- નેશનલ
…તો બંધ થઇ શકે છે એશિયાનું સૌથી મોટું કાપડ બજાર, વેપારીઓએ કેમ આપી આવી ધમકી?
નવી દિલ્હી: પૂર્વ દિલ્હીના ગાંધીનગરમાં વેપારીઓએ રવિવારે ઉગ્ર આંદોલન કર્યુ હતું. પાલિકા દ્વારા નક્કી કરવામાં આવેલ માપદંડ કરતાં વધારાના કચરાને ઉપાડવા માટે પાલિકાએ એમસીડી યુઝર ચાર્જ લગાવ્યો છે. પાલિકાના આ નિર્ણયના વિરોધમાં વેપારીઓએ કાપડ બજાર બંધ કરવાની ચીમકી આપી હતી.આ…
- ટોપ ન્યૂઝ
સુપ્રીમ કોર્ટના આ પાંચ જજોએ સંભળાવ્યો 370ની કલમનો ચુકાદો…
નવી દિલ્હી: જમ્મુ-કાશ્મીરમાં કલમ 370ની માન્યતાને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બંધારણીય બેંચે ચુકાદો આપ્યો હતો. ચુકાદો આપનાર સુપ્રીમ કોર્ટના પાંચ ન્યાયાધીશોમાં જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો…
- નેશનલ
વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી 13 યુવતીઓ ભાગી જતા ઉઠ્યા કેન્દ્ર પર સવાલો….
સોલન: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાણુમાં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી 13 છોકરીઓ ભાગી ગઈ હતી. આ ઘટના બાદ કેન્દ્રમાં ખળભળાટ મચી ગયો હતો. શોધખોળ બાદ તમામ યુવતીઓને બચાવીને પાછી લાવવામાં આવી હતી. જો કે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.સોલન જિલ્લાના…
- ટોપ ન્યૂઝ
Article 370: જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના કેન્દ્રના નિર્ણયને સુપ્રીમ કોર્ટની લીલી ઝંડી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ દ્વારા સોમવારે મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. સીજેઆય ડિવાય ચંદ્રચૂડે કહ્યું કે, જમ્મુ-કાશ્મીરભારતનું જ અંગ છે. એનું કોઇ આંતરિક સાર્વભૌમત્વ નથી.5, ઓગષ્ટ 2019ના દિવસે મોદી…
- આમચી મુંબઈ
બોમ્બે હાઈ કોર્ટે મેહુલ ચોક્સીની અરજીને ફગાવી દીધી…
મુંબઈ: બોમ્બે હાઈ કોર્ટે ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને પડકારી અરજીને ફગાવી દીધી હતી. મેહુલ ચોક્સી પર પંજાબ નેશનલ બેંકમાંથી 14,500 કરોડ રૂપિયાની ઉચાપત કરવાનો આરોપ છે. આથી EDએ પોતાની અરજીમાં મેહુલને ભાગેડુ આર્થિક અપરાધી જાહેર કરવાની માંગ કરી હતી.ચોક્સીએ…
- ઇન્ટરનેશનલ
પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ અને આતંકવાદી મોહિઉદ્દીનનું પાકિસ્તાનમાંથી અપહરણ
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અજ્ઞાત બંદૂકધારીઓના કારનામા ચાલુ જ છે. આ ક્રમમાં હવે જૈશ-એ-મોહમ્મદના મુખ્ય આતંકવાદી અને કુખ્યાત 2019 પુલવામા આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ મોહિઉદ્દીન ઔરંગઝેબ આલમગીરનું પાકિસ્તાનના હાફિઝાબાદથી ‘અજાણ્યા’ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે. આ ઘટના ડેરા હાજી ગુલામમાં ફેમિલી ફંક્શન…
- નેશનલ
I.N.D.I.A ગઠબંધનની બેઠક આગામી દસ દિવસમાં યોજાય તેવી શક્યતા…
નવી દિલ્હી: I.N.D.I.A ગઠબંધનની બેઠક માટે હજુ સુધી કોઈ તારીખો નક્કી થઇ નથી. જો કે છેલ્લા ઘણા સમયથી .N.D.I.A ગઠબંધનમાં બેઠક યોજાવા પર ચર્ચાઓ ચાલી રહી છે પરંતુ હજુ સુધી તારીખોની જાહેરાત કરવામાં આવતી નથી. અહેવાલ અનુસાર .N.D.I.A ગઠબંધનની બેઠક…
- ટોપ ન્યૂઝ
કારગિલ યુદ્ધનો વિરોધ કરવા બદલ પીએમ પદ પરથી હટાવી દેવામાં આવ્યો
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફે શનિવારે જણાવ્યું હતું કે તેમને એવું લાગતું હતું કે ભારત સહિત પડોશી દેશો સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે. તેમણે કારગિલનો વિરોધ કર્યો હતો. જનરલ પરવેઝ મુશર્રફે કારગિલના વિરોધ માટે 1999માં તેમને સરકારમાંથી…
- નેશનલ
કેનેડામાં બેસીને રાજસ્થાનમાં કરણી સેનાના પ્રમુખની હત્યાનો કારસો આ રીતે રચાયો હતો….
જયપુર: કરણી સેનાના પ્રમુખની હત્યાના મામલે એક નવો ખૂલાસો થયો છે. આ કેસની તપાસ કરી રહેલ પોલીસના મત મુજબ કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિહંની હત્યાના કાવતરાને કેનેડામાં રહેતાં ગેંગસ્ટરે રચી હતી. જેને રાજસ્થાનમાં અંજામ આપવામાં આવ્યો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાન્ચે…
- નેશનલ
રાજસ્થાનમાં કોંગ્રેસની હાર પર મંથન ચાલુ, રાહુલ ગાંધીએ જણાવ્યું કે ક્યાં થઇ ભૂલ
રાજસ્થાન સહિત હિન્દી બેલ્ટમાં કૉંગ્રેસની હારથી પક્ષ ચિંતામાં આવી ગયો છે. આ હારે ઇન્ડિયા ગઠબંધનના રથ પર સવાર કૉંગ્રેસને વિચારવા મજબૂર કરી દીધી છે. આવતા વર્ષએ લોકસભાની ચૂંટણી છે અને તે સમયે પણ જો આવી જ હાલત રહેશે તો કૉંગ્રેસ…