- મહારાષ્ટ્ર
નાંદેડ મૃત્યકાંડ મામલે કોર્ટની ફટકાર તો વિપક્ષની સીબીઆઈ તપાસની માંગ
નાંદેડની સરકારી હોસ્પિટલમાં 48 કલાકમાં 31 દર્દીઓના મોતનો મામલો બોમ્બે હાઇકોર્ટ પહોંચ્યો છે. સમગ્ર મામલે તપાસ માટે સરકારે તપાસ સમિતિની રચના કરી હતી. પરંતુ રચનાના 5 દિવસ બાદ પણ તેનો રિપોર્ટ સરકાર સુધી પહોંચ્યો નથી. આ બધા વચ્ચે બોમ્બે હાઇકોર્ટે…
- ઇન્ટરનેશનલ
ભારતે પાકિસ્તાનને આ રમતમાં આપી કારમી હાર…
ભારતીય પુરૂષ ટીમે કટ્ટર હરીફ પાકિસ્તાનને 61-14થી હરાવી એશિયન ગેમ્સની કબડ્ડી ઈવેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે બે વખતની ભૂતપૂર્વ ચેમ્પિયન મહિલા ટીમે નેપાળને 61-17થી હરાવીને સતત ચોથી વખત ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જકાર્તા 2018 ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય…
- નેશનલ
તો શું ભારત મેડલમાં પણ સદી ફરકારશે…
ભારતનું એશિયન ગેમ્સમાં આ વખતે ઐતિહાસિક પ્રદર્શન રહ્યું છે. ત્યારે હાલમાં જે પણ ગેમ રમાવાની બાકી છે તેના પર પણ ભારતના ખેલાડીઓ મીટ માંડીને બેઠા છે. ત્યારે ભારત આ વર્ષે 100 મેડલ કન્ફર્મ કરે એવી સંભાવનાઓ લાગી રહી છે. અત્યાર…
- મનોરંજન
‘મિશન રાનીગંજ’ને બોક્સ ઓફિસ પર મળ્યો ઠંડો રિસ્પોન્સ
‘OMG-2’ની સફળતા બાદ અપેક્ષા તો એવી હતી કે ‘મિશન રાનીગંજ’માં અક્ષયકુમારને જોવા માટે લોકો તલપાપડ હશે, જો કે અભિનેતાની ફિલ્મને ધાર્યા મુજબનો રિસ્પોન્સ મળી રહ્યો નથી. આજે દેશભરના સિનેમાઘરોમાં ‘મિશન રાનીગંજ’ રિલીઝ થઇ છે. જો કે પહેલા દિવસે થિયેટરોમાં દર્શકોની…
- આમચી મુંબઈ
ગોરેગાંવ આગ દુર્ઘટનાના મૃતકો અને પીડિતોના પરિવારને સહાયની જાહેરાત…
મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈના ગોરેગાંવના ઉન્નત નગરમાં એસઆરએની જય ભવાની નામની 7 માળની ઈમારતમાં ભીષણ આગ લાગી હતી, આ ભીષણ આગમાં 8 લોકોના મોત થયા હતા જ્યારે 51 લોકો ઘાયલ થયા હતા. રાજ્યના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ દુર્ઘટના પર શોક…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિ પહેલા ઘરમાંથી કાઢી નાખો આ 5 વસ્તુઓ
હિંદુ કેલેન્ડર મુજબ, શારદીય નવરાત્રિ આસો મહિનાના શુક્લ પક્ષની પ્રથમ તિથિથી શરૂ થાય છે. આ વર્ષે શારદીય નવરાત્રિ 15 ઓક્ટોબરથી શરૂ થશે. ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે…
- મહારાષ્ટ્ર
Pune metro: પુણેના વિદ્યાર્થીઓ માટે ગુડ ન્યૂઝ: મેટ્રો આપશે ‘એક પુણે વિદ્યાર્થી પાસ’
પુણે: હવે વિદ્યાર્થીઓની મુસાફરીની ચિંતા મહદઅંશે દૂર થઇ છે. પુણે મેટ્રો દ્વારા હવે વિદ્યાર્થીઓને ખાસ પાસ આપવામાં આવનાર છે. પુણે મેટ્રો દ્વારા હાલમાં જ એક પુણે વિદ્યાર્થી પાસની જાહેરાત કરી છે. તેથી હવે વિદ્યાર્થીઓની મુસાફરી સહેલી બનશે. પુણે મેટ્રો શરુઆતમાં…
- ઇન્ટરનેશનલ
ભારત કોઇપણ સંજોગોમાં આટલા કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવા મક્કમ છે…
ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલા રાજદ્વારી તણાવ વચ્ચે ભારતીય વિદેશ મંત્રાલયે આજે એક સાપ્તાહિક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ સ્પષ્ટપણે કહ્યું કે ભારતની સરખામણીમાં કેનેડા પાસે નવી દિલ્હીમાં ઘણા વધુ રાજદ્વારીઓ છે.…