- ભુજ
તાંત્રિક વિધિના બહાને નખત્રાણાના દંપતી પાસેથી સાધુએ કરી પોણા ત્રણ લાખની ઉચાપત
ભુજ: કચ્છના નખત્રાણા તાલુકાના ઐતિહાસિક લાખિયાવીરા ગામ ખાતે એક અજાણ્યા સાધુએ તેના બે સાગરીતો સાથે મળીને ધાર્મિક વિધિ કરવાના બહાને 74 હજાર 700 ની કિંમતના ઘરેણાં અને પાછળથી ઉછીના બે લાખ રૂપિયા મેળવીને એક નિઃસંતાન યુગલ સાથે છેતરપિંડી આચરતાં ભારે…
- આપણું ગુજરાત
રાજ્યમાં પાણીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા :ચિંતાનું કોઈ કારણ નથી:આરોગ્યમંત્રી
આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં વરસાદની પ્રવર્તમાન સ્થિતિની પગલે પામીજન્ય અને વાહક જન્ય રોગોની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી.ડેન્ગ્યુ, મેલેરીયા , ચિકનગુનીયા જેવા વાહક જન્ય અને અન્ય પાણીજન્ય રોગોની સમગ્રતયા પરિસ્થિતિનો વિગતવાર તાગ મેળવીને વિભાગને જરૂરી સૂચનો કર્યા હતા.આ બેઠકમાં સમગ્ર…
- મહારાષ્ટ્ર
ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ: પ્રિન્સિપાલ સહિત ત્રણ સામે ગુનો
રત્નાગિરિ: કોળંબે ખાતે મુળયે હાઇ સ્કૂલ એન્ડ જુનિયર કોલેજની ત્રણ વિદ્યાર્થિનીનો વિનયભંગ કરવાના આરોપસર સંસ્થાના અધ્યક્ષ, તેના પુત્ર અને પ્રિન્સિપાલ સામે પોક્સો (પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ) એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.સંસ્થાની લાઇબ્રેરિયને આ પ્રકરણે રત્નાગિરિ શહેર પોલીસ…
- આમચી મુંબઈ
રોક શકો તો રોક લોઃ બેસ્ટની Bus પકડવા માટે જોઈ લો મુંબઈગરાઓની રઝળપાટ…
મુંબઈઃ આર્થિક પાટનગર મુંબઈની સૌથી મોટી હાડમારી લોકલ ટ્રેનનો પ્રવાસ છે, જ્યારે બીજા ક્રમે મુંબઈની લાઈફલાઈન ગણાતી બેસ્ટની બસમાં પણ ટ્રાવેલ કરવાનું પ્રવાસીઓ માટે ક્યારેક મુશ્કેલીજનક પુરવાર થાય છે.ક્યારેક અચાનક લાગતી બસમાં આગ હોય કે રસ્તા પરના અકસ્માત કે પછી…
- આમચી મુંબઈ
સપ્ટેમ્બરમાં પ્રોપર્ટી માર્કેટને લાગ્યું ગ્રહણ, વેચાણમાં શા માટે થયો ઘટાડો, જાણો?
મુંબઈ: છેલ્લા દોઢ વર્ષથી મુંબઈમાં જોરદાર પ્રોપર્ટી (Real Estate)નું વેચાણ થઇ રહ્યું હતું, પરંતુ સપ્ટેમ્બરમાં અચાનક બ્રેક લાગી હોઇ ૯,૧૬૭ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ૧૦,૬૯૪ પ્રોપર્ટીનું વેચાણ થયું હતું. તેની સરખામણીમાં આ વર્ષે સમાનગાળા દરમિયાન ૧૯…
- આમચી મુંબઈ
ગુજરાત પછી હવે મહારાષ્ટ્રને મળી શકે છે વંદે મેટ્રો ટ્રેન, આ ટવિન શહેરમાં દોડાવી શકાય…
પુણે: ભારતીય રેલવે મહાનગરોને જોડવા માટે વંદે મેટ્રો શરુ કરી છે, જેમાં અગાઉ ગુજરાતમાં વંદે મેટ્રો ટ્રેન શરુ કરવામાં આવ્યા પછી હવે મહારાષ્ટ્રને આ ટ્રેનની સુવિધા મળી શકે છે. ‘વંદે ભારત’ એક્સ્પ્રેસ બાદ દેશના પ્રમુક શહેરોમાં ઇન્ટરસિટી ‘વંદે મેટ્રો’ દોડશે.દેશમાં…
- નેશનલ
કાશીમાં સાંઇ મંદિરને લઈને વિવાદ: તમામ મંદિરોમાંથી હટાવાઇ મૂર્તિ
વારાણસી: કાશીના મંદિરોમાં સાઈ પ્રતિમાને લઈને ચાલી રહેલા વિવાદમાં હવે નવો વળાંક આવી રહ્યો છે. કેન્દ્રીય બ્રાહ્મણ સભાના વિરોધ બાદ કાશીના મંદિરોમાંથી સાંઈ બાબાની પ્રતિમાઓ હટાવવામાં આવી રહી છે. અત્યાર સુધી કાશીના 14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવી છે. સાથે…
- નેશનલ
છેલ્લા દસ વર્ષમાં 219 મંદિરોને કરાયા અપવિત્ર: આંધ્રના ડેપ્યુટી સીએમનું નિવેદન
નવી દિલ્હી: આંધ્ર પ્રદેશના નાયબ મુખ્ય પ્રધાન પવન કલ્યાણે પોતાની પ્રાયશ્ચિત દીક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, “છેલ્લા 5-10 વર્ષથી કોઈને કોઈ પ્રકારે અપવિત્રતા થઈ રહી છે અને આ ગાળામાં લગભગ 219 મંદિરોને અપવિત્ર કરવામાં આવ્યા હતા.…
- આમચી મુંબઈ
ખેલૈયાઓ માટે ગૂડ ન્યૂઝઃ નવરાત્રિમાં મોડી રાત સુધી મળશે ‘આ’ સુવિધા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ નવરાત્રિના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મુંબઈમાં ખેલૈયાઓ ધૂમ મચાવશે. વરસાદી માહોલ વચ્ચે પણ મુંબઈ સહિત પરાના વિસ્તારોમાં નવરાત્રિના પંડાલોમાં ખેલૈયાઓ સરળતાથી અવરજવર કરી શકે એના માટે રાતના મુંબઈ મેટ્રો ટ્રેન (અંધેરીથી ગુંદવલી અને ગુંદવલીથી…
- આપણું ગુજરાત
રાજ્ય સરકારે આપી મોટી ભેટ: વીઝીટીંગ ડોક્ટરોના વેતન દરમાં વધારો
ગાંધીનગર: આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા હેઠળ રાજ્ય મંત્રી મંડળની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલોના વીઝીટીંગ ડોક્ટરોના પ્રતિ…