- આમચી મુંબઈ
બેડ ન્યૂઝઃ ગણેશોત્સવમાં કોંકણ તરફ જનારી ટ્રેનો ફુલ, વિશેષ ટ્રેનો દોડાવાશે શક્યતા
મુંબઈ: મધ્ય, પશ્ચિમ અને કોંકણ રેલવે પ્રશાસને ગણેશોત્સવ નિમિત્તે વિશેષ ટ્રેનો દોડાવનાર છે ત્યારે તેના રિઝર્વેશન શરૂ થયાના અમુક મિનિટોમાં જ વેઇટિંગ લિસ્ટ પૂર્ણ થઇ ગઇ છે. ઓગસ્ટ મહિનામાં સળંગ રજાઓ અને તહેવારો નિમિત્તે મુંબઈથી કોંકણ જનારાઓની સંખ્યા વધુ છે,…
- ટોપ ન્યૂઝ
1975માં આખા પરિવારની હત્યા બાદ શેખ હસીનાને ભારતે આપ્યું હતું શરણ
ઢાકા: બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. અત્યાર સુધીની મળતી માહિતી અનુસાર પ્રદર્શનકારીઓ દેશના વડાપ્રધાનના નિવાસ સ્થાને ઘૂસી ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી…
- સ્પેશિયલ ફિચર્સ
ક્યારે બાંધશો તમારા વ્હાલા વીરાને રાખડી, જાણી શુભમૂહુર્ત
આજથી પવિત્ર શ્રાવણ માસ શરૂ થયો છે. આ મહિનો તહેવારોનો મહિનો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સાતમ આઠમનું ઘણું મહત્વ છે. જોકે આખો દેશ જે તહેવાર ધામધૂમથી મનાવે છે તે રક્ષાબંધન પણ આ મહિનામાં જ છે. રક્ષાબંધન સાથે રાખડી બાંધવાનો શુભસમય…
- રાશિફળ
બુધ, શુક્ર અને શનિ મચાવશે ધમાલ, આ ત્રણ રાશિના જાતકો થશે માલામાલ…
જ્યોતિષશાસ્ત્રમાં શનિને સૌથી શક્તિશાળી ગ્રહ માનવામાં આવ્યો છે, કારણ કે તે સૌથી ધીમી ગતિએ ગોચર કરે છે એટલું જ નહીં પણ શનિદેવને ન્યાયના દેવતા તરીકે ઓળખવામાં આવે છે અને તેમની મહેર નજર રંકને રાજા બનાવી દે છે તો તેમની વક્રદ્રષ્ટિ…
- નેશનલ
Guinness World Records: 1500 ડમરુના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું મહાકાલનું ધામ
ઉજ્જૈન: મહાકાલની નગરી ઉજ્જૈનમાં એક સાથે 1500 ડમરુ વગાડીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. વિક્રમ સંવંત મુજબ શ્રાવણના પહેલા સોમવારે મહાકાલ લોક સ્થિત શક્તિપથ પર 1500 જેટલા ડમરુ વાદકોએએ પ્રસ્તુતિ કરીને ફેડરેશન ઓફ ઇંડિયન એસોસિયેશન ઓફ ન્યુયોર્કના 488 ડમરુ…
- નેશનલ
દિલ્હીના સીએમ Arvind Kejriwalને સીબીઆઈ ધરપકડ કેસમાં રાહત નહિ, હાઇકોર્ટે અરજી ફગાવી
નવી દિલ્હી: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને(Arvind Kejriwal)કોર્ટ તરફથી આંચકો લાગ્યો છે. દિલ્હી એક્સાઈઝ પોલિસી કેસમાં સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડને દિલ્હી હાઈકોર્ટે યથાવત રાખી છે. સીએમ કેજરીવાલે આ ધરપકડને પડકારતી અરજી દાખલ કરી હતી. જેને કોર્ટે ફગાવી દીધી છે. આ…
- ટોપ ન્યૂઝ
બાંગ્લાદેશમાં સત્તાપલટોઃ પીએમ શેખ હસીનાએ રાજીનામું આપ્યું, દેશ છોડ્યો
અનામત વિરુદ્ધ હિંસક વિરોધને કારણે બાંગ્લાદેશના પીએમ શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને સુરક્ષાની ચિંતાઓ વચ્ચે દેશ છોડીને ભાગી ગયા છે, એમ સ્થાનિક મીડિયા અહેવાલો જણાવી રહ્યા છે. આ દરમિયાન મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ વડાપ્રધાનના આવાસમાં ઘૂસી ગયા છે.શેખ હસીનાના…
- સ્પોર્ટસ
સ્પિનર વૅન્ડરસે સામે ટીમ ઇન્ડિયા ઝૂકી ગઈ, શ્રીલંકા 32 રનથી જીત્યું
કોલંબો: ભારતનો યજમાન શ્રીલંકા સામે રવિવારે બીજી વન-ડેમાં 32 રનથી પરાજય થયો હતો. શ્રીલંકા 1-0થી આગળ થઈ ગયું છે. પ્રથમ મૅચ ટાઇ થઈ હતી અને હવે છેલ્લી મૅચ જે બુધવારે રમાશે એ જીતીને ભારતે શ્રેણીને 1-1ની બરાબરીમાં લાવવી જ પડશે.ભારતને…
- આપણું ગુજરાત
દક્ષિણમાં દેધનાધન : ખેરગામમાં સાત ઇંચ જેટલો વરસાદ; વલસાડમાં કાલે શાળા-કોલેજો બંધ
અમદાવાદ: રાજયમાં અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે દક્ષિણમાં દેધનાધનની પરિસ્થિતિ સર્જાય હતી. સાંજે આઠ વાગ્યા સુધીમાં રાજ્યના 105 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. આશરે સાત ઇંચ જેટલો સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામમાં પડ્યો હતો. નવસારી, ડાંગ અને વલસાડ સહિત દક્ષિણ ગુજરાતના…