- નેશનલ
ત્રિપુરા સરકારે સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કર્યો
અગરતલાઃ ત્રિપુરા સરકારે ભયંકર પૂર પછી સમગ્ર રાજ્યને કુદરતી આપત્તિગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કર્યો છે. આપદામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા અને સંપત્તિઓને મોટા પાયે નુકસાન થયું હતું. આ જાણકારી એક અધિકારીએ ગુરૂવારે આપી હતી.રાહત, પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન વિભાગના સચિવ…
- આમચી મુંબઈ
પત્નીને બચાવવા પતિએ પણ ખાડીમાં ઝંપલાવ્યું
મુંબઈ: દંપતી વચ્ચે થયેલા વિવાદમાં પત્નીએ વર્સોવા ખાડીમાં કૂદકો મારતાં તેને બચાવવા પતિએ પણ ઝંપલાવ્યું હતું. સ્થાનિક રહેવાસીઓએ પતિને બચાવી લીધો હતો, જ્યારે પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલી પત્નીની શોધ ચલાવાઈ રહી છે.પોલીસના જણાવ્યા મુજબ ઘટના ગુરુવારની સવારે 9 વાગ્યાની આસપાસ…
- આમચી મુંબઈ
પુત્રીની જાતીય સતામણી: વૃદ્ધ પિતા વિરુદ્ધ ગુનો
થાણે: થાણેમાં પુત્રીની કથિત જાતીય સતામણી કરવા પ્રકરણે પોલીસે 64 વર્ષના પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.ફરિયાદમાં 18 વર્ષની યુવતીએ આક્ષેપ કર્યો હતો કે પાંચમી જુલાઈએ ઘરમાં એ એકલી હતી ત્યારે પિતાએ તેની સાથે શારીરિક સંબંધ માટે દબાણ કર્યું હતું, એમ…
- મનોરંજન
હવે વિકી કૌશલ અને કેટરિનાના ઝઘડા બહાર આવ્યા, જાણો શું છે મામલો?
ફિલ્મી કલાકારોના ઘરોમાં વિખવાદ થતા હોય છે, પરંતુ એ બહુ ચર્ચામાં આવતા નથી. ગુજરાતીમાં કહેવાયું છે કે વાસણ હોય તો ખખડે ખરા, પણ એવું પણ બોલીવુડમાં બનતું હોય છે. તાજેતરમાં ફિલ્મ ઈન્ડ્સ્ટ્રીના પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ ચર્ચામાં…
- આમચી મુંબઈ
Ganesh Festival: PoPની મૂર્તિઓ પર પ્રતિબંધ, પણ ધીરે ધીરે…
મુંબઈ: પર્યાવરણ માટે અત્યંત નુકસાનકારક એવા પીઓપી(પ્લાસ્ટર ઑફ પેરિસ)ના ઉપયોગ પર લગામ મૂકવા માટે ગણેશોત્સવ દરમિયાન પીઓપીની મૂર્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ગણેશોત્સવનો વ્યાપ, મોટી ગણેશમૂર્તિઓ અને Ganeshotsavના તહેવાર પર આધાર રાખી જેનો જીવનનિર્વાહ ચાલે છે તેવા મૂર્તિકારોની…
- આપણું ગુજરાત
રાજકોટમાં માનસિક બીમાર માતાની પુત્રએ હત્યા કરી સ્ટેસ્ટ મૂક્યું “કિલ ટુ માય મોમ – લોસ માય લાઈફ”
રાજકોટ: આપણે માતા અને પુત્રના પ્રેમના કિસ્સાઓ અને અમર કથાઓ સાંભળી છે પરંતુ રાજકોટના એક કિસ્સાએ માતા અને પુત્રના શર્મસાર કરી દીધો છે. જ્યાં એક પુત્રએ પોતાની માનસિક વિકલાંગ માતાને ગળાફાંસો દઈને મોતને ઘાટ ઉતારી દીધા બાદ માતાની સાથેનો એક…
- આપણું ગુજરાત
અમદાવાદમા ઉત્પાદક પાસેથી સ્ટાન્ડર્ડ માર્ક વગરના 6000 થી વધારે રમકડાંઓં જપ્ત
ભારતીય માનક બ્યુરોના, અમદાવાદ શાખા કાર્યાલય અધિકારીઓ દ્વારા આઈએસઆઈ (ISI) માર્ક વિનાના રમકડાં બનાવાની માહિતીના આધાર પર તારીખ 28.08.2024ના રોજ અમદાવાદ સ્થિત મેસર્સ મહાજનિક ઉદ્યોગ, સર્વે નંબર 1039, પ્લોટ નંબર 95 થી 99, વારાહી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ભાવડા, તાલુકા દસ્ક્રોઇ, અમદાવાદ…
- મનોરંજન
Salman Khanની આ હાલત જોઈને ફેન્સને થઈ ચિંતા. પૂછ્યું આ શું થઈ ગયું?
બોલીવૂડના સુપરસ્ટાર અને ત્રણ ખાનમાંથી સુપર સ્ટાર એવા Salman Khanની ફેન ફોલોઈંગ એકદમ તગડી છે અને તેઓ જ્યાં પણ જાય છે ત્યાં લોકો એને ભાઈજાન ભાઈજાન કહીને બોલાવતા થાકતા નથી. પરંતુ હાલમાં જ એક ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચેલા સલમાન ખાનની…
- મહારાષ્ટ્ર
આવતીકાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રમાં: વિધાનસભા ચૂંટણી પહેલા શું આપશે સૌગાદ?
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શુક્રવારે મહારાષ્ટ્રનાં મુંબઈ અને પાલઘરની મુલાકાત લેશે. પ્રધાનમંત્રી સવારે 11 વાગ્યે મુંબઈમાં જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ (જીએફએફ) 2024ને સંબોધન કરશે. ત્યાર બાદ બપોરે લગભગ 1:30 વાગે પ્રધાનમંત્રી પાલઘરમાં સિડકો મેદાનમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન…
- આમચી મુંબઈ
દહિસરમાં 14 વર્ષની સગીરાનો વિનયભંગ: આરોપી 36 કલાકમાં પ્રયાગરાજમાં પકડાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દહિસરમાં દુકાનેથી ખરીદી કરી ઘરે જઈ રહેલી 14 વર્ષની સગીરાનો કથિત વિનયભંગ કરી ફરાર થઈ ગયેલા આરોપીને પોલીસે 36 કલાકમાં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતેથી પકડી પાડ્યો હતો.એમએચબી કૉલોની પોલીસે ધરપકડ કરેલા આરોપીની ઓળખ મોહમ્મદ જીશાન મોહમ્મદ મુસ્લિમ…