- નેશનલ
ગંગા આરતીના સમયમાં કરાયો ફેરફાર
વારાણસીઃ કાશીમાં ગંગા નદીના કિનારે સાંજે કરવામાં આવતી માતા ગંગાની આરતી ઘણી લોકપ્રિયછે. દેશવિદેશથી લોકો ખાસ આ આરતીમાં ભાગ લેવા માટે અહીં પધારતા હોય છે. હવે આ ગંગા આરતી વિશે ખાસ સમાચાર આવ્યા છે. કાશીમાં વિશ્વ પ્રસિદ્ધ માતા ગંગા આરતીની…
- મહારાષ્ટ્ર
ફડણવીસે વડા પ્રધાન પાસે શું માગ્યું?: રાજ્યને દુકાળમુક્ત કરવા ૫૦,૦૦૦ કરોડની બે યોજના…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે મહારાષ્ટ્રના શિરડીમાં આવ્યા હતા, ત્યારે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે તેમની પાસેથી ₹ ૫૦,૦૦૦ કરોડની બે નદી જોડ યોજના માટે મદદ માંગી હતી.અહેમદનગરમાં સભાને સંબોધતા ફડણવીસે કહ્યું હતું કે લગભગ 50 ટકા…
- મહારાષ્ટ્ર
Maratha reservation: મરાઠવાડા ધ્રુજી ઉઠ્યું: મરાઠા અનામત મુદ્દે એક જ દિવસમાં ત્રણ યુવાનોએ કરી આત્મહત્યા
છત્રપતિ સંભાજીનગર: મરાઠા અનામતનો મુદ્દો હાલ ખૂબ જ ચર્ચામાં છે. આ મુદ્દે આખા રાજ્યમાં આંદોલનો થઇ રહ્યાં છે. ત્યારે છેલ્લાં કેટલાંય દિવસોથી મરાઠા અનામતની માંગણી સાથે કેટલાંક લોકોએ અંતિમ નિર્ણય લઇ આત્મહત્યા કરી છે. ત્યારે હાલમાં જ મરાઠવાડામાં એક જ…
- સ્પોર્ટસ
IPL 2024: IPLને ફરી મળશે દુબઈમાં આશરો
નવી દિલ્હીઃ વિશ્વની સૌથી ધનાઢ્ય ક્રિકેટ લીગ એટલે કે IPL (IPL-2024)ની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી ભારતમાં યોજાશે નહીં. આ અંગે એક મોટું અપડેટ સામે આવ્યું છે. હરાજી માટેની તારીખ પણ નક્કી કરવામાં આવી છે. આ માહિતી ભારતીય ક્રિકેટ કંટ્રોલ…
- મહારાષ્ટ્ર
અનેક રાજકીય આંદોલનોને કારણે ચર્ચામાં રહેનારા પૂર્વ કેન્દ્રીય પ્રધાન બબનરાવ ઢાકણેનું નિધન
નગર: સંઘર્ષશીલ નેતા, પોતાના અલાયદા આંદોલનો અને તેના પોઝિટિવ પરિણામોને કારણે કાયમ ચર્ચામાં રહેનારા પીઢ રાજકારણી અને પૂર્વ કેન્દ્રિય પ્રધાન બબનરાવ ઢાકણેનું ગઇ કાલે રાત્રે સારવાર દરમીયના નિધન થયું છે. તેઓ 87 વર્ષના હતાં. શુક્રવારે બપોરે તેમના મૂળ ગામ પાગોરી…
- સ્પોર્ટસ
ધોનીએ IPLમાં પોતાના ભવિષ્ય અંગે આપ્યું મોટું અપડેટ
જાણીતા ભારતીય કેપ્ટન કુલ એમ એસ ધોનીએ પોતાના ઘૂંટણની ઇજા અને 2024માં ચેન્નઇ સુપર કિંગ્સની સાથે ઇન્ડિયન પ્રિમીયર લીગ (આઇપીએલ)માં પોતાની વાપસી પર એક મહત્વપૂર્ણ અપડેટ આપ્યું છે. ઘૂંટણની ઇજાથી ત્રસ્ત ધોનીએ ચેન્નઇ સુપર કિંગ્સને આઇપીએલ-2023માં ટાઇટલ અપાવ્યું હતું અને…