- સ્પેશિયલ ફિચર્સ
મંગળવારે હનુમાનજીને આ વસ્તુઓ અર્પણ કરો
ધાર્મિક શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન હનુમાનની પૂજા કરવાથી વ્યક્તિના જીવનમાંથી પરેશાનીઓ, રોગો, ભય અને દોષ દૂર થાય છે. સનાતન ધર્મમાં મંગળવારનો દિવસ રામ ભક્ત હનુમાનજીને સમર્પિત છે અને આ દિવસે તેમની વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે. હનુમાનજીની કૃપા…
- આમચી મુંબઈ
પ્રદૂષણની ગંભીર સ્થિતિઃ ટૂંક સમયમાં કેન્દ્રીય ટીમ મુંબઈ આવશે
મુંબઈ: મુંબઈના બગડતા એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI)ની ગંભીર નોંધ લેતા, કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય (MOEFC)ના અધિકારીઓની એક ટીમ ટૂંક સમયમાં જ મુંબઇમાં સ્થિતિનો અભ્યાસ કરવા માટે મુંબઈની મુલાકાત લેશે.MoEFCના સંયુક્ત સચિવ નરેશ પાલ ગંગવારેએ જણાવ્યું હતું કે…
- સ્પોર્ટસ
પાકિસ્તાનના ક્રિકેટરને એ પોસ્ટ કરવાનું પડ્યું ભારે, ડિલીટ કરવાની આપી સલાહ, અને…
નવી દિલ્હી: એક તરફ ભારે જહેમત બાદ પાકિસ્તાની ટીમ માંડ માંડ વર્લ્ડ કપમાં પોતાનું અસ્તિત્વ ટકાવી શકી છે, અને બીજી તરફ ટીમના સ્ટાર બેટર મોહમ્મદ રિઝવાન પોતાના શતક બાદ કરેલા ટ્વિટને પગલે હજુસુધી વિવાદોમાં ફસાયેલો છે. પાકિસ્તાની મીડિયાનું સાચું માનીએ…
- ઇન્ટરનેશનલ
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો તેમની ભારત વિરોધી ગતિવિધિઓ કરવામાંથી ઊંચા નથી આવી રહ્યા. તેમણે શોસિયલ મિડીયા પર એવો મેસેજ શેર કર્યો કે આપણે જેયારે કોઇ ખરાબ ભાષા બોલીએ છીએ કે સાંભળીએ છીએ ત્યારે તેની નિંદા કરવી જોઈએ. અને આ…
- નેશનલ
અંતરાત્મા ઢંઢોળવાની જરૂર’, બિલને મંજૂરી આપવામાં વિલંબને પગલે સુપ્રીમે રાજ્યપાલોને કરી ટકોર
પંજાબના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત દ્વારા વિધાનસભામાં પસાર થઇ ચુકેલા ખરડાને મંજૂરી આપવામાં થઇ રહેલા વિલંબને પગલે રાજ્ય સરકાર તરફથી દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે રાજ્યપાલોએ તેમના અંતરાત્મા ઢંઢોળવો જોઇએ. મામલો સુપ્રીમ…
- સ્પોર્ટસ
આજની મેચમાં બનશે આ નવો રેકોર્ડ…
નવી દિલ્હી: સોમવારે વર્લ્ડ કપ 2023માં એક મોટો રેકોર્ડ બને તેવો વિશ્ર્વાસ દરેક ક્રિકેટ રસીયાઓને છે. આજે ટુર્નામેન્ટની 38મી મેચમાં બે એશિયન ટીમો બાંગ્લાદેશ અને શ્રીલંકા (બાંગ્લાદેશ vs શ્રીલંકા) એકબીજા સામે ટકરાશે. આજની મેચમાં જ્યારે પણ કોઇ ખેલાડી સિક્સ મારશે…
- નેશનલ
નિઠારી કાંડના આરોપીને નિર્દોષ જાહેર કરવા સામે CBI જશે સુપ્રીમ કોર્ટ!
નવી દિલ્હીઃ સીબીઆઈએ 2006માં નિઠારીમાં આશરે 19 પીડિતો, મહિલાઓ અને નાના બાળકોની ભયાનક હત્યા સંબંધિત કેસોમાં નોઈડાના રહેવાસી સુરિન્દર કોલીને નિર્દોષ જાહેર કરવાના અલાહાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવાનો નિર્ણય લીધો છે.ગયા મહિને હાઈકોર્ટની ડબલ બેન્ચે 42 વર્ષીય કોલીને 12 કેસમાં અને…
- નેશનલ
પંજાબના મોગામાં થયો ભયાનક અકસ્માત, ઘટનાસ્થળ પર જ કારમાં બેઠેલા તમામ મુસાફરોના મૃત્યુ…
મોગા: પંજાબના મોગા જિલ્લામાં આજે જોરદાર માર્ગ અકસ્માત થયો છે. સવારે કાર અને ટ્રક સામસામે અથડાયા હતા. અકસ્માત એટલો ખતરનાક હતો કે પાંચ યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. આ દુર્ઘટના આજે સવારે…
- મનોરંજન
આ મહિને લગ્ન કરશે બોલીવુડનો ફેમસ એક્ટર!
આ વર્ષે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક પ્રેમી પંખીડાઓ લગ્ન બંધનમાં બંધાઇ ગયા છે. કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા પછી સ્વરા ભાસ્કરએ લગ્ન કરી લીધા છે. તાજેતરમાં, પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન થયા હતા, જેમાં રાજકારણ અને ફિલ્મ ઉદ્યોગના અનેક સ્ટાર્સ સાક્ષી બન્યા…