- આપણું ગુજરાત
હવે અમરેલીમાં ભાજપના ઉમેદવાર બદલવાની ઉઠી માગ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર
લોકસભા ચૂંટણી 2024 માટે ગુજરાતમાં ભાજપે તમામ 26 સીટો માટે ઉમેદવારો જાહેર કરી દીધા છે. જો કે રાજ્યની કેટલીક સીટો પર ભાજપને આંતરિક કલહનો સામનો કરવો પડી રહ્યો છે, કેટલીક સીટ પર ઉમેદવાર બદલવાની માંગ ઉઠી રહી છે. ક્યાંક પોસ્ટર…
ભાજપને ભારે પડ્યુંઃ રૂપાલાના વિરોધમાં હવે કરણી સેનાના પ્રમુખે રાજીનામું ધરી દીધું
અમદાવાદ: ગુજરાતમાં ભાજપના ઉમેદવારોને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહયો છે, જેમ કે રાજકોટ બેઠકના લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કર્યા બાદ જબરદસ્ત વિરોધ થયો હતો. ત્યાર બાદ રૂપાલાએ પોતાના નિવેદન બદલ બે વખત માફી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મથુરા લોકસભા સીટ પર ભાજપના હેમામાલિની અને કોંગ્રેસના વિજેન્દ્ર સિંહ વચ્ચે થશે ટક્કર
મથુરા: મથુરા લોકસભા સીટ પરથી આંતરરાષ્ટ્રિય બોક્સર વિજેન્દ્રરસિંહને કોંગ્રેસે ટિકિટ આપીને મુકાબલો રોચક બનાવી દીધો છે. મથુરા સીટ પરથી બે વખત સાંસદ રહી ચુકેલા હેમામાલિની સામે બોક્સર વિજેન્દ્રર સિંહની સીધી ટક્કર થશે.જાટ બહુમતી ધરાવતી આ સીટ પર કોંગ્રેસે જાટ ઉમેદવારને…
- નેશનલ
ભારતીય નેવીનું સફળ ઓપરેશન, અરબ સાગરમાં ચાંચિયાઓના કબજામાંથી ઈરાનના જહાજને છોડાવ્યું
નવી દિલ્હીઃ અરબ સાગરમાં ભારતીય નેવીએ ફરી એકવાર પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું છે, ભારતીય નેવી અરબ સાગરમાં વધુ એક સફળ ઓપરેશન હાથ ધર્યું છે. ભારતીય નેવીએ ઈરાનના માછીમારી જહાજને બચાવવામાં સફળતા મેળવી હતી, આ ઘટના શુક્રવારની જણાવવામાં આવી રહી છે.…
- આપણું ગુજરાત
અંતે ઘીના ઠામમાં ઘી પડ્યું? હાલ શાંતિનો વાવટો લહેરાયો.
રાજકોટ: આજરોજ ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજા ની આગેવાની હેઠળ સૌરાષ્ટ્ર ભરના ભારતીય જનતા પક્ષ સાથે જોડાયેલા ક્ષત્રિય આગેવાનો પુરુષોત્તમ રૂપાલા ની હાજરીમાં સમાધાન કરી વલણ દાખવી અને ભેગા થયા હતા વિચાર વિમર્શના અંતે પુરુષોત્તમ રૂપાલા એ જાહેરમાં ફરી ક્ષત્રિય સમાજની…
- સ્પોર્ટસ
લખનઊના હાર્ડ-હિટર્સ વિરુદ્ધ પંજાબના પેસ બોલર્સ વચ્ચે ટક્કર
લખનઊ: આઇપીએલમાં શનિવારે સામાન્ય રીતે ડબલ હેડર મુકાબલા એટલે કે બૅક-ટુ-બૅક બે મૅચ હોય છે, પણ લખનઊમાં આ વખતે (શનિવાર, 30મી માર્ચ) એક જ જંગ છે જે જોવા જેવો થઈ શકે. છેલ્લે (2023ની 28મી એપ્રિલે) આ જ બે ટીમ (લખનઊ…
- નેશનલ
રાજકારણમાં બાહુબલી નેતાઓની બોલબાલા, દેશમાં કેટલા છે કલંકિત સાંસદો અને ધારાસભ્યો?
દેશના રાજકારણમાં મની અને મશલ્સ પાવરની બોલબાલા છે, રાજનિતીનું અપરાધીકરણ એક નગ્ન સત્ય બની ગયું છે. બાહુબલી નેતાઓ લોકોને તેમની ધોંસ બતાવી ચૂંટણી જીતી રહ્યા છે, ગઈ કાલે માફિયા ડોન અને પૂર્વ સાંસદ મુખ્તાર અંસારીનું ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં હાર્ટ…
- નેશનલ
આતિશી, સુનીતા કેજરીવાલ અને સૌરભ ભારદ્વાજ… દિલ્હીના CM પદની રેસમાં કોણ આગળ?
નવી દિલ્હી: દિલ્હીના કથિત દારૂ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ EDના રિમાન્ડમાં છે, તેમ છતાં કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના નેતાઓ તેમને જેલમાંથી સરકાર ચલાવવાની વાત કરી રહ્યા છે, પરંતુ તાજેતરમાં ઉપરાજ્યપાલ વીકે સક્સેનાએ સ્પષ્ટતા કરી હતી કે સરકાર જેલમાંથી ચલાવવામાં…
- આમચી મુંબઈ
સંજય રાઉતના આકરા પ્રહારઃ હવે ઈકબાલ મિર્ચીને પણ ક્લીન ચિટ મળી જશે…
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈઃ એર ઈન્ડિયા અને ઈન્ડિયન એરલાઈન્સના મર્જરના કેસમાં સીબીઆઈએ પોતાનો ક્લોઝર રિપોર્ટ ફાઈલ કરી દીધો છે. ત્યારે સંજય રાઉતે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું હતું કે એર ઈન્ડિયા કૌભાંડનો મુદ્દો ઉઠાવી ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ પર આરોપ…