પ્રસ્તાવના આધારે કલેક્ટર અમિત અરોરાએ ખાવડા પાસે આવેલા મોટી રોહાતડ અને…