આમચી મુંબઈમહારાષ્ટ્ર

શહાપુરમાં વીજળી પડવાથી લાગેલી આગમાં ચાર ભેંસના મોત

થાણે: થાણે જિલ્લાના શહાપુર વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમાં ચાર ભેંસના મૃત્યુ થયા હોવાનો બનાવ બન્યો હતો.

ડિઝાસ્ટર કંટ્રોલના અધિકારી વસંત ચૌધરીના જણાવ્યા મુજબ શહાપુરમાં ખૈરે વિલેજમાં રવિવાર અને સોમવારે ભારે વરસાદની સાથે વીજળી પડી હતી. એ દરમિયાન ખૈરેમાં વીજળી પડવાથી એક ઘરમાં આગ ફાટી નીકળી હતી, જેમા ચાર ભેંસ અને અન્ય પાંચ ઢોર જખમી થયા હતા અને તેમના મૃત્યુ થયા હતા. રિવેન્યુ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ વીજળી પડવાથી લગભગ ૬.૬૮ લાખ રૂપિયાનું નુકસાન થયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress