- આપણું ગુજરાત
સરકાર પાસે ન્યાયની આશ, મંગળવારે રાજકોટ બંધનું કોંગ્રેસી એલાન
રાજકોટમાં ગત મહિને 25મી એ ટીઆરપી ગેમઝોન લાગેલી ભીષણ આગમાં 28 જિંદગીઓ બળીને ભડથુ થઈ ગઈ હતી. આ ઘટનાને આવતીકાલે એક મહિનો પૂર્ણ થશે. ત્યારે અગ્નિકાંડની પ્રથમ માસિક પૂણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યુ છે. છેલ્લા એક સપ્તાહથી સ્થાનિક તેમજ…
- આમચી મુંબઈ
હવે ગાફેલ ન રહેતા: એકનાથ શિંદેની કાર્યકરોને અપીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં કેન્દ્રીય સ્તરે એનડીએને સૌથી વધુ મત મળ્યા હોવા છતાં મહારાષ્ટ્રમાં મહાયુતિને ખરાબ રીતે ફટકો પડ્યો છે. મહાવિકાસ અઘાડીને એનડીએની સીટ ફાળવણીમાં વિવાદ, તેના કારણે થયેલો વિલંબ અને પ્રચાર માટે મળેલા ઓછા સમયનો ફાયદો થયો. પરિણામે…
- આપણું ગુજરાત
ગુજરાતમાં”એન્ટી ડ્રગ કેમ્પઈન’; યુવાઓને ડ્રગ્સની ચૂંગાલથી બચાવો; સંઘવી
અમદાવાદમાં રાજ્યવ્યાપી ‘એન્ટી ડ્રગ કેમ્પઈન’ અંતર્ગત પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના ગૃહ વિભાગના મંત્રી હર્ષ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું કે, ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસે ડ્રગ્સ સામે અભિયાન નહિ જંગ છેડી છે. ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ…
- નેશનલ
Ayodhya Ram Mandirના નિર્માણકાર્યને લઈને મુખ્ય પૂજારીનું ચોંકાવનારું નિવેદન, કહ્યું 2025 સુધી તો…
અયોધ્યાઃ શ્રીરામ જન્મભૂમિ મંદિર (Ayodhya Ram Mandir)ના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે રામ મંદિરના નિર્માણ કાર્ય પર ગંભીર સવાલો ઉપસ્થિત કર્યા છે અને એ સાથે જ તેમણે મંદિરને લઈને પણ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. પૂજારી દ્વારા આપવામાં આવેલા નિવેદન અનુસાર…
- નેશનલ
સીબીઆઈએ બિહાર, ગુજરાત અને રાજસ્થાનમાં નીટ-યુજીમાં કથિત ગેરરીતિના પાંચ કેસ હાથમાં લીધા
નવી દિલ્હી: સીબીઆઈએ ગુજરાત, રાજસ્થાન અને બિહારમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહેલી મેડિકલ પ્રવેશ પરીક્ષા (નીટ-યુજી)માં કથિત ગેરરીતિના પાંચ નવા કેસોની તપાસ પોતાના હાથમાં લીધી છે એમ અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રીય એજન્સીઓએ ગુજરાત અને બિહારમાંથી…
- સ્પોર્ટસ
India’s Squad for Zimbabwe T20I: ભારતીય ટીમની જાહેરાત, ગિલ કેપ્ટન
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (બીસીસીઆઇ) એ ટી-20 વર્લ્ડ કપ 2024 દરમિયાન ઝિમ્બાબ્વે પ્રવાસ (India’s Squad for Zimbabwe T20I) માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મેચની ટી-20 સીરીઝ 6 જૂલાઈથી શરૂ થશે. શુભમન ગિલને…
- મનોરંજન
ઝહીર સાથે કોર્ટ મેરેજ બાદ તરત જ સોનાક્ષીએ ભર્યું આ પગલું….
બોલિવૂડની દબંગ ગર્લ સોનાક્ષી સિંહાએ રવિવાર 23 જૂનના રોજ પરિવાર અને મિત્રોની હાજરીમાં તેના મનના માણિગર ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી લીધા છે. હવે ઝહીર અને સોનાક્ષી કાયદેસર પતિ-પત્ની બની ગયા છે. અભિનેતા અને રાજકારણી શત્રુઘ્ન સિંહાની પુત્રીએ પોતાના લગ્ન…
- આપણું ગુજરાત
જો તમે રેલ પ્રવાસી છો તો આ માહિતી તમારે જાણવી જરૂરી છે
પશ્ચિમ રેલ્વેદ્વારા મુસાફરોની સુવિધા અને તેમની માંગને પુરી કરવાના ઉદેશ્ય માટે વિશેષ ભાડા પર અમદાવાદ મંડળ માંથી દોડતી/પસાર થતી 15 જોડી સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે.આ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ટ્રેન નંબર 09416 ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સ્પેશિયલ જે…
- આમચી મુંબઈ
PM અને VVIP માટે અતિક્રમણ હટાવી શકાય તો સામાન્ય માણસ માટે કેમ નહીં?’, રાજ્ય સરકાર અને BMCને કોર્ટની ફટકાર
મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે સોમવારે રાજ્ય સરકાર અને BMCને રસ્તાઓ અને ફૂટપાથ પરના અતિક્રમણ અંગે સખત ઠપકો આપતા કહ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન અને અન્ય વીવીઆઈપી માટે એક દિવસ માટે રસ્તાઓ અને ફૂટપાથ પરથી અતિક્રમણ હટાવી શકાય છે, તો પછી અન્ય…