- સ્પોર્ટસ
ડીલ થઈ ગયું? ગંભીરે હેડ-કોચ બનવા બીસીસીઆઇને હા પાડી દીધી?
મુંબઈ: ટીમ ઇન્ડિયા (Team India)નો 2024થી 2027 સુધી નવો હેડ-કોચ (Head Coach) કોણ બનશે એના પર ઘણા દિવસોથી થતી ચર્ચાનો હવે કદાચ અંત આવી ગયો છે. અનેક અટકળો પછી હવે નવું ડેવલપમેન્ટ થયું છે જેમાં આઇપીએલના એક ફ્રૅન્ચાઇઝી-માલિકે સમર્થન આપતા…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર સફાળી જાગી, ફાયર NOC ન હોય તેની સામે ગુનો નોંધવા કલેકટરોને હુકમ
રાજકોટ: રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર સફાળી જાગી છે. સરકારે આ દુર્ઘટનામાંથી બોધપાઠ લેતા હવે આકરા પગલા ભરવાના શરૂ કર્યા છે. આજે રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેક્ટરોને જેની પાસે ફાયર NOC ના હોય તેની સામે…
- આપણું ગુજરાત
રાજકોટ અગ્નિકાંડ: મૃતકનાં પરિજનોએ રૂપાલાને આડેહાથ લીધા, કર્યા આકરા સવાલો
રાજકોટ: રાજકોટમાં આવેલા TRP ગેમ ઝોનમાં ગત 25 મે, 2024 અને શનિવારના રોજ ભીષણ આગ લાગતા 28 લોકોના મોત થયા હતા. આ અગ્નિકાંડના પડઘા સમગ્ર રાજ્ય અને દેશભરમાં પડ્યા છે. તંત્રની કામગીરી સામે પણ લોકોમાં જબરદસ્ત રોષ જોવા મળી રહ્યો…
- આમચી મુંબઈ
પાળ પછી પણ પાણી? ચોમાસા પૂર્વે Coastal રોડમાં આવ્યા લીકેજના રિપોર્ટ, પ્રશાસન હરકતમાં
મુંબઈ: પાણી પહેલા પાળ એ કહેવાત આપણે બધા જ જાણીએ છીએ. પરંતુ પાળ બંધાયા પછી પણ પાણી આવતું હોય તો? મુંબઈના અત્યંત મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટ કોસ્ટલ રોડ (Coastal Road) માટે હાલમાં જ નવી તૈયાર કરવામાં આવેલી ટનલમાં હજી ચોમાસું શરૂ નથી…
- નેશનલ
દિલ્હી રમખાણોના કેસમાં આરોપી ઉમર ખાલિદને કોર્ટે રાહત ન આપી, જામીન અરજી ફગાવી
નવી દિલ્હી: ફેબ્રુઆરી 2020માં ઉત્તર પૂર્વીય દિલ્હીમાં ફાટી નીકળેલા રમખાણો(Delhi Riots)માં આરોપી ઉમર ખાલીદ છેલ્લા ચાર વર્ષથી જેલમાં છે. આજે મંગળવારે દિલ્હીની કરકરડૂમા કોર્ટ(Karkardooma court)એ જામીન અંગે નિર્ણય આપ્યો હતો, કોર્ટે ઉમરની જામીન અરજી ફગાવી દીધી છે. ઉમર ખાલીદ જવાહરલાલ…
- સ્પોર્ટસ
Riyan Paragએ આ શું કરી નાખ્યું કે લોકો તેના પર આટલા ખફા છે?
IPL season-17 2024 તાજેતરમાં પૂરી થઈ. આ સિઝનમાં KKRએ ટ્રોફી જીતી છે. IPLની આ સિઝનમાં રાજસ્થાન રોયલ્સના બેટ્સમેન રિયાન પરાગે શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિયાન વર્લ્ડ કપ માટે રમે તેવી સંભાવના પણ છે, પણ બધા વચ્ચે ક્રિકેટરને સોશિયલ મીડિયા પર…
- આપણું ગુજરાત
Jain Sadhvis Assaulted: ભરૂચમાં જૈન સાધ્વીઓ પર હિંસક હુમલો, પોલીસે આરોપી અલ્તાફ હુસેનની ધરપકડ કરી
ભરૂચથી 11 કિલોમીટર દુર થામ-દેરોલ હાઈવે પર છ જૈન સાધ્વીઓ પર હુમલા(Attack in Jain sadhvis)ની હિચકારી ઘટના બની હતી. આ કેસમાં ભરૂચ પોલીસ(Bharuch police)એ અલ્તાફ હુસેન નામના શખ્સની ધરપકડ કરી છે. આરોપ મુજબ અલ્તાફ હુસેને જૈન સાધ્વીઓનો પીછો કરીને તેમના…
- આમચી મુંબઈ
Good News: આ તારીખથી Mumbai’s First Underground Metro-3માં પ્રવાસ કરી શકશે…
મુંબઈઃ મેટ્રોમાં પ્રવાસ કરનારા મુંબઈગરા માટે આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. મુંબઈની પહેલી અંડરગ્રાઉન્ડ મેટ્રો (Mumbai’s First Underground Metro-3)માં પ્રવાસ કરવા માટે વધુ રાહ નહીં જોવી પડે. મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (Mumbai Metro Rail Corporation) દ્વારા મેટ્રો-3 કોરિડોરના ફેઝ…
- આમચી મુંબઈ
સંપૂર્ણ ગોખલે બ્રિજ આવતા વર્ષે માર્ચમાં ખુલ્લો મુકાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી પૂર્વ અને પશ્ર્ચિમને જોડનારો મહત્ત્વનો ગોપાલ કૃષ્ણ ગોખલે બ્રિજના બીજા તબક્કાનું કામ પૂરું થયા બાદ હવે છેક આવતા વર્ષે માર્ચ મહિનામાં જ તેને સંપૂર્ણપણે વાહનવ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવવાનો છે. આ દરમિયાન ગોખલેને સીડી બરફીવાલા ફ્લાયઓવર…