- સ્પોર્ટસ
મહિલા ટી20 વર્લ્ડકપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 9 રનથી હરાવ્યું, જાણો સેમિ ફાઇનલનું ગણિત
નવી દિલ્હીઃ મહિલા ટી20 વર્લ્ડકપમાં આજે ભારતનો મુકાબલો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો. ઓસ્ટ્રેલિયાએ મેચ જીતવા આપેલા 152 રનના ટાર્ગેટ સામે ભારતીય ટીમ 20 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 142 રન બનાવી શકી હતી. હાર સાથે ભારતીય ટીમનું સેમિ ફાઈનલ પહોંચવા…
- નેશનલ
એમેઝોનના જંગલોમાં ઈન્ટરનેટની અસર: આદિવાસીઓ હવે શિકાર છોડીને ફોનમાં જ પડ્યા રહે છે
ઇન્ટરનેટે લોકોના જીવનને સારી અને ખરાબ બંને રીતે અસર કરી છે. તેની અસરથી એમેઝોનના દૂરના જંગલોમાં રહેતા આદિવાસીઓ પણ અળગા રહી શક્યા નથી. છેલ્લા એક દાયકા સુધી આધુનિક દુનિયાથી દૂર રહેલી એમેઝોનની મરુબો જનજાતિની જિંદગીને થોડા સમયમાં જ ઇન્ટરનેટે ધરમૂળથી…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનશે રોડ
ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા એક મોટો ફેંસલો લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં રસ્તાઓના બાંધકામમાં પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી ટકાઉ માર્ગોના નિર્માણ સાથે પર્યાવરણ સુધારણા અંગે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આ હેતુસર મુખ્યમંત્રીએ 13 રસ્તાઓની કુલ 104.96 કિ.મી. લંબાઇની…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકીને અંતિમ સલામઃ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે પૂરી થઇ દફનવિધિ
મુંબઈ: શનિવારે મોડી રાતે ગોળી મારીને હત્યા કરાયેલા અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની મરીન લાઇન્સ ખાતે આવેલા બડા કબ્રસ્તાનમાં સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દફનવિધિ પાર પાડવામાં આવી હતી. તેમનો જનાજો તેમના બાંદ્રા ખાતે આવેલા નિવાસસ્થાનેથી લઇ જવામાં આવ્યો તે…
- નેશનલ
અમિત શાહને કેમ બનાવવામાં હરિયાણાના ઑબ્ઝર્વર? જાણો શું છે કારણ
Haryana News: હરિયાણા વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ ભાજપે સરકાર બનાવવાની કવાયત શરૂ કરી છે. 16 ઑક્ટોબરના રોજ ભાજપના ધારાસભ્યના બેઠકમાં વિધાયક દળના નેતા ચૂંટવામાં આવશે. આ માટે ભાજપના સંસદીય બોર્ડ દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મધ્ય પ્રદેશના…
- આમચી મુંબઈ
મુંબઈમાં શ્રીદેવીના નામે બનાવ્યો ચોકઃ ઉદ્ધાટન પ્રસંગે બોની કપૂર ભાવુક, દીકરી ઉપસ્થિત
બોલીવુડ સુપરસ્ટાર શ્રીદેવીનું ૨૦૧૮માં નિધન થયું હતું. શ્રીદેવીનો મૃતદેહ દુબઈની એક હોટેલના બાથરૂમમાંથી શંકાસ્પદ સંજોગોમાં મળી આવ્યો હતો. અભિનેત્રીના નિધન બાદ સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ હતો. ફિલ્મ સ્ટાર્સે તેમને અંતિમ વિદાય આપી હતી .હવે અભિનેત્રીના મૃત્યુના છ વર્ષ બાદ મુંબઈમાં…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ગણિતના શિક્ષકો સરવાળામાં કાચા, બોર્ડ પેપરમાં ખોટી ગણતરી માટે અધધ રૂ. 64 લાખનો દંડ
ગાંધીનગરઃ બોર્ડના વિદ્યાર્થી માટે દરેક ગુણ મહત્વના હોય છે. પરંતુ ગુજરાત બોર્ડની પરીક્ષામાં ગણિતના શિક્ષકો દ્વારા જ ગુણની ખોટી ગણતરી કરવામાં આવી હતી. જેને લઈ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. ધો. 10 ગુજરાત બોર્ડની પરીક્ષામાં એક…
- આમચી મુંબઈ
Baba Siddique Murder: આરોપીએ શા માટે રાખ્યો પેપર સ્પ્રે? ક્રાઈમ બ્રાન્ચે કર્યાં નવા ખુલાસા
અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યા બાબતે ચોંકાવનારી માહિતી સામે આવી છે. મુંબઈ ક્રાઇમ બ્રાંચના ડીસીપી દત્તા નલવાડેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે આરોપીઓ પોતાની સાથે પેપર સ્પ્રે પણ સાથે લઇને આવ્યા હતા. પહેલા આરોપીઓ મરચાના સ્પ્રેનો ઉપયોગ કરી ત્યાર…