- સ્પોર્ટસ
BCCI Secretary Jay Shah at NFL Headquarters:જય શાહની મુલાકાત સાથે અમેરિકામાં ખેલજગતની બે સૌથી મોટી લીગનું મિલન!
ન્યૂ યૉર્ક: ભારતને સૌથી વધુ જેનો ક્રેઝ એ ક્રિકેટની રમતનો વર્લ્ડ કપ રમાતો હોય ત્યાં બીજી મોટી અને ઐતિહાસિક ઘટના બનવાની જ ખરુંને? તમામ ક્રિકેટ-પ્લેઇંગ દેશોના ક્રિકેટ બોર્ડમાં બીસીસીઆઇ સૌથી શક્તિશાળી છે અને આ બોર્ડના સંચાલન હેઠળની આઇપીએલ (ઇન્ડિયન પ્રીમિયર…
- નેશનલ
એક વર્ષથી શાંતિની રાહ જોઈ રહ્યું છે મણિપુર: મોહન ભાગવત
નાગપુર: લોકસભા ચૂંટણીના પરિણામો સામે આવ્યા બાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતની પહેલી પ્રતિક્રિયા આવી છે. નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તા વિકાસ વર્ગના બીજા સમાપન સમારોહને સંબોધતા ભાગવતે કહ્યું હતું કે ઉત્તર-પૂર્વી રાજ્ય મણિપુર છેલ્લા એક વર્ષથી હિંસાની…
- આમચી મુંબઈ
નાંદેડમાં ખોદકામ વખતે મંદિરના પાયા મળ્યા
છત્રપતિ સંભાજી નગર: મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના હોટ્ટલ ગામમાં ચાલી રહેલા ખોદકામ દરમિયાન પુરાતત્વ વિભાગને ભગવાન શંકરના મંદિરના પાયા મળી આવ્યા હતા, એવી પુરાતત્વ ખાતા વિભાગના અધિકારીએ માહિતી આપી હતી.ચાલુક્ય યુગથી હોટ્ટલ ગામ મંદિરો માટે પ્રખ્યાત છે. આ ખોદકામમાં કોતરણી ધરાવતા…
- નેશનલ
ભાજપ રાષ્ટ્રવ્યાપી સંગઠનાત્મક ફેરફાર કરશે
નવી દિલ્હી: ભાજપ દ્વારા નવા રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીની પ્રક્રિયાની શરૂઆત પહેલાં પાર્ટીના સભ્યપદ માટેની નવી ઝુંબેશનો પ્રારંભ કરવામાં આવશે તેમ જ સંગઠનમાં મોટા ફેરફારો કરવામાં આવશે.વર્તમાન પ્રમુખ જેપી નડ્ડાનો વિસ્તૃત કાર્યકાળ 30 જૂને પૂરો થાય છે, તેમ છતાં ભાજપના બંધારણમાં…
- સ્પોર્ટસ
T20 World Cup:South Africa v/s Bangladesh:ક્રિકેટના 150 વર્ષના ઇતિહાસમાં કોઈ અમ્પાયરે આવો ખોટો નિર્ણય નહીં આપ્યો હોય….આવું કોણે કેમ કહ્યું?
ન્યૂ યૉર્ક: સોમવારે અહીં સાઉથ આફ્રિકા સામેની ટી-20 વર્લ્ડ કપની મૅચમાં બાંગલાદેશની ટીમ અમ્પાયરના ખોટા નિર્ણય અને કચાશભર્યા નિયમનો ભોગ બન્યું એવું બે ભૂતપૂર્વ ભારતીય ખેલાડીઓ વસીમ જાફર (Wasim Jaffar) અને અંબાતી રાયુડુ (Ambati Rayudu)નું માનવું છે. બન્નેએ ખાસ કરીને…
- આમચી મુંબઈ
બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવ્યા: ચાર બંગલાદેશી પોલીસના સકંજામાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારતમાં ગેરકાયદે પ્રવેશ્યા બાદ બોગસ દસ્તાવેજોને આધારે ભારતીય પાસપોર્ટ મેળવનારા ચાર બંગલાદેશીને મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) ઝડપી પાડ્યા હતા. આરોપીઓ ઘણાં વર્ષોથી શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યા હતા, જે માટે તેમની વિરુદ્ધ ગુના દાખલ…
- મહારાષ્ટ્ર
શહાપુરમાં વીજળી પડવાથી લાગેલી આગમાં ચાર ભેંસના મોત
થાણે: થાણે જિલ્લાના શહાપુર વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ચાર ભેંસના મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો.ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારી વસંત ચૌધરીના જણાવ્યા મુજબ શહાપુરમાં ખૈરે વિલેજમાં રવિવાર અને સોમવારે ભારે વરસાદની સાથે વીજળી પડી હતી. એ…
- આપણું ગુજરાત
ગોંડલમાં બાયોડીઝલના ગોરખધંધા પર SMCના દરોડા; 6 ની અટકાયત
ગોંડલ: રાજકોટ જિલ્લાના જેતપુર અને ગોંડલ પંથકમાં ગેરકાયદેસર ચાલતા બાયોડિઝલના ગોરખધંધા પર સ્ટેટ મોનીટરીંગ સેલે (SMC) દરોડો પાડ્યો હતો. SMCના એસપી નિર્લિપ્ત રાયને આ મામલે મળેલી બાતમીના આધારે dy.sp. કામરિયાની સાથે ગોંડલ પંથકમાં રેડ પડી હતી. ગોંડલના જામવાડી GIDC નજીક…
- આમચી મુંબઈ
સુપ્રિયા સુળેએ પુણેના વરસાદ પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કર્યું: માળખાકીય સુવિધાની ઉપેક્ષા બદલ સરકારની ઝાટકણી કાઢી
પુણે: નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના સાંસદ સુપ્રિયા સુળેએ મંગળવારે પુણે શહેરના એવા વિસ્તારોની મુલાકાત લીધી જ્યાં ગયા અઠવાડિયાના ભારે વરસાદ પછી પાણી ભરાવા અને અન્ય વરસાદ સંબંધિત સમસ્યાઓ જોવા મળી હતી અને પછી સરકાર બેજવાબદાર હોવાની ટીકા કરી હતી.બારામતીના…
- આમચી મુંબઈ
શું મોદીને વડા પ્રધાન તરીકે ત્રીજી ટર્મ માટે જનાદેશ છે: મોદીની નહીં, ભારત સરકાર છે: શરદ પવાર
પુણે: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સતત ત્રીજી મુદત માટે પદના શપથ લીધાના એક દિવસ પછી એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે સોમવારે જાણવા માગ્યું હતું કે શું તેમની પાસે દેશનું નેતૃત્વ કરવાનો ‘જનાદેશ’ છે.ભાજપના ટીકાકાર પવારે ધ્યાન દોર્યું હતું કે…