- આમચી મુંબઈ
નવા વર્ષથી શિલફાટા ખાતે ટ્રાફિકજામથી મુક્તિ મળી શકે…
મુંબઈઃ કલ્યાણ ખાતે આવેલા શિલફાટા રોડ નજીકના પલાવા વિસ્તારના ફલાયઓવર બ્રિજ (એફઓબી), ઐરોલી-કટાઈ એલિવેટે રોડનું કામકાજ હવે અંતિમ તબક્કામાં પહોચી ગયું છે. આ માર્ગના અનેક કામકાજ પૂરા થતાં અમુક રસ્તાઓને 2024ના જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી ખુલ્લા મૂકવામાં આવે એવી શક્યતા છે.નવા…
- સ્પેશિયલ ફિચર્સ
100 વર્ષ બાદ રચાયો છે સમસપ્તક રાજયોગ, ત્રણ રાશિના લોકોને મોજા હી મોજા…
વેદિક જ્યોતિષમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ચોક્કસ ગ્રહ અમુક ચોક્કસ સમય પર ગોચર કરે છે અને આ ગોચરને કારણે શુભ અને અશુભ યોગનું નિર્માણ થાય છે એ વાત તો આપણે બધા જ જાણીએ છીએ. આજે આપણે અહીં આવા જ…
- મનોરંજન
30,000 છોકરીઓ લગ્ન કરવા તૈયાર હતી બોલીવૂડના આ એક્ટર સાથે…
હેડિંગ વાંચીને ચકરાઈ ગયા ને કે ભાઈ આખરે કોણ છે આ એક્ટર કે જેની સાથે આટલી બધી છોકરીઓ લગ્ન કરવા તૈયાર છે? તો ભાઈ તમારા આ લગ્નનો જવાબ છે બી-ટાઉનના ગ્રીક ગોડ તરીકે ઓળખાતો એક્ટક રીતિક રોશન.જી હા, રીતિક રોશને…
- ટોપ ન્યૂઝ
રિઝર્વ બેંકની મોટી કાર્યવાહી!, આ બેંકનું લાયસન્સ કર્યું રદ
ભારતીય રિઝર્વ બેંકે સોમવારે એક બેંક સામે મોટી કાર્યવાહી કરી અને તેનું લાઇસન્સ રદ કર્યું. જે બેંકનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે તે શંકરરાવ પૂજારી નૂતન નગરી સહકારી બેંક લિમિટેડ, કોલ્હાપુર, મહારાષ્ટ્ર છે.બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીની ક્ષમતા ન…
- ટોપ ન્યૂઝ
‘આવુ જ શાણપણ રાખશો તો વધુ નુકસાન સહન કરવા તૈયાર રહો’
નવી દિલ્હીઃતાજેતરની વિધાન સભાની ચૂંટણીમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપની જંગી બહુમતીથી જીત મળ્યા બાદ ભાજપ હવે વધુ આક્રમક બન્યું છે. પાંચ રાજ્યની વિધાન સભાની ચૂંટણીમાં ચાર રાજ્યમાં કોંગ્રેસની કારમી હાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ વિરોધી શક્તિઓ પર…
- મહારાષ્ટ્ર
વાવાઝોડાની માઠી અસર! દક્ષિણથી આવનારી ટ્રેન રદ, તિરુપતિમાં ફસાયા મુસાફરો
નાગપૂર: મિગઝોમ વાવાઝોડાને કારણે રેલ સેવા અને વિમાન સેવા પર માઠી અસર થઇ છે. આ વાવાઝોડાને કારણે દક્ષિણથી આવનારી ટ્રેનો રદ કરવામાં આવી છે. જેને કારણે તિરુપતિમાં મુસાફરો ફસાઇ ગયા છે. આ મુસાફરોમાં સૌથી વધુ મહારાષ્ટ્રના લોકો છે.મિગઝોમ વાવાઝોડાને કારણે…
- ઇન્ટરનેશનલ
ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા બાદ આ શું કરતાં જોવા મળ્યો ધોની?
મહેન્દ્ર સિંહ ધોનીએ ક્રિકેટજગતમાં સચિન તેંડુલકર બાદ સૌથી વધુ ચર્ચાતું તેમ જ લોકપ્રિય નામ અને ચહેરો છે. જ્યારે કેપ્ટન ફૂલ માહીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી ત્યારે તેના ફેન્સ ખૂબ જ દુઃખી થયા હતા અને તેના ફેન્સ હવે તેને એક…
- નેશનલ
સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે આંગણવાડીઓ હવે બાળકોને ફકત ભણાવશે જ નહિ પરંતુ….
નવી દિલ્હી: ભારતમાં ઘણા સમયથી બાળકોને આંગણવાડીમાં મોકલવામાં આવે છે. ત્યારે બાળકોને આંગણવાડીમાં પ્રૌષ્ટિક આહાર મળી રહે અને બાળકો આંગણવાડીમાં આવીને બાળકો એકબીજા સાથે ભળી શકે તે માટે કેન્દ્ર સરકાર પૂરતા પ્રયત્નો કરી રહી છે. ત્યારે કેન્દ્રીય મહિલા અને બાળ…
- આપણું ગુજરાત
ગીરનાર પરિક્રમા બાદ સફાઈ અભિયાન: 50 ટન કચરો એકઠો કરાયો, 40% માવાના રેપર
રાજકોટ: જૂનાગઢમાં દર વર્ષે દેવ દિવાળીના દિવસે આયોજિત થતી ગિરનાર પર્વતની પવિત્ર પરિક્રમામાં લાખો શ્રધાળુઓ આવતા હોય છે. આ વર્ષે 24 થી 28 નવેમ્બર સુધી પરિક્રમા યોજાઈ હતી. આ વર્ષે પરિક્રમા પૂર્ણ થઇ ગઈ છે, પરિક્રમાના રૂટ પર ઠેર ઠેર…