- સ્પોર્ટસ
પીસીબી (PCB)ની ઇચ્છા છે કે વર્લ્ડ કપ માટે આ કૅરિબિયન લેજન્ડ પાકિસ્તાનની ટીમના મેન્ટર બને
કરાચી: પાકિસ્તાનની મેન્સ ક્રિકેટ ટીમ આગલા બે ટી-20 વર્લ્ડ કપમાં અનુક્રમે સેમિ ફાઇનલ અને ફાઇનલમાં પહોંચી એ માટે તેઓ ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઓપનર મૅથ્યૂ હેડનના આભારી છે, પણ હવે આગામી જૂનના ટી-20 વર્લ્ડ કપ માટે તેમના ક્રિકેટ બોર્ડની કંઈક જુદી જ…
- આમચી મુંબઈ
પૂર્વ ઉપનગરના આ વિસ્તારોમાં શુક્રવારથી શનિવાર ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગોરેગામ-મુલુંડ લિંક રોડના કામમાં અડચણરૂપ બની રહેલી ૧,૨૦૦ મિલીમીટર વ્યાસની પાઈપલાઈનને અન્ય સ્થળે ખસેડવામાં આવવાની છે. આ કામ શુક્રવારથી શનિવાર સુધી ચાલવાનું છે. તેથી ૨૪ કલાક દરમિયાન મુલુંડથી વિક્રોલી વિસ્તારમાં પાણીપુરવઠો બંધ રહેશે. આ પણ વાંચો :…
- નેશનલ
ઈન્ડી ગઠબંધન લોકોને જાતી, ધર્મમાં વિભાજિત કરીને દેશમાં લૂંટ ચલાવવા માગે છે: યોગી આદિત્યનાથ
(અમારા પ્રતિનિધિ તરફથી)બલરામપુર (ઉત્તર પ્રદેશ): ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે મંગળવારે એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન દેશને ધર્મ અને જાતીના નામ પર વિભાજિત કરીને લૂંટવાની યોજના બનાવી રહ્યું છે.આદિત્યનાથે ઉપરોક્ત નિવેદન લોકસભાની શ્રાવસ્તી મતદારસંઘમાં બલરામપુર ખાતે પ્રચારસભામાં…
- આમચી મુંબઈ
થાણેમાં ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રહેશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: પાણીની પાઈપલાઈનનુંં સમારકામ હાથ ધરવામાં આવવાનું હોવાથી થાણે મહાનગરપાલિકા વિસ્તારમાં ગુરુવારથી શુક્રવાર સુધી ૨૪ કલાક માટે પાણીપુરવઠો બંધ રાખવામાં આવવાનો છે.મહારાષ્ટ્ર ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કૉર્પોરેશન તરફથી જે વિસ્તારમાં પાણીપુરવઠો કરવામાં આવે છે તે વિસ્તારમાં ૨૪ કલાક માટે પાણી…
- નેશનલ
ઈન્ડી ગઠબંધનના પાપ સાથે દેશ પ્રગતિ કરી શકે નહીં: મોદી
(અમારા પ્રતિનિધિ તરફથી)મહારાજગંજ/મોતીહારી (બિહાર): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો આક્ષેપ કર્યો હતો કે ઈન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણનું રાજકારણ અને વિકૃત સનાતન ધર્મ વિરોધી વિચારધારાની સાથે છે અને તેથી તેઓ દેશની પ્રગતિ કરી શકશે નહીં. કોમવાદ, જાતીવાદ અને વંશવાદી રાજકારણ…
- નેશનલ
ભાજપને પાંચ તબક્કામાં 310 બેઠક મળી ગઈ છે: અમિત શાહ
(અમારા પ્રતિનિધિ તરફથી)સંબલપુર (ઓડિશા): લોકસભાની ચૂંટણીના પાંચ તબક્કા પૂરા થયા એટલામાં ભાજપે 310 બેઠકો જીતી લીધી છે એવો દાવો કરતાં ભારતના ગૃહપ્રધાન અમિત શાહે મંગળવારે ઓડિશાના લોકોને અપીલ કરી હતી કે ઓડિશાને બાબુ-રાજમાંથી મુક્તિ આપો અને ભાજપને કેન્દ્ર અને રાજ્ય…
- આમચી મુંબઈ
ભાજપે ચૂંટણી પંચની મદદ લઇને કરાવ્યું આ કામઃ રોષે ભરાયેલા ઉદ્ધવ ઠાકરેનો આક્ષેપ
મુંબઈ: ધીમી ગતિએ થયેલા મતદાન બાબતે પોતાનો રોષ ઠાલવતા શિવસેના(ઉદ્ધવ ઠાકરે જૂથ)ના વડા ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચને જવાબદાર ઠેરવ્યું હતું. તેમણે ચૂંટણી પંચ પર પક્ષપાતનો આરોપ મૂકતા કહ્યું હતું કે સવારથી જ મતદારોમાં સારો મતદાન કરવા માટે સારો ઉત્સાહ હતો…
- આપણું ગુજરાત
12 જ્યોતિર્લિંગની સાયકલ યાત્રા પર નિકળેલા ગુજરાતના વૃધ્ધનું હાર્ટ એટેકથી મોત, MPના ગુનામાંથી મળી લાશ
અમદાવાદ: ગુજરાતના 71 વર્ષીય વતની મહેન્દ્ર સિંહ પરમાર સાયકલ પર 12 જ્યોતિર્લિંગોની યાત્રા પર નિકળ્યા હતા. આ દરમિયાન રવિવારે (19 મે)ના રોજ મધ્ય પ્રદેશના ગુનામાં રસ્તાની એક બાજુ મૃત હાલતમાં મળી આવ્યા હતા. રાહદારીઓએ તેમને હોસ્પિટલ પહોંચાડ્યા જ્યાં ડોક્ટરોએ તેમને…
- આમચી મુંબઈ
મોંઘીદાટ ગાડી પૂરપાટ ઝડપે ચલાવનારા બેને કચડી નાંખનારા સગીર વિશે મુખ્ય પ્રધાને શું કહ્યું?
મુંબઈ: પુણેમાં 17 વર્ષીય ટીનેજરે પૂરપાટ ઝડપે ગાડી દોડાવી અકસ્માત કર્યો અને તેમાં બે જણના મૃત્યુ થયા એ ઘટનામાં આરોપી સગીર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાનું પુણેના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.ઉલ્લેખનીય છે કે રવિવારે વહેલી સવારે…
- સ્પેશિયલ ફિચર્સ
June સુધી બંને હાથે પૈસા ભેગા કરશે આ ચાર રાશિના લોકો, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
વૈદિક જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની પોત-પોતાની એક આગવી વિશેષતા હોય છે અને દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર ગોચર કરે છે. ધન અને વૈભવના દાતા શુક્રએ 19મી મેના સ્વરાશિ એટલે કે વૃષભ પ્રવેશ કર્યો છે. અહીંયા તમારી જાણ કે આ…