- નેશનલ

ખૈરા બાદ પંજામાં ભાજપના વિધાનસભ્ય વિરુદ્ધ કાર્યવાહી, 6 રાજ્યોમાં દરોડા
પંજાબમાં કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ સિંહ ખૈરાની ધરપકડ બાદ હવે બીજેપી નેતા મનપ્રીત સિંહ બાદલ વિરુદ્ધ કાર્યવાહી તેજ થઈ ગઈ છે. પંજાબ વિજિલન્સ ટીમે 6 રાજ્યોમાં દરોડા પાડ્યા છે. પંજાબ ઉપરાંત વિજિલન્સ ટીમ હિમાચલ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ અને રાજસ્થાન પણ પહોંચી…
- નેશનલ

પંજાબ આપ અને કોંગ્રેસ વચ્ચેના મતભેદો રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યા
પંજાબમાં કોંગ્રેસના વિધાનસભ્યની ધરપકડની બાબતે કોંગ્રેસની પંજાબ યુનિટ અને આમ આદમી પાર્ટી વચ્ચેના મતભેદો હવે રાષ્ટ્રીય સ્તરે પહોંચી ગયા છે. વિધાનસભ્યની ધરપકડ અંગે પૂછવામાં આવતા, કોંગ્રેસના વડા મલ્લિકાર્જુન ખડગેએ ગુરુવારે કહ્યું હતું કે પક્ષ અન્યાય સહન કરશે નહીં અને જેઓ…
- નેશનલ

મણીપુરમાં ફરી હિંસા ભડકી: ઈમ્ફાલમાં ટોળાએ મુખ્ય પ્રધાનના પૈતૃક ઘરને નિશાન બનાવ્યું
મણીપુરમાં ફરી હિંસા ભડકી છે. ગુરુવારે રાત્રે રાજ્યની રાજધાની ઇમ્ફાલમાં મણિપુરના મુખ્ય પ્રધાન એન બિરેન સિંહના ખાલી પડેલા પૈતૃક ઘર પર ટોળાએ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ઘાટીમાં કડક સુરક્ષા વ્યવસ્થા હોવા છતાં આ ઘટના બની હતી. સુરક્ષા દળોએ હવામાં…
- નેશનલ

કાવેરી જળ વિવાદ મામલે આજે કર્ણાટક બંધ, બેંગલુરુમાં કડક સુરક્ષા બંદોબસ્ત
કાવેરી જળ વિવાદને મામલે કન્નડ સંગઠનોએ આજે શુક્રવારે કર્ણાટક બંધનું આહ્વાન કર્યું હતું, લોકો બંધને સમર્થન આપી રહ્યા છે. બંધને કારણે બિએમટીસી અને કેએસઆરટીસી બસ ટર્મિનલ પર સન્નાટો જોવા મળ્યો હતો. અધિકારીના જણાવ્યા પ્રમાણે બસોના સમયપત્રક અને રૂટમાં કોઈ ફેરફાર…
- નેશનલ

દિલ્હીમાં મોબ લિંચિંગ: પ્રસાદની ચોરીની આશંકાથી ટોળાએ યુવકની હત્યા કરી, છની ધરપકડ
દિલ્હીના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં મોબ લિન્ચિંગ ઘટના બની હતી. 26 સપ્ટેમ્બરે સવારે 4 થી 5 વાગ્યાની આસપાસ પ્રસાદની ચોરીની શંકામાં એક મુસ્લિમ સમુદાયના યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે. સુંદર નગરી વિસ્તારમાં લોકોના ટોળા દ્વારા નિર્દયતાથી માર મારવામાં આવતા ઈસાર અહેમદનું…
- નેશનલ

ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા એમ.એસ.સ્વામીનાથનનું 98 વર્ષની વયે અવસાન
ભારતમાં હરિયાળી ક્રાંતિના પ્રણેતા અને દેશના જાણીતા કૃષિ વૈજ્ઞાનિક એમએસ સ્વામીનાથનનું આજે નિધન થયું છે. તેમણે ચેન્નાઈમાં અંતિમ શ્વાસ લીધા. તેમનું 98 વર્ષની વયે અવસાન થયું. તેમને દેશમાં હરિયાળી ક્રાંતિના પિતા કહેવામાં આવે છે.પ્રોફેસર સ્વામીનાથન એક પ્રખ્યાત કૃષિ વૈજ્ઞાનિક હતા.…
- નેશનલ

ઉજ્જૈન રેપ કેસ: સગીરા સાથે બળાત્કાર કેસમાં ત્રણની ધરપકડ, પોલીસે કહ્યું લોકોએ બાળકીને મદદ કરી હતી
મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં સગીર બાળકી પર બળાત્કારના મામલામાં પોલીસે તપાસ બાદ ઘણા ખુલાસા કર્યા છે. પોલીસ અધિકારીઓનું પણ કહેવું છે કે લોકોએ પીડિતાની મદદ કરી હતી. તેને પૈસા, કપડાં અને ખાવાની વસ્તુઓ પણ આપી હતી. પીડિતાની હાલત હાલ ખતરાની બહાર…
- Uncategorized

‘ભારતની સંસદ અમારા નિશાના પર’ ખાલિસ્તાની આતંકવાદી પન્નુએ આપી ધમકી
કેનેડામાં રહેતા ખાલિસ્તાની આતંકવાદી અને શીખ ફોર જસ્ટિસ (SFJ) સંગઠનના વડા ગુરપતવંત સિંહ પન્નુએ ફરી એકવાર દિલ્હીમાં કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા પ્રયાસ કર્યા છે. દિલ્હીના ISBT વિસ્તારમાં પન્નુએ ફ્લાયઓવરની દીવાલો પર અને કેટલીક અન્ય જગ્યાઓ પર ખાલિસ્તાનના સમર્થનમાં સૂત્રો…
- નેશનલ

પંજાબ પોલીસે કોંગ્રેસ વિધાનસભ્ય સુખપાલ ખૈરાની ધરપકડ કરી
પંજાબ પોલીસે કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ ખૈરા પર મોટી કાર્યવાહી કરતા ધરપકડ કરી છે. પંજાબના ભુલથાથી કોંગ્રેસના વિધાનસભ્ય સુખપાલ ખૈરાની જલાલાબાદ પોલીસે આજે ગુરુવારે સવારે 6.30 વાગ્યે ધરપકડ કરી હતી.જલાલાબાદ પોલીસ આજે વહેલી સવારે ખૈરાના ધરપકડ કરવા માટે ચંદીગઢ સ્થિત તેમના…
- નેશનલ

દિલ્હીના જ્વેલરીના શોરૂમાંથી 25 કરોડ રૂપિયાના દાગીનાની ચોરી, દિવાલ તોડીને ઘુસ્યા તસ્કરો
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના જંગપુરા વિસ્તારમાં એક જ્વેલરી શોરૂમમાં તસ્કરોએ મોટી ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ દિવાલ તોડીને કરોડો રૂપિયાના ઘરેણાની ચોરી કરી હતી. ચોરીની આ ઘટના ભોગલ વિસ્તારમાં સ્થિત ઉમરાવ જ્વેલરની છે.જ્વેલરી શોરૂમની દિવાલમાં બાકોરું પાડીને તસ્કરોએ આ ઘટનાને અંજામ…









