- મનોરંજન
Nora Fatehiએ એવું તે શું કર્યું કે લોકો તેને Arrest કરવાની માંગણી કરી રહ્યા છે?
Nora Fatehi હાલમાં પોતાના અપકમિંગ પ્રોજેક્ટ મડગાંવ એક્સપ્રેસના પ્રમોશનમાં વ્યસ્ત છે અને એની સાથે સાથે જ ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ પણ જોરશોરથી ફિલ્મનું પ્રમોશન કરી રહી છે. આ બધા વત્તે નોરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર તૂફાન વાઈરલ થઈ રહ્યો છે…
- ધર્મતેજ
અહીં આવેલું છે દુનિયાનું સૌથી ઊંચું શિવાલય, પાંડવો અને રામ સાથે છે સંબંધ…
બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને સૃષ્ટિના સર્જનહાર કહેવાય છે અને ભોળાનાથને તો મહાદેવ કહેવાય છે. આજે મહાશિવરાત્રીનો તહેવાર છે અને ભારતમાં ઉત્તરથી લઈને દક્ષિણ સુધી ભગવાન શિવના અનેક મંદિરો આવેલા છે. પરંતુ શું તમને ખબર છે કે દુનિયાનું સૌથી ઉંચું શિવમંદિર…
- સ્પોર્ટસ
પુત્ર ગિલની સદીથી ખુશ થયેલા પિતા તેના કયા નિર્ણયથી નારાજ અને ટીમ ઇન્ડિયા પર ગુસ્સે છે?
ધરમશાલા: શુભમન ગિલ અહીં ઇંગ્લૅન્ડના બોલરોની ધુલાઈ કરી રહ્યો હતો ત્યારે તેના પિતા લખવિન્દર સિંહ સ્ટેડિયમમાં જ હતા અને પુત્રની ઇનિંગ્સને ભરપૂર માણી રહ્યા હતા.શુભમનના પહેલા કોચ એટલે તેના પિતા અને નાનપણથી તેઓ પુત્રની બૅટિંગમાં સુધારો લાવવાની સાથે તેની પ્રત્યેક…
- આપણું ગુજરાત
કાળઝાળ ગરમી માટે થઈ જાઓ તૈયાર, આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી
અમદાવાદ: ગુજરાતમાં શિયાળાએ વિદાય લીધી છે અને દિવસ દરમિયાન ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના હવામાન વિભાગે પણ આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ વાતાવરણ સુકૂં રહેશે. જોકે, ધીરે ધીરે તાપમાનમાં વધારો નોંધાશે. માવઠા બાદ ઠંડીનો હળવો જે રાઉન્ડ…
- નેશનલ
કોંગ્રેસની મુશ્કેલી વધી, બેંક ખાતાઓ પર કાર્યવાહી સામે સ્ટેની માગ ઈન્કમ ટેક્સ ટ્રિબ્યૂનલે ફગાવી
નવી દિલ્હી: કોંગ્રેસ પાર્ટીને ઈન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે મોટો ઝટકો આપ્યો છે. ઈન્કમ ટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ (ITAT) એ કોંગ્રેસ પાર્ટી દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી હતી, જેમાં ઈન્કમ ટેક્સ વિભાગને તેમના બેંક ખાતાઓને રિકવરી અને ફ્રીઝ કરવાની કાર્યવાહી પર…
- મનોરંજન
19 વર્ષે કાસ્ટિંગ કાઉચનો ભોગ બન્યાનો ટીવી અભિનેત્રી કર્યો દાવો, ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ
મુંબઈ: ‘બિગ બૉસ 16’ ફેમ અભિનેત્રી શ્રીજીતા ડેએ ટીવી સિરિયલમાં પોતાની એક્ટિંગથી લોકોનું દિલ જીતી લઈને પ્રસિદ્ધિ મેળવી હતી. જોકે તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં શ્રીજીતા ડેએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. જેને લઈ ઈન્ડ્સ્ટ્રીમાં હોબાળો મચી ગયો છે. શ્રીજીતાએ કહ્યું હતું કે…
- નેશનલ
‘ભારત જોડો ન્યાય યાત્રા’નું મુંબઈમાં આ તારીખે થશે સંપન્ન, શિવાજીપાર્કમાં જનસભા યોજાશે
મુંબઈ: શિવાજી પાર્કમાં 17મી માર્ચે કૉંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ તેમ જ સાંસદ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં શરૂ થયેલી ભારત જોડો ન્યાય યાત્રા (Bharat Jodo Nyay Yatra)નું સમાપન થશે અને એ સાથે જ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવશે.આ નિમિત્તે…
- મનોરંજન
બોલો, Live Chat વખતે આમિર ખાનને મળી સલાહઃ ‘ડ્રગ્સ લેવાનું બંધ કરો’!
મુંબઈ: બૉલીવૂડના મિસ્ટર ‘પરફેક્શનિસ્ટ’ તરીકે ઓળખાતા આમિર ખાન અનેક સમયથી ફિલ્મોથી દૂર રહ્યા પછી હવે તેમની આગામી નવી ફિલ્મ ‘સિતારે ઝમીન પર’ની શૂટિંગ શરૂ કર્યું છે. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન આમિર ખાને સેટ પરથી સોશિયલ મીડિયા અગ્રણી પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર…
- નેશનલ
181 અભયમ હેલ્પલાઈન: નવ વર્ષમાં 14 લાખ મહિલાઓની મદદે આવી
અમદાવાદઃ પતિ મારે છે, કે દીકરો હડધૂત કરે છે, માતા-પિતા ભણવા નથી દેતા કે મનપસંદ સાથી સાથે લગ્ન નથી કરવા દેતા, નોકરીના સ્થળે કનડગત છે કે પછી પડોશી સ્ટોક કરે છે. જેપણ કોઈ સમસ્યા હોય ગુજરાતની મહિલાઓ પાસે એક સાથી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
‘અમે તો 27 સીટ પર લડવા તૈયાર’: વંચિત બહુજન આઘાડીનો મોટો દાવો
મુંબઈ: મહાવિકાસ આઘાડી (કૉંગ્રેસ, શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથ, એનસીપી શરદ પવાર જૂથ) વચ્ચે લોકસભા સીટની વહેંચણીને લઈને વંચિત બહુજન આઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે તાજેતરમાં મોટું નિવેદન આપ્યું હતું. મહાવિકાસ આઘાડીના મોટા નેતાઓએ વીબીએને ચર્ચા માટે બોલાવ્યા હતા. જોકે, આ…