- આમચી મુંબઈ
લોઅર પરેલમાં કારે બાઈકને ટક્કર મારતાં યુવકનું મોત: બે જખમી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોઅર પરેલમાં સિગ્નલ પાસે વળાંક લેનારી બાઈકને કારે ટક્કર મારતાં બાઈકસવાર યુવકનું મૃત્યુ થયું હતું, જ્યારે બે જણ ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે કાર ડ્રાઈવરને તાબામાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.એન. એમ. જોશી માર્ગ પોલીસના જણાવ્યા…
- આમચી મુંબઈ
યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકનારા યુવાને બિલ્ડિંગના આઠમા માળેથી પડતું મૂક્યું
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: યુપીએસસીની પરીક્ષા પાસ ન કરી શકનારા કચ્છી લોહાણા સમાજના યુવાને હતાશામાં બિલ્ડિંગના આઠમા માળેથી કૂદકો મારી કથિત આત્મહત્યા કરી હોવાની ઘટના થાણેમાં બની હતી. પોલીસને મૃતકના ઘરમાંથી સુસાઈડ નોટ મળી આવી હતી, જેમાં તેણે પરિવારના સભ્યોની માફી…
- નેશનલ
ગણેશ પંડાલમાં ડીજે પર ડાન્સને લઇને બે પક્ષો વચ્ચે ખેલાયો ખૂની ખેલ, ત્રણના મોત
દુર્ગ (છત્તીસગઢ): છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગણેશ પંડાલમાં ડીજે પર ડાન્સ કરવાને લઇને બે જૂથો વચ્ચે થયેલી હિંસક અથડામણમાં ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો, પોલીસે આ જાણકારી આપી હતી.અહીંના એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું…
- આમચી મુંબઈ
મુંબઈમાં 69 કુદરતી અને 204 કૃત્રિમ જગ્યાએ વિસર્જનની વ્યવસ્થા સાથે પાલિકા સજ્જ
મુંબઈઃ શહેરમાં ગણેશોત્સવ લઈને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશને આ વર્ષે મહત્તમ વિવિધ સુવિધાઓ પૂરી પાડી છે. બૃહન્મુંબઈ મહાનગર પાલિકાએ અનંત ચતુર્દશીના રોજ શ્રી ગણેશ મૂર્તિના વિસર્જન માટે વિશેષ તૈયારીઓ કરી છે.મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી, એડિશનલ મ્યુનિસિપલ કમિશનર (પૂર્વ ઉપનગરો) ડૉ. અમિત…
- ઇન્ટરનેશનલ
પાકિસ્તાનમાં ઉથલપાથલના સંકેતઃ ઇમરાન ખાનની મુક્તિ માટે પાર્ટીએ કરી આ જાહેરાત
ઇસ્લામાબાદઃ પાકિસ્તાનની રાજધાનીમાં આજે જેલમાં બંધ પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી દ્વારા તેમની મુક્તિ માટે સરકાર પર દબાણ લાવવા માટે આયોજિત રેલી પહેલા તણાવનો માહોલ રહ્યો હતો. ઈમરાન ખાનની ૫ ઓગસ્ટ ૨૦૨૩ના ધરપકડ થયા બાદથી જેલમાં છે.પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ(પીટીઆઇ)ની રેલી…
- મહારાષ્ટ્ર
‘શરદ પવારને સમજવા માટે 100 જન્મ લેવા પડશે’: હવે આવું કોણ બોલ્યું?
મુંબઈ: ઉદ્ધવ ઠાકરે જૂથના રાજ્યસભાના સાંસદ તેમ જ ઉદ્ધવ ઠાકરેના ખૂબ જ વિશ્વાસુ મનાતા સંજય રાઉતે એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ-શરદચંદ્ર પવાર) સુપ્રીમો શરદ પવારની પ્રશંસા કરી હતી અને સાથે જ નાયબ મુખ્ય પ્રધાન દેવન્દ્ર ફડણવીસ સામે નિશાન સાધ્યું હતું.સંજય રાઉતે ફડણવીસની…
- નેશનલ
મણિપુરમાં હિંસાની ઘટનાઓ બાદ રાજ્યપાલને મળ્યા CM, મેમોરેન્ડમ સોંપ્યું
ઇમ્ફાલઃ મણિપુરના મુખ્ય પ્રધાન એન. બિરેન સિંહ આજે તેમની કેબિનેટ મંત્રીઓ સાથે રાજ્યપાલ લક્ષ્મણ પ્રસાદ આચાર્યને મળ્યા હતા અને એક મેમોરેન્ડમ સુપરત કર્યું હતું, એવું રાજભવને એક નિવેદનમાં જણાવ્યું હતું. બેઠક દરમિયાન 20થી વધુ વિધાનસભ્ય ઉપરાંત સિંહની સાથે વિધાનસભાના સ્પીકર…
- આમચી મુંબઈ
10 વર્ષ પહેલાંના યુવાનની હત્યાના કેસમાં ચાર જણનો નિર્દોષ છુટકારો
થાણે: આરોપીઓને ગુના સાથે જોડતા પુરાવા અપૂરતા હોવાની નોંધ કરી થાણેની સેશન્સ કોર્ટે 10 વર્ષ અગાઉના યુવાનની હત્યાના કેસમાં ચાર જણને નિર્દોષ જાહેર કર્યા હતા.એડિશનલ સેશન્સ જજ ડી. એસ. દેશમુખે પુરાવાના અભાવે ભારતીય દંડ સંહિતાની કલમ 302 અને 201 હેઠળ…
- મહારાષ્ટ્ર
દગડુશેઠના પંડાલમાં હજારો મહિલાઓએ રચ્યો આ ઈતિહાસ, જોઈ લો વીડિયો
પુણે: મહારાષ્ટ્રના પુણે શહેરના પ્રસિદ્ધ શ્રીમંત દગડુશેઠ ગણપતિ પંડાલમાં રવિવારે સવારે લગભગ 35,000થી 40,000 મહિલાએ ભગવાન ગણેશને સમર્પિત સંસ્કૃત ગ્રંથ ‘અથર્વશીર્ષ’ના મંત્રોચ્ચાર હતા. શનિવારથી 10 દિવસના ગણેશ મહોત્સવનો પ્રારંભ થયો છે. પરંપરાગત પોશાકમાં સજ્જ મહિલાઓ વહેલી સવારે પંડાલમાં એકઠી થઈ…
- આમચી મુંબઈ
તલાસરીમાં બેરહેમીથી પીટાઈ કરી વૃદ્ધની હત્યા: દંપતી સહિત ત્રણની ધરપકડ
પાલઘર: તલાસરીમાં લાંબા સમયથી ચાલતા વિવાદમાં બેરહેમીથી પીટાઈ કરવાને કારણે વૃદ્ધનું મૃત્યુ થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધી દંપતી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી.ઘોલવડ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે શુક્રવારની સાંજે બનેલી ઘટનામાં ગજાનન દાવનેનું મૃત્યુ થયું હતું. પાલઘર…