- મનોરંજન
‘Thappad’કાંડ બાદ સાંસદ, અભિનેત્રી Kangana Ranaut શાંતિની શોધમાં આ ક્યાં પહોંચી?
હિમાચલ પ્રદેશના મંડીથી લોકસભાની ચૂંટણી-2024માં જિત મેળવીને અભિનેત્રીમાંથી સાંસદ બનેલી કંગના રનૌત (Bollywood actress and newly appointed mp Kangana Ranaut) કોઈમ્બતુર ખાતે આવેલા સદગુરુના આશ્રમ પહોંચી હતી. એક્ટ્રેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ફોટો શેર કર્યા હતા. આ ફોટોમાં કંગના…
- આપણું ગુજરાત
Rajkot: ભૂલકાંઓ યુનિફોર્મ-સ્કૂલબેગ સાથે તૈયાર, પણ સ્કૂલો જ બંધ
રાજકોટઃ વેકેશન સૌને ગમતું હોય છે, પરંતુ વેકેશન પૂરું થાય એટલે સ્કૂલે જવાનું જરૂરી પણ છે અને માતાપિતા આની તૈયારી વેકેશનથી જ કરતા હોય છે. ગુજરાત સહિત રાજકોટમાં આજથી નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે આજે નવા શૈક્ષણિક સત્રના…
- સ્પેશિયલ ફિચર્સ
Life Insurance Policy સરેન્ડર કરવા પર વધુ પૈસા મળશે, IRDAIનો નિર્ણય
જીવન વીમા કંપનીઓના ગ્રાહકો માટે સારા સમાચાર છે. જો કોઈ ગ્રાહક પોલીસીને ખરીદવાના થોડા મહિનાઓ બાદ તેને રદ કરવાનું નક્કી કરે છે તો હવે તેને વીમા કંપની પાસેથી વધુ પૈસા મળશે. ઇન્શ્યોરન્સ રેગ્યુલેટર IRDAIએ જીવન વીમા પોલિસી માટેની સ્પેશિયલ સરેન્ડર…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડઃ સરકાર-તપાસ સમિતિ પર કૉંગ્રેસના ગંભીર આરોપ, 25મીએ રાજકોટ બંધનું એલાન
અમદાવાદઃ રાજકોટમાં થયેલા અગ્નિકાંડવી જવાળાઓ હજુ શમી નથી. સરકાર કોઈને ન છોડવાની વાત કરી રહી છે, પરંતુ કૉંગ્રેસના સતત આક્ષેપો થઈ રહ્યા છે કે સરકારે સમગ્ર ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયત્ન કર્યો છે અને તપાસ સમિતિ પાસેથી પણ પીડિયોને કે જાહેર…
- નેશનલ
આજનું રાશિફળ (13-06-24): મેષ, ધનુ અને કુંભ રાશિના જાતકોને આજે થશે Financial Benefits…
આ રાશિના જાતકો માટે આજે નાણાંનું રોકાણ કરવા માટે શ્રેષ્ઠ રહેશે. તમે તમારા કાર્યમાં મોટી સફળતા પ્રાપ્ત કરશો. પારિવારિક સંબંધો જાળવી રાખો. તમે તમારા નવા કાર્યની શરૂઆત કરશો. વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષાની તૈયારી પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, પરંતુ તેમના…
- આમચી મુંબઈ
સંસદસભ્યો છીનવાઈ જવાના ડરથી એનડીએ સરકારની સ્થિરતા પર વિપક્ષ સવાલ ઉઠાવે છે: કેન્દ્રીય પ્રધાન પ્રતાપરાવ જાધવ
મુંબઈ: કેન્દ્રની સરકારના પ્રધાન અને શિવસેનાના નેતા પ્રતાપરાવ જાધવે બુધવારે એવો દાવો કર્યો હતો કે વિપક્ષને પોતાના સંસદસભ્યો છોડીને જતા રહેશે એવો ડર લાગી રહ્યો હોવાથી તેઓ એનડીએની કેન્દ્ર સરકારની સ્થિરતા અંગે અફવાઓ ફેલાવી રહ્યા છે.તેમણે કહ્યું હતું કે એનડીએ…
- મહારાષ્ટ્ર
ફડણવીસના નાગપુરમાં નિવાસસ્થાનની સુરક્ષામાં વધારો
નાગપુર: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નાગપુરમાં આવેલા નિવાસસ્થાનની આસપાસ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે પ્રિ-પેઈડ ઈલેક્ટ્રિક મીટર લગાવવાના વિરોધમાં સ્થાનિક સંગઠન દ્વારા બુધવારે આ પરિસરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હોવાનું સત્તાવાળાઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.રાજ્યના ઊર્જા…
- મનોરંજન
બાન્દ્રામાં ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર: સલમાન-અરબાઝ ખાનનાં નિવેદન નોંધાયાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાનના બાન્દ્રા સ્થિત નિવાસસ્થાન બહાર 14 એપ્રિલની વહેલી સવારે કરાયેલા ગોળીબારના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે અભિનેતા સલમાન અને તેના ભાઈ અરબાઝ ખાનનાં નિવેદન નોંધ્યાં હતાં. અભિનેતાઓનાં નિવેદન આ કેસમાં ધરપકડ કરાયેલા છ આરોપી વિરુદ્ધ…
- સ્પોર્ટસ
ભારતીય ઑલરાઉન્ડરે લંડનમાં કરાવી સર્જરી, ત્રણ મહિના નહીં રમે
લંડન: ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ આઇપીએલમાં રમ્યા પછી આઠ-દસ દિવસમાં ટી-20 વર્લ્ડ કપ માટે અમેરિકા પહોંચી ગયા, પરંતુ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુર (Shardul Thakur)ની યોજના કંઈક જુદી જ હતી. તેણે પગમાં સર્જરી કરાવવાની હતી જે તેણે લંડન જઈને કરાવી છે.32 વર્ષના શાર્દુલની…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રની સરકારી શાળાઓમાં મધ્યાહ્ન ભોજનનું મેનુ બદલાશે, જાણો સરકારનો નવો નિયમ
મુંબઈ: મહારાષ્ટ્રની સરકારી શાળાઓ (Maharashtra Government School)માં પીરસવામાં આવતા મધ્યાહન ભોજનમાં હવે હંમેશ મુજબ ખીચડી અથવા દાળ-ભાત નહીં પીરસાય. ત્રણ-કોર્સની નવી ભોજન યોજના બનાવવા માટે 15 જેટલી નવી પૌષ્ટિક વાનગીઓ નક્કી કરવામાં આવી છે, જેમાં ચોખા, દાળ અને શાકભાજી સાથે…