- આપણું ગુજરાત
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી હજુ અટવાઈ; ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ પણ હવે ક્યારે થશે ચૂંટણી ?
ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ગોરંભે ચડી ચૂકી છે. જો કે હાલ હવે ચોમાસા બાદ રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય તેવા સંકેતો મળી રહ્યા છે. હાલ સુધી ઓબીસી અનામતના મુદ્દે આ ચૂંટણીઓ થઈ શકી નહોતી અને આથી…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડની જ્વાળા સરકારને વધારે દઝાડે તે પહેલા સૂચિત નવા નિયમો જાહેર
ગુજરાતમાં કેટલાક વર્ષોથી કોઇ મોટી ઘટના બન્યા પછી તંત્રની પોલ ખૂલ્યા બાદ જાગતી સરકાર આવી ઘટનાઓ નિવારવા અને જવાબદારો સામે પગલા ભરી શકાય તેવી નિયમો અને ઝૂંબેશો હાથ ધરતી રહી છે. સુરતમાં તક્ષશિલા અગ્નિકાંડ બાદ કોરોના કાળમાં હોસ્પિટલોમાં આગ લાગવાની…
- નેશનલ
બોલો, ‘NEET’ના કોચિંગ માટે લાતુરમાં છે હજાર કરોડનું માર્કેટ
લાતુરઃ ગેરરીતિ અને પેપર-ફૂટવાના કથિત કિસ્સાઓથી ઘેરાયેલી ‘NEET‘ પરીક્ષાની તૈયારી કરવા માટે દેશભરમાંથી હજારો વિદ્યાર્થીઓ દર વર્ષે લાતુર આવે છે. ત્યાં ટ્યુશન ક્લાસની સાથે સાથે હોસ્ટેલ, રેસ્ટોરાં, લોન્ડ્રી જેવા ધંધાનું બજાર પણ ખીલ્યું છે જેનું ટર્નઓવર એક હજાર કરોડ સુધી…
- આમચી મુંબઈ
મોંમાં કાગળનો ડૂચો ભરી નવ વર્ષના,પુત્રની હત્યા: પિતાની ધરપકડ
થાણે: નશામાં ચૂર પિતાએ નવ વર્ષના પુત્રના મોંમાં કાગળનો ડૂચો ભરી તેની મારી નાખ્યો હોવાની આંચકાજનક ઘટના થાણે જિલ્લાના કસારા નજીક બની હતી. આ પ્રકરણે પોલીસે હત્યાનો ગુનો નોંધી પિતાની ધરપકડ કરી હતી.પોલીસ કંટ્રોલ રૂમના અધિકારીએ જણાવ્યું હતું કે ઘટના…
- સ્પોર્ટસ
T20 World Cup: નવજોત સિધ્ધુની દૃષ્ટિએ ટી-20 વર્લ્ડ કપ જીતવા માટે ભારત નહીં, પણ આ ટીમ સૌથી વધુ ફેવરિટ છે
ન્યૂ યૉર્ક: ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને અમેરિકા તથા વેસ્ટ ઇન્ડિઝમાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપમાં કૉમેન્ટરી આપી રહેલા નવજોત સિંહ સિધ્ધુ (Navjot Singh Sidhu)એ એક ટીમનું નામ આપ્યું છે જે તેની દૃષ્ટિએ બેસ્ટ છે અને આ વિશ્ર્વ કપ જીતવા માટે…
- નેશનલ
સંસદનું સત્ર 24 જૂનથી ત્રીજી જુલાઈ સુધી
નવી દિલ્હી: 18મી લોકસભાનું પ્રથમ સત્ર 24 જૂનથી ત્રીજી જુલાઈ દરમિયાન આયોજિત કરવામાં આવ્યું છે, જેમાં તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ કરાવવામાં આવશે, એમ સંસદીય બાબતોના પ્રધાન કિરણ રિજિજુએ જણાવ્યું હતું.સત્રના પહેલા ત્રણ દિવસમાં નવા ચૂંટાયેલા સભ્યોને શપથ ગ્રહણ…
- નેશનલ
એક તરફ કાશ્મીરમાં આતંકી હુમલાઓ અને બીજી તરફ કાશ્મીર પંડિતો કેમ જઈ રહ્યા છે કાશ્મીર ?
નવી દિલ્હી: હાલ ભારતનું ઉત્તરનું રાજ્ય જમ્મુ કાશ્મીર આતંકી હુમલાઓથી હચમચી ગયું છે. રાજ્યના કઠુઆ, રિયાસી અને ડોડામાં આતંકી હુમલાઓ થઈ રહ્યા છે અને તેમ ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. તાજેતરમાં જ રિયાસીમાં યાત્રિકોની બસ પર આતંકી હુમલો થયો…
- નેશનલ
PM મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોનું ઘૃણાસ્પદ કૃત્ય, ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમા તોડી
ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીના આમંત્રણ પર, વડા પ્રધાન નરેન્દ્ર મોદી 50મી G7 સમિટમાં ભાગ લેવા આવતીકાલે એટલે કે 13 જૂને ઈટાલી જવા રવાના થશે. પીએમ મોદીની મુલાકાત પહેલા ખાલિસ્તાન સમર્થકોએ કારસ્તાન કર્યું હતું. ખાલિસ્તાન સમર્થકોએ ઈટાલીમાં મહાત્મા ગાંધીની પ્રતિમાને…
- મનોરંજન
રામાયણ માટે દારૂ છોડનારા રણબીરના હાથમાં જોવા મળ્યો ડ્રિંકનો ગ્લાસ, ભડક્યા લોકો
એનિમલ ફિલ્મમાં ધમાલ મચાવ્યા બાદ હવે રણબીર કપૂર તેની આગામી ફિલ્મ રામાયણ માટે ચર્ચામાં છે. રણબીરની ફિલ્મની લોકો આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. એવા પણ અહેવાલો આવ્યા હતા આ ફિલ્મમાં અભિનય કરવા માટે રણબીર પણ ઘણો ધાર્મિક થઇ ગયો છે.…
- મનોરંજન
હેં…Sonakshi Sinhaએ પહેલેથી જ લગ્ન કરી લીધા છે? તો પછી 23 જૂને શું થવાનું છે?
કોઈપણ બોલીવૂડ સ્ટારના લગ્ન કે છૂટાછેડાની વાત આવે એટલે જાતજાતના તર્કવિતર્ક થયા વિના રહે નહીં. ખાસ કરીને જ્યારે સ્ટાર કે તેનો પરિવાર ખુલીને વાત ન કરે તો ગોસિપ કરનારાઓને છૂટ્ટો દોર મળી જાય. આવું જ કંઈક શત્રુધ્ન સિન્હાની દીકરી અને…