- આપણું ગુજરાત
‘રમે અમદાવાદ’ કે ‘ઠગે અમદાવાદ’? અમદાવાદમાં ગરબા ઇવેન્ટના નામે ખેલૈયાઓ સાથે છેતરપિંડી
નવલી નવરાત્રિના ત્રીજા નોરતે કેટલાક અમદાવાદીઓને ગરબા નાઇટનો કડવો અનુભવ થયો હતો. કેટલાક મીડિયા અહેવાલો મુજબ અમદાવાદના એસપી રિંગ રોડ વિસ્તારમાં ‘રમે અમદાવાદ’ નામથી ગરબા ઇવેન્ટ યોજાઇ હતી. આ ઇવેન્ટમાં ભાગ લેવા માટે જ્યારે ખેલૈયાઓ પહોંચ્યા ત્યારે ગરબાની જગ્યાએ સૂમસામ…
- નેશનલ
હવે અંજુ આવતા અઠવાડિયે ભારત આવશે…
પાકિસ્તાન ગયેલી અંજુના કેસમાં નવો વળાંક આવ્યો છે. અંજુ આ મહિનાના અંતમાં એટલે કે ઓક્ટોબર સુધીમાં ભારત પરત ફરશે. અંજુએ તેની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. અંજુએ જણાવ્યું હતું કે તે પોતાના બાળકો માટે ભારત પરત ફરી રહી છે.…
- ઇન્ટરનેશનલ
ગાઝામાં હોસ્પિટલ પર થયેલાં હુમલાનું કાળું સત્ય આવ્યું સામે
ગાઝાઃ ઈઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લાં કેટલાક દિવસોથી યુદ્ધ ફાટી નીકળ્યું છે અને દરમિયાન ગઈકાલે મોડી રાતે ગાઝા પટ્ટીની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 500 લોકોના મૃત્યુ થયા હતા. આ એરસ્ટ્રાઈક ઈઝરાલય દ્વારા કરવામાં આવી હોવાનો…
- ઇન્ટરનેશનલ
ખરેખર આ સત્ય છે, ગ્લોબલ હંગર ઈન્ડેક્સમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ભારત કરતાં આગળ…?
હંગર રેન્કિંગમાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા જેવા દેશોનો દેખાવ ભારત કરતા સારો, શું ખરેખર આ હકીક્ત છે કે પછી ભારતને નીચું દેખાડવા માટેનું કોઇ કાવતરું છે? ત્યારે કોઇપણના મગજમાં આ પ્રશ્ર્ન થાય કે શું આ સાચું હશે, કારણકે ભારત પાકિસ્તાન,…
- નેશનલ
તો શું AAP પર દારૂ કૌભાંડમાં કેસ નોંધાશે?
દિલ્હીમાં એક્સાઇઝ પોલિસી અને લિકર કૌભાંડના સંબંધમાં ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, સાંસદ સંજય સિંહની ધરપકડ કર્યા પછી, હવે એવું લાગે છે કે EDએ પોતાનો મોરચો આમ આદમી પાર્ટી તરફ વાળ્યો છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ તાજેતરમાં કોર્ટને જણાવ્યું…
- આમચી મુંબઈ
કોણે લગાવી મધ્ય રેલવેની ટ્રેનોને બ્રેક? ધસારાના સમયે ટ્રેનો મોડી પડતાં પ્રવાસીઓને હાલાકિ…
મુંબઈઃ મુંબઈમાં છેલ્લાં કેટલાક સમયથી પ્રદૂષણમાં વધારો થતાં અને હવાની ગુણવત્તા ખોરવાઈ જતાં વાતાવરણ ધૂંધળું થઈ ગયું હતું. જેને કારણે મધ્ય રેલવે પર ટ્રેનો મોડી પડી હતી અને નોકરી પર જઈ રહેલાં મુંબઈગરાને સવાર-સવારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.દેશની…
- સ્પેશિયલ ફિચર્સ
શરદ પૂર્ણિમામાં શું કરવું અને શું નહીં…
હિંદુ કેલેન્ડર અનુસાર અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસને શરદ પૂર્ણિમા કહેવામાં આવે છે. હિન્દુ ધર્મમાં શરદ પૂર્ણિમાના તહેવારનું વિશેષ મહત્વ છે. હિન્દુ કેલેન્ડર મુજબ આ વર્ષે શરદ પૂર્ણિમા 28 ઓક્ટોબરે ઉજવવામાં આવશે. એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે…
- નેશનલ
મુખ્ય પ્રધાન બનવા માટે લાલુ યાદવે મારા પતિની હત્યા કરી: મહિલા સાંસદનો ગંભીર આક્ષેપ
પટના: બિહારના પૂર્વ મૂખ્ય પ્રધાન અને રાષ્ટ્રીય જનતાદળના સર્વે સર્વા લાલૂપ્રસાદ યાદવ પર ભાજપના મહિલા સાંસદે ગંભીર આક્ષેપ કર્યો છે. બિહારના શિવહર લોકસભા મતદારસંઘના સાંસદ રમાદેવીએ લાલુપ્રસાદ યાદવની આકરી ટીકા કરતાં કહ્યું કે, લાલુપ્રસાદ યાદવે મુખ્ય પ્રધાન બનવા માટે મારા…
- સ્પેશિયલ ફિચર્સ
નવરાત્રિના પાંચમા દિવસે કરો સ્કંદ માતાની પૂજા અને મેળવો મનવાંચ્છિત ફળ
શાસ્ત્ર અને પુરાણોમાં જણાવ્યા અનુસાર જ્યારે રાવણ સીતાજીનું હરણ કરીને લંકા લઇ આવ્યાં ત્યારે સીતાજીને બચાવવા માટે રામે રાવણપર ચઢાઈ કરતાં પહેલા મા અંબાના નવ રૂપોની પૂજા કરી હતી. ત્યારથી જ નવરાત્રિમાં નવ દેવીઓની પૂજા કરવામા આવે છે. એ મુજબ…
- નેશનલ
તો શું પત્રકાર સૌમ્યા વિશ્વનાથનને આજે ન્યાય મળશે…
નવી દિલ્હી : 2008માં ટીવી પત્રકાર સૌમ્યા વિશ્વનાથનની હત્યાના કેસમાં સાકેત કોર્ટ આજે પોતાનો ચુકાદો આપશે. સૌમ્યા વિશ્વનાથનની હત્યા થયાને 15 વર્ષ થઈ ગયા છે, દક્ષિણ દિલ્હીના નેલ્સન મંડેલા રોડ પર તેની કારમાંથી તેની લાશ મળી આવી હતી. બચાવ અને…