- રાજકોટ
ન્યાયયાત્રા પહોંચી રાજકોટ : શક્તિસિંહ ગોહિલના સંવેદન સભામાં ભાજપ પર આકરા પ્રહારો
રાજકોટ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટના રોજ મોરબીથી શરૂ કરવામાં આવેલ ન્યાય યાત્રા આજે ત્રીજા દિવસે રાજકોટ પહોંચી છે. આજે સવારે 9 વાગ્યે આ યાત્રા રાજકોટના રતનપર ગામથી શરૂ થઇ હતી અને રાજકોટ શહેર તરફ આગળ વધી હતી. આજે…
- ભુજ
એમડી ડ્રગ્સ ભીવંડીથી દુબઇ, ગુજરાતમાં વાયા મુંદરા થઈ સાઉથ આફ્રીકા પહોંચ્યું?
ભુજ: છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાતના શહેરોમાં બંધ પડેલી નિર્જન ફેક્ટરીઓમાં વિવિધ પ્રકારના માદક પદાર્થોને બનાવવાના કારોબાર ચાલી રહ્યા હોવાના અહેવાલો છાશવારે બહાર આવતા રહે છે એ વચ્ચે રાજ્યના ત્રાસવાદ વિરોધી દળે એકાદ દિવસ અગાઉ મુંબઈના ભીવંડીમાં એક ફ્લેટ ભાડે રાખીને…
- નેશનલ
કોલકાતામાં મહિલા ડૉક્ટર પર બળાત્કાર-હત્યાના બનાવમાં ખુલાસા “પોર્ન ફિલ્મો જોનારા એક વિકૃતે……”
કોલકાતા: કોલકાતાની આર. જી. કાર મેડિકલ કોલેજમાં લેડી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યા કેસમાં પોલીસ તપાસમાં ઘણા મોટા ખુલાસા થયા છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી સંજય રોયને દારૂ પીને અશ્લીલ ફિલ્મો જોવાનું વ્યસન હતું. ઘટનાની રાત્રે તે ઘણી વખત…
- મનોરંજન
50 કિલોની અનન્યા પાંડેએ કર્યું હવે આ કારસ્તાન કે…
મુંબઈ: ફિટનેસ એ આજકાલના સ્ટાર્સ માટે તો ટુ ડુ મસ્ટ છે જ, પરંતુ સામાન્ય રીતે યુવાનો પણ જીમમાં જઇને કસરત કરીને સુડોળ શરીર રાખવું એ જીવનનો જરૂરી ભાગ માનવા લાગ્યા છે અને મોટાભાગના યુવાનો જીમમાં જતા થઇ ગયા છે. જોકે,…
- સ્પોર્ટસ
કોલકાતામાં મહિલા ડૉક્ટર પરના બળાત્કાર અને હત્યાના બનાવથી આઘાતગ્રસ્ત સૌરવ ગાંગુલીએ કહ્યું કે…
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં ટ્રેઇની મહિલા ડૉક્ટર પર બળાત્કાર ગુજારીને તેની હત્યા કરવાની જે આઘાતજનક ઘટના બની છે એ સંબંધમાં ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન સૌરવ ગાંગુલીએ પ્રતિક્રિયા આપી છે. ગાંગુલીએ કડક શબ્દોમાં આ ઘટનાની નિંદા કરી છે.ગાંગુલીએ એક કાર્યક્રમ દરમ્યાન…
- નેશનલ
બાંગ્લાદેશી સંકટઃ પશ્વિમ બંગાળ, ત્રિપુરા, મેઘાલયની સરહદ પરથી ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ, BSFએ 11 સામે કાર્યવાહી
નવી દિલ્હીઃ બાંગ્લાદેશના 11 નાગરિકો પશ્ચિમ બંગાળ, ત્રિપુરા અને મેઘાલય સરહદમાંથી ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરતા ઝડપાયા હતા. આ માહિતી બોર્ડર સિક્યોરિટી ફોર્સ (બીએસેફ)એ આપી હતી. બીએસએફના એક પ્રવક્તાએ કહ્યું હતું કે તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ…
- નેશનલ
મધ્ય પ્રદેશમાંથી વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશા મોકલાશેઃ એનટીસીએની મંજૂરી
ભોપાલ: નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (એનટીસીએ) એ મધ્ય પ્રદેશમાંથી કેટલાક વાઘને છત્તીસગઢ, રાજસ્થાન અને ઓડિશામાં ટ્રાન્સફર કરવાની મંજૂરી આપી છે. એક અધિકારીએ રવિવારે આ જાણકારી આપી હતી. વન્ય જીવ નિષ્ણાતોના મતે આ કવાયત અન્ય રાજ્યોમાં વાઘની વસ્તીને વધારવામાં મદદ કરશે.…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
ગોલ્ડ મેડલિસ્ટ સ્વિમર ઑલિમ્પિક વિલેજની રૂમ છોડીને ગાર્ડનના ઘાસમાં કેમ સૂઈ ગયો!
પૅરિસ: દર ચાર વર્ષે યોજાતી ઑલિમ્પિક ગેમ્સમાં 200થી વધુ દેશના 10,000થી પણ વધુ ઍથ્લીટો-ખેલાડીઓ ભાગ લેતા હોય છે અને તેમના રહેવાની તેમ જ પ્રૅક્ટિસ માટેની વ્યવસ્થા ઑલિમ્પિક વિલેજમાં કરવામાં આવતી હોય છે. રમતોત્સવ બે અઠવાડિયાથી પણ વધુ સમય સુધી ચાલતો…
- નેશનલ
અદાણીએ હિન્ડનબર્ગના અહેવાલને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આક્ષેપો ગણાવ્યા
મુંબઈ: હિન્ડનબર્ગ રિસર્ચના તાજેતરના અહેવાલમાં કરવામાં આવેલા ગંભીર આક્ષેપોને દુર્ભાવનાયુક્ત, દુષ્ટ અને ચાલાકીપુર્વકના આરોપો ગણાવતાં અદાણી જૂથે અમેરિકન શોર્ટ-સેલીંગ કરીને નફો રળનારી સંસ્થા હિન્ડનબર્ગના દાવાઓને રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે તેનું વિદેશી હોલ્ડિંગનું માળખું સંપૂર્ણપણે પારદર્શક છે.કંપની દ્વારા…
- નેશનલ
ઉત્તર ભારતમાં આફતઃ પંજાબમાં નદીમાં તણાઇ કાર, એક પરિવારના 7 સભ્ય સહિત નવનાં મોત
શિમલા/હોશિયારપુરઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલનથી લઈને નદી-નાળામાં પૂરની પરિસ્થિતિ ઊભી થઈ છે. પંજાબમાં એક કાર પૂરમા તણાતા મોટી જાનહાનિ થઈ છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં વરસાદને કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગોને સલામતી ખાતર બંધ કરવામાં આવ્યા છે. પંજાબના હોશિયારપુરથી લગભગ…