- મહારાષ્ટ્ર
RBIનો મોટો નિર્ણય! આ બેંક બંધ થશે
RBIએ અન્ય બેંકનું લાઇસન્સ રદ કર્યું છે. RBIએ નાસિક જીલ્લા ગિરણા સહકારી બેંક લિમિટેડનું બેંકિંગ લાઇસન્સ રદ કર્યું છે. કારણ કે બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા નથી. RBIએ આ જાણકારી આપી છે. ભારતીય રિઝર્વ બેંકે એક નિવેદનમાં જણાવ્યું…
- નેશનલ
આજનું રાશિફળ (27-09-23): કન્યાસ તુલા અને મીન રાશિના લોકોના તમામ પાસાં પડશે સીધા…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ આધ્યાત્મિકતામાં આગળ વધવા માટે અનુકૂળ છે. આજે તમને તમારા કોઈ કામમાં સફળતા મળશે, જેને કારણે તમારું મન પ્રસન્ન રહેશે. આજે ઘર-પરિવારમાં માહોલ ખુશનુમા રહેશે. તમને કામના સ્થળે કોઈપણ કામ માટે લોકોની પસંદગી કરવાનો મોકો…
- Uncategorized
શુભ ઘડી આયીઃ કચ્છી યુવકે ઘોડેસવારીમાં ભારતને અપાવ્યો ગોલ્ડ
હોંગઝોઉઃ એશિયન ગેમ્સમાં ત્રીજા દિવસે ભારતની ઘોડેસવારીની ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચી દીધો હતો. ચીનના હોંગઝોઉમાં રમાઇ રહેલા એશિયન ગેમ્સમાં ભારતની ઘોડેસવારીની ડ્રેસેજ ટીમે 41 વર્ષ બાદ ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો હતો. ઘોડેસવારીની ટીમમાં સુદીપ્તિ હજેલા, દિવ્યકીર્તિ સિંહ,…
- ઇન્ટરનેશનલ
તો શું અમેરિકા ડબલ સ્ટાન્ડર્ડ અપનાવી રહ્યું છે?
ઈસ્લામાબાદ: અમેરિકી રાજદૂત ડોનાલ્ડ બ્લોમની પીઓકેની મુલાકાતને લઈને પાકિસ્તાનમાં વિવાદ ઉભો કર્યો છે. અમેરિકાએ ફરી એકવાર ભારતને ઉશ્કેરવાનું કામ કર્યું છે. બ્લોમ ગયા વર્ષે પણ પીઓકેના ગિલગિટ બાલ્ટિસ્તાનમાં ગયા હતા અને ત્યારબાદ ભારતે તેનો વિરોધ કર્યો હતો. બ્લોમે પીઓકેને આઝાદ…
- આપણું ગુજરાત
સરકારે ખાલી કાગળ પર કાર્યવાહી કરી છે.. ગુજરાત હાઇકોર્ટે કેમ આમ કહ્યું?
ગુજરાતમાં છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચાનું કેન્દ્ર બનેલા રસ્તા પર રખડતા ઢોરના મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી યોજાઇ હતી. અનેક શહેરમાં અવારનવાર રસ્તા પર રખડતા ઢોરની અડફેટે વાહનચાલકો અને રાહદારીઓ આવી જાય છે અને ઇજાગ્રસ્ત થાય અથવા મૃત્યુ પામે છે, આ મામલે…
- નેશનલ
અયોધ્યામાં રામ મંદિરના દર્શન કરવા જશે કે નહીં રાહુલ ગાંધી?
અયોધ્યાઃ લોકસભાની ચૂંટણી માટે સત્તાધારી પાર્ટી રામ મંદિર નિર્માણ મુદ્દાને આગળ કરી રહી રહી છે, તેમાંય વળી આગામી વર્ષે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવશે. આ મંદિરના કાર્યક્રમમાં દેશના જાણીતા મહંતો, મહાનુભાવોને આમંત્રણ આપવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ…
- નેશનલ
લો બોલો, વડા પ્રધાને મંદિરની દાન પેટીમાં ફક્ત આટલા રૂપિયાનું દાન કર્યું…
ભીલવાડા: વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજથી નવ મહિના અગાઉ રાજસ્થાનના એક મંદિરમાં ગયા હતા ત્યારે તેમણે મંદિરની દાન પેટીમાં એક કવર નાખ્યું હતું. ત્યારે નવ મહિના બાદ આજે દાન પેટીમાં રહેલા દાનની ગણતરી કરવાની શરૂઆત કરી ત્યારે દાન પેટીમાંથી ખાસ…
- નેશનલ
હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુકમાં વિલંબ કેમ? સુપ્રીમનો કેન્દ્રને સવાલ
સુપ્રીમ કોર્ટે દેશભરની હાઇકોર્ટમાં ન્યાયાધીશોની નિમણુક માટે કેન્દ્ર સરકાર પર ફરી કડકાઇ દાખવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે તેઓ દર 10 દિવસમાં આ મામલા પર નજર રાખશે. છેલ્લા 10 મહિનામાં 80 નામોની ભલામણ કરવામાં આવી છે પરંતુ તેની નિમણુક…