- સ્પોર્ટસ
T20 World Cup: ફાઈનલનો બદલો આખરે ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયા સામે લીધો, 24 રને જીત્યું INDIA
સેન્ટ લુસિયાના: T20 વર્લ્ડ કપમાં સુપર 8 રાઉન્ડમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજની મેચ રોમાંચક રહી. ટીમ ઇન્ડિયાએ 20 ઓવરમાં 205 રન કરીને જીતવા માટે કાંગારુ ટીમને 206 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.પડકરજનક સ્કોર હોવા છતાં ઓસ્ટ્રેલિયા જીતવા માટે છેલ્લે સુધી…
- આમચી મુંબઈ
ડ્રગ્સને લગતા ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવો, મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પુણે પોલીસ કમિશનરને આપ્યા નિર્દેશ
મુંબઇ: પુણે શહેરને ડ્રગ્સથી મુક્ત કરવા માટે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પુણેના પોલીસ કમિશનર અમિતેશ કુમારને ગેરકાયદે પબ સામે કડક કાર્યવાહી કરવા અને ડ્રગ્સ સંબંધિત ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ચલાવવા સ્પષ્ટ સૂચના આપી છે. પુણે શહેરમાં ડ્રગ્સનું વેચાણ થતું હોવાનું ધ્યાને…
- સ્પોર્ટસ
T20 World Cup: ભારતનો સિકસરનો વરસાદ, કાંગારુઓને જીતવા 206 રનનો આપ્યો ટાર્ગેટ
સેન્ટ લ્યુસિયાઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની સુપર8 મેચમાં વરસાદના વિઘ્ન વચ્ચે મિચેલ માર્શએ ટોસ જીતીને પહેલી બોલિંગ લીધી હતી. 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન ફટકાર્યા હતા, જેમાં સૌથી વધુ રોહિત શર્માએ ફટકાર્યા હતા. આજની મેચમાં વરસાદનું વિઘ્ન વચ્ચે ટીમ…
- આપણું ગુજરાત
સરકાર પાસે ન્યાયની આશ, મંગળવારે રાજકોટ બંધનું કોંગ્રેસી એલાન
રાજકોટમાં ગત મહિને 25મી એ ટીઆરપી ગેમઝોન લાગેલી ભીષણ આગમાં 28 જિંદગીઓ બળીને ભડથુ થઈ ગઈ હતી. આ ઘટનાને આવતીકાલે એક મહિનો પૂર્ણ થશે. ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક તેમજ…
- આમચી મુંબઈ
હવે ગાફેલ ન રહેતા: એકનાથ શિંદેની કાર્યકરોને અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય સ્તરે એનડીએને સૌથી વધુ મત મળ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં મહાયુતિને ખરાબ રીતે ફટકો પડ્યો છે. મહાવિકાસ અઘાડીને એનડીએની સીટ ફાળવણીમાં વિવાદ, તેના કારણે થયેલો વિલંબ અને પ્રચાર માટે મળેલા ઓછા સમયનો ફાયદો થયો. પરિણામે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં”એન્ટી ડ્રગ કેમ્પઈન’; યુવાઓને ડ્રગ્સની ચૂંગાલથી બચાવો; સંઘવી
અમદાવાદમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ…
- નેશનલ
Ayodhya Ram Mandirના નિર્માણકાર્યને લઈને મુખ્ય પૂજારીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 2025 સુધી તો…
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ મંદિર (Ayodhya Ram Mandir)ના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પર ગંભીર સવાલો ઉપસ્થિત કર્યા છે અને એ સાથે જ તેમણે મંદિરને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂજારી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર…
- નેશનલ
સીબીઆઈએ બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નીટ-યુજીમાં કથિત ગેરરીતિના પાંચ કેસ હાથમાં લીધા
નવી દિલ્હી: સીબીઆઈએ ગુજરાત, રાજસ્થાન અને બિહારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા (નીટ-યુજી)માં કથિત ગેરરીતિના પાંચ નવા કેસોની તપાસ પોતાના હાથમાં લીધી છે એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાત અને બિહારમાંથી…
- સ્પોર્ટસ
India’s Squad for Zimbabwe T20I: ભારતીય ટીમની જાહેરાત, ગિલ કેપ્ટન
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ઝિમ્બાબ્વે પ્રવાસ (India’s Squad for Zimbabwe T20I) માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી-20 સીરીઝ 6 જૂલાઈથી શરૂ થશે. શુભમન ગિલને…
- મનોરંજન
ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….
બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ રવિવાર 23 જૂનના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં તેના મનના માણિગર ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી લીધા છે. હવે ઝહીર અને સોનાક્ષી કાયદેસર પતિ-પત્ની બની ગયા છે. અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાની પુત્રીએ પોતાના લગ્ન…