- મનોરંજન
9 વર્ષની અભિનેત્રીએ નિવેદન આપીને સૌને ચોંકાવ્યા, ‘હું પણ લગ્ન કરવા માંગુ છું…’
મુંબઈઃ બોલીવુડના ઘણા બધા કલાકારો એવા છે, જે સિંગલ હોવાના કારણે ચાહકોમાં ચર્ચામાં રહે છે. આમાં ઘણા અભિનેતાઓ અને અભિનેત્રીઓનો પણ સમાવેશ થાય છે. આ યાદીમાં જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેનનો પણ સમાવેશ થાય છે. તે ટૂંક સમયમાં 50 વર્ષની થશે.…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) માટે તૈયાર નથી. કારણ શું આપ્યું કમિશનરે?
મુંબઈઃ હાલ આખા દેશમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) શરુ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે અને ઘણા રાજકીય પક્ષો તેનો વિરોધ કરી રહ્યા છે. જોકે, મહારાષ્ટ્રના ચૂંટણી કમિશનરે (CEO) પણ ચૂંટણી પંચ (ECI)ને પત્ર લખીને તેઓ હાલમાં SIR માટે તૈયાર…
- આમચી મુંબઈ
Good News: થાણેની મેટ્રો-4નો પ્રથમ ટ્રાયલ રન સફળ, પ્રવાસીઓ માટે ખુશખબર
મુંબઈઃ મુંબઈ મેટ્રો પોલિટન રિજનમાં જાહેર પરિવહન માટે મોટા ભાગે લોકલ ટ્રેન પર આધાર રાખતા મુંબઈને વૈકલ્પિક પરિવહન પૂરું પાડવા મેટ્રો રેલના અનેક પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે. મુંબઈમાં વધી રહી રહેલા મેટ્રોના જાળાંમાં વધુ એકનો ઉમેરો થવા જઈ રહ્યો…
- નેશનલ
ભારત માટે ખતરાની ઘંટડી, ક્લાયમેટ ચેન્જથી થશે આટલું મોટું નુકસાન
Climate Change: જળવાયુ પરિવર્તન સાથે જોડાયેલો એક રિપોર્ટ ભારતની ચિંતા વધારી શકે છે. એશિયન ડેવલપમેંટ બેંકના નવા રિપોર્ટ મુજબ, જળવાયુ પરિવર્તનના કારણે 2070 સુધી ભારતના જીડીપીમાં 24.7 ટકાનો ઘટાડો થઈ શક છે. રિપોર્ટ મુજબ, જો આ સંકટ આમ જ વધતું…
- આમચી મુંબઈ
એમવીએ છ નવેમ્બરે ચૂંટણી પ્રચાર શરૂ કરશે: શરદ પવાર
પુણે: વિપક્ષી જૂથ મહા વિકાસ આઘાડી આગામી છ નવેમ્બરે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે તેનું પ્રચાર અભિયાન શરૂ કરશે, એમ એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે જણાવ્યું હતું.પવારે કહ્યું કે આ અભિયાનનું નેતૃત્વ તેઓ અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને શિવસેના…
- આમચી મુંબઈ
સત્તા માટે પક્ષ તોડવો યોગ્ય નહીં: શરદ પવારે દિલીપ વળસે પાટિલ પર પ્રહારો કર્યા
પુણે: એનસીપી (એસપી)ના વડા શરદ પવારે ગુરુવારે પ્રધાન દિલીપ વળસે પાટીલ સહિત રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પર સત્તાની લાલસામાં એનસીપીને તોડવાનો આરોપ મૂક્યો હતો અને આ પગલાને અયોગ્ય ગણાવ્યું હતું.પવાર પાર્ટીના કાર્યકરો અને દેવદત્ત નિકમના સમર્થકોને સંબોધિત કરી રહ્યા હતા,…
- સ્પોર્ટસ
IPL: આ 5 ટીમના કેપ્ટન થયા રિલીઝ, વિરાટ સૌથી મોંઘો ભારતીય
IPL Updates: ક્રિકેટના મહાકુંભ ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલની 10 ટીમોએ તેમનું રિટેંશન લિસ્ટ પણ જાહેર કર્યું છે. આ વખતે 5 કેપ્ટનોને પણ રિલીઝ કરવામાં આવ્યા છે. જેમાં શ્રેયસ અય્યર, ઋષભ પંત, કેએલ રાહુલ, ફાફ ડુપ્લેસિસ અને સેમ કરન…
- નેશનલ
બ્યુટિશિયનની કરાઈ ઘાતકી હત્યા, જાણો જોધપુરનો ચોંકાવનારો કિસ્સો
Rajasthan Crime News: રાજસ્થાનના જોધપુરમાં (jodhpur news) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. 50 વર્ષની મહિલા અનીતા ચૌધરી (anita chaudhry) ચાર દિવસથી લાપતા હતી. તેની લાશ (dead body) પોલીસને 6 ટુકડામાં મળી હતી. મહિલાના મૃતદેહને પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને આરોપીના…
- નેશનલ
વારાણસીમાં ભાઈચારાની જોવા મળી મિસાલઃ મુસ્લિમ મહિલાઓએ રામની ઉતારી આરતી…
વારાણસીઃ અયોધ્યામાં ગઈકાલે અને આજે દિવાળી પર્વની શાનદાર ઉજવણી કરવામાં આવી ત્યારે તાજેતરમાં વારાણસીમાં પણ હિંદુ-મુસ્લિમો વચ્ચેના ભાઈચારાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દિવાળીના અવસરે વારાણસીના લમહી વિસ્તારમાં મુસ્લિમ મહિલાઓ દ્વારા ભગવાન શ્રી રામની, લક્ષ્મણ અને માતા જાનકીની ભવ્ય આરતી…