- અમદાવાદ
કચ્છમાં ન્યુમોનિયાથી 8 ના મોત; અમદાવાદમા ડેંગ્યુથી 3 બાળકી સુરતમાં 1 નું મોત
ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગત 25 ઓગસ્ટે ગુજરાત કચ્છમાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો આ પહેલા પણ કચ્છમાં સાંબેલાધાર વરસાદ પડ્યા બાદ જળ જમાવ રહયા પછી હજુ પણ બે દિવસ ભારે વરસાદની ગુજરાતમાં આગાહી વચ્ચે કચ્છ સહિત…
- આપણું ગુજરાત
રવિવારે તરણેતરમાં સરકાર – ‘હૈયું હણાઈ ને જશે તણાઇ, જોબનના રેલામા, મેળામાં’
ગુજરાતનાં મેળાઓ ભારતીય સભ્યતા અને સંસ્કૃતિનું અભિન્ન અંગ છે, જે આપણી પરંપરાઓ, ખાણીપીણી, રહેણીકરણી અને વારસાનું પ્રતિનિધિત્વ કરે છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના તરણેતર ગામમાં યોજાતો તરણેતરનો મેળો ગુજરાતની જીવંત સંસ્કૃતિ અને પરંપરાઓનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. ચાર દિવસ ચાલનારા…
- નેશનલ
અથ શ્રી ભાગવત કથા: ‘કોઈ પણ પોતે ભગવાન બની ગયા’ -સંઘ સુપ્રિમોના કોના પર વાકબાણ ?
હરિયાણાની વિધાનસભા ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને મહારાષ્ટ્રમાં ગણપતિ ઉત્સવ પછી ચૂંટણીની દૂદૂંભી વાગવાની ઉતેજના પ્રવતી રહી છે ત્યારે સંઘ સુપ્રીમો મોહનરાવ ભાગવતનું એક નિવેદન,સ્પસ્ટ કરે છે કે ભાજપ અને સંઘ વચ્ચે બધુ બરાબર નથી. જેની વિપરીત અસર મહારાષ્ટ્ર…
- નેશનલ
આજનું રાશિફળ (07-09-24): મિથુન, કર્ક અને ધન રાશિના જાતકોને Ganesh Chaturthiનો દિવસ કરાવશે ધનલાભ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત રહેવાનો છે. આજે તમારે લાભની તકો પર પૂરેપૂરું ધ્યાન આપવું પડશે, તો જ તમે તમારા દેવાને ઘણી હદ સુધી ઘટાડવામાં સફળ થશો. તમારે કોઈ કામના કારણે અચાનક પ્રવાસ પર જવું પડી શકે છે.…
- મનોરંજન
દીપિકા અને રણવીર પહોંચ્યા સિદ્ધિ વિનાયક મંદિરે, તસવીરો વાઇરલ
મુંબઈ: ન્યુ એજ અભિનેત્રીઓમાંની મોટાભાગની અભિનેત્રીઓ હવે ગૃહસ્થી માંડી ચૂકી છે અને કામ કરવાની સાથે સાથે તે પત્નીધર્મ નિભાવી સંસારમાં સુખેથી આગળ પણ વધી રહી છે. આલિયા ભટ્ટ હોય, અનુષ્કા શર્મા હોય કે પછી દિપીકા પાદુકોણ, આ બધી જ અભિનેત્રીઓ…
- ભુજ
ભુજમાં નેપાળી સમાજના તીજના કાર્યક્રમમાં નશો કરેલા શખ્સોએ ઉત્પાત મચાવતાં ચકચાર
ભુજ: કેવડા ત્રીજના તહેવારની પૂર્વસંધ્યાએ ભુજ શહેરના સર્કિટ હાઉસ સામે આવેલા ટાઉનહોલમાં નેપાળીઓ અને પરપ્રાંતીય લોકો દ્વારા યોજવામાં આવેલા સાંસ્કુતિક કાર્યક્રમમાં કેટલાક શખ્સો દ્બારા શરાબના નશામાં ધૂત બનીને ચાલુ કાર્યક્રમ વચ્ચે ઉત્પાત કરવાનો ચોંકાવનારો બનાવ બહાર આવતાં ભારે ચકચાર પ્રસરી…
- નેશનલ
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માતમમાં 12 લોકોના મોત: મૃત્યુઆંક વધવાની શક્યતા
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો છે. અહી મેક્સ અને રોડવેઝની બસ વચ્ચે ટક્કર થતાં સર્જાયેલ ભયાનક અકસ્માતમાં 12 લોકોના મોત થયા છે જ્યારે અન્ય લોકોની હાલત ગંભીર છે. વિગતો અનુસાર મેક્સ કારમાં લગભગ 30 લોકો મુસાફરી…
- નેશનલ
કેન્દ્ર સરકારે સિક્કિમ માટે રૂ. ૪૦૦ કરોડના પ્રોજેક્ટને મંજૂરી આપી
ગંગટોક: સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમ સિંહ તમંગે આજે જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વીય ક્ષેત્રના વિકાસ મંત્રાલય (ડોએનઇઆર)એ રાજ્ય સરકાર માટે રૂ. ૪૦૦ કરોડના વિવિધ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતા તમંગે સિક્કિમ માટે વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવા બદલ…
- મહારાષ્ટ્ર
ફક્ત નસીબવાન હોવાથી ચાલતું નથી, રસ્તા પર ઉતરવું પડે છે: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ઉદ્ધવ ઠાકરેની ટીકા કરી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેની આકરી ટીકા કરી હતી અને કહ્યું હતું કે ફક્ત નસીબવાન હોવાથી ચાલતું નથી, તેને જાળવી રાખવા માટે રસ્તા પર પણ ઉતરવું પડે છે. તેમણે એમ પણ…