- નેશનલ
પીએમ મોદીએ મેટ્રોમાં મુસાફરી કરી, બાળકોને આપી આ ભેટ
નવી દિલ્હી: 17મી સપ્ટેમ્બરના વડા પ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે ભારત સહિત દુનિયાભરમાંથી મોદીને લોકોએ શુભેચ્છાઓ આપી હતી, જેમાં દિલ્હી ખાતે અનેક યોજનાઓનું ઉદ્ઘાટન કર્યું હતું. 73મા જન્મદિવસે પીએમ મોદીએ આજે દિલ્હી મેટ્રોમાં પણ મુસાફરી કરીને આમ આદમી સહિત બાળકોને…
- નેશનલ
એર ઈન્ડિયાની મુંબઈ-લખનૌ ફ્લાઇટ ખરાબ હવામાનને કારણે 10 કલાક મોડી પડી
નવી દિલ્હી: એર ઈન્ડિયા એક્સપ્રેસે ઓપરેશન કારણોને ટાંકીને 16 સપ્ટેમ્બરે તેની મુંબઈથી લખનૌની ફ્લાઈટ AEX-2773ના પ્રસ્થાનમાં 10 કલાકનો વિલંબ કરતા પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો અને ટાટાની આ એરલાઇન્સ સામે સૂત્રોચ્ચાર કર્યા હતા.એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ AIX-2773 શનિવારે રાત્રે 9.19 વાગ્યે…
- સ્પેશિયલ ફિચર્સ
મન મોહી લેશે આ દિલ્હીનો રિક્ષાવાળો! માંજરી આંખોના કામણથી રાતોરાત ઇન્ટરનેટ પર થયો વાઇરલ
તમને પાકિસ્તાનનો પેલો દેખાવડો ચા વાળો યાદ છે? તે હતો તો ચા વાળો, પરંતુ તેના લુક્સ પર લોકો એટલા ફિદા થઇ ગયા કે જોતજોતામાં તે ઇન્ટરનેટ પર વાઇરલ થઇ ગયો. રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની જતા તેને મોડિલિંગની ઓફર પણ મળવા…
- નેશનલ
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે દેશમાં 23 નવી આર્મી શાળાઓ ખોલવાની મંજૂરી આપી…
નવી દિલ્હી: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સાકાર કરવા માટે કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આગામી સમયમાં લગભગ 100 નવી આર્મી શાળાઓ ખોલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે દેશમાં નવી આર્મી શાળાઓ ખોલવાની યોજના હેઠળ સરકારે એક મોટું પગલું…
- મહારાષ્ટ્ર
તમે પણ તો નથી ખાઈ રહ્યા ને નકલી પ્રસાદ?
શિરડીઃ હાલમાં વાર-તહેવારો ચાલી રહ્યા છે અને એમાં પણ બે દિવસ બાદ તો ગણેશોત્સવ આવી રહ્યો છે. બાપ્પાને નૈવદ્ય તરીકે પેંડાનો પ્રસાદ દેખાડવામાં આવે છે અને દર્શન કરવા આવતા મહેમાનોને પણ મિઠાઈ ખવડાવવામાં આવે છે. પરંતુ બજારમાંથી પેંડા કે મિઠાઈ…
- નેશનલ
આસામના સીએમ હિમંતાનો વિપક્ષ પર જોરદાર હુમલો
નવી દિલ્હી: ભારતના નકશામાં છેડછાડ કરીને ચીન ઘણીવાર ભારતના વિસ્તારને પોતાનો વિસ્તાર બતાવી ચૂક્યું છે. પરંતું આવી જ ભૂલ કોઇ વ્યક્તિ કરે ત્યારે કોઇ પણ ભારતીય આ સહન કરશે નહી અને આવું જ કંઇક કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કર્યું અને…
- સ્પેશિયલ ફિચર્સ
આજે છે કન્યા સંક્રાંતિ, આજે જ કરો આ કામ
હિંદુ ધર્મમાં સૂર્યની રાશિ પરિવર્તનને સંક્રાંતિ કહેવામાં આવે છે. સૂર્ય દર મહિને એક રાશિમાંથી બીજી રાશિમાં ગતિ (સંક્રમણ) કરે છે. આરીતે વર્ષમાં 12 વાર સંક્રાંતિ આવે છે. ધાર્મિક પરંપરા અનુસાર સંક્રાંતિને તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે લોકો તીર્થસ્થળોએ…
- નેશનલ
આજનું રાશિફળ (16-09-23): મિથુન, કર્ક અને સિંહ રાશિના લોકોના માન-સન્માનમાં થશે વૃદ્ધિ
મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આજનો દિવસ થોડો નબળો રહેવાનો છે. આજે કોઈ જૂની સમસ્યાને કારણે તમારી મુશ્કેલીમાં વધારો થઈ શકે છે. તમે આજે કોઈ પણ વ્યક્તિ માટે મનથી સારું વિચારશો, પણ લોકો એને તમારો સ્વાર્થ સમજી શકે છે.…