Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 923 of 928
  • ઉત્સવ

    ઑપરેશન તબાહી-૫૧

    ‘આપ મેરી માચીસ કીઆખરી ટીલ્લી હો.’ વજિર-એ-આઝમે બેગમ સાહેબાને કહ્યું. અનિલ રાવલ ‘આપકી મદદ ચાહિયે’ વજિર-એ-આઝમના આવા શબ્દોની બેગમ સાહેબાને અપેક્ષા નહતી. હા, દેશના કેટલાક ટોચના ચુનંદા માણસોની કતલથી હચમચી ગયેલા તંત્રથી ત્રસ્ત, જખ્મી અને ચિંતિત વજિર-એ-આઝમનું આવા કપરા સમયે…

  • ઉત્સવ

    ડાયરેક્ટ માર્કેટિંગ કસ્ટમર સુધી પહોંચવાની ગુરુ ચાવી

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે-સમીર જોશી દુકાનોમાં, પેટ્રોલ પંપ પર, મોલમાં વગેરે જગ્યાઓ પર લોકો એક યા બીજી રીતે આપણી વ્યક્તિગત માહિતીઓ એકઠી કરતા હશે. આ માહિતી પર્સનલ મેસેજ મોકલવા બ્રાન્ડ ઉપયોગમાં લેતી હોય છે. સવારે જ્યારે મોબાઇલ ઓન કરો કે…

  • ઉત્સવ

    બિહાઇન્ડ ધી સિન

    ટૂંકી વાર્તા-બી. એચ. વૈષ્ણવ મહેસૂલ વિભાગમાં ખળભળાટ મચી ગયો. જાણે શાંત જળમાં પથ્થર નાંખતા વમળો થયા ન હોય. રસિક રાવલની સામાન્ય વહીવટ વિભાગમાંથી મહેસૂલમાં નાયબ સચિવ -મહેકમ તરીકે બદલી થયેલી હતી.કોઈએ એમને પ્રત્યક્ષ જોયેલા નહીં. અલબત્ત,એક વ્યક્તિ સિવાય.એ સમયે સિવિલ…

  • આમચી મુંબઈ

    પૂર્વતૈયારી…

    ગણેશોત્સવ માટે પ્રશાસન સજ્જ થઇ ગયું છે અને તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ચોપાટી ખાતે બાપ્પાના વિસર્જન માટે રેતીને સમતલ કરી તેના પર લોખંડની પ્લેટો બેસાડવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. (જયપ્રકાશ કેળકર)

  • જળાશયોમાં ૨૪ કલાકમાંત્રણ ટકા પાણીનો વધારો

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શુક્રવારે પણ પડેલા મુશળધાર વરસાદને પગલે જળાશયોમાં વધુ ત્રણ ટકા પાણીનો ઉમેરો થયો છે. તેથી મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હવે ૯૬.૨૦ ટકા એટલે કે ૧૩,૯૨,૩૯૩ મિલિયન લિટર જેટલો પાણીનો જથ્થો થઈ ગયો છે. મુંબઈને…

  • સિનિયર સિટિઝનના ખાતામાંથી ૧૨.૪૦ લાખ રૂપિયાની ઉચાપત

    ૬૪ દિવસ સુધી રોજ ૧૦થી ૨૦ હજાર રૂપિયા ખાતામાંથી વિડ્રો (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માટુંગાની પારસી કોલોનીમાં રહેતા સિનિયર સિટિઝનના બૅન્ક ખાતામાંથી ૬૪ દિવસ સુધી દરરોજ ૧૦થી ૨૦ હજાર રૂપિયા કઢાવી ૧૨.૪૦ લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવામાં આવી હોવાની પોલીસ ફરિયાદ…

  • આમચી મુંબઈ

    ગણેશ આગમન આજે ટ્રાફિકમાં ફેરફાર

    ચિંતા હરતા ચિંતામણિ… ગણેશોત્સવને હવે ગણતરીના દિવસ બાકી રહી ગયા છે ત્યારે શનિવારે લાલબાગના જાણીતા ‘ચિંચપોકલી ચા ચિંતામણિ’નું ધામધૂમથી આગમન થયું હતું. બાપ્પાને સત્કારવા માટે રસ્તા પર હજારો લોકોની ભીડ જામી હતી. (અમય ખરાડે) મુંબઈ: ગણેશ આગમનમાં નીકળતા સરઘસોની પાર્શ્ર્વભૂમિ…

  • આજે ત્રણેય લાઇનમાં બ્લોક

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરાઓની લાઈફલાઈન છે, કારણ કે રોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. હવે આ લોકલ ટ્રેનના સિગ્નલ મેઈન્ટેનન્સ અને બીજા ટેક્ધિકલ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આવતીકાલે મધ્ય…

  • અજિત પવાર અને અન્ય ૩૯ વિધાનસભ્યને ગેરલાયક ઠેરવો

    શરદ પવારે ચૂંટણી પંચને જણાવ્યું મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર, તેમની સાથે સોગંદવિધિ થયો હતો એ પ્રધાનમંડળના આઠ અન્ય સભ્યો તેમજ અજિત પવારને ટેકો આપતા બાકીના ૩૧ વિધાનસભ્યોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ગેરલાયક ઠેરવવા શરદ પવારના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રવાદી…

  • નેશનલ

    મોરોક્કોમાં વિનાશક ભૂકંપ: ૧૦૦૦થી વધુનાં મોત

    ધરતીકંપમાં બેહાલ થયું મોરોક્કો: શુક્રવારે રાતે મોરોક્કોમાં ધરતીકંપ આવતાં ભારે બેહાલી સર્જાઈ હતી. ઘણાં મકાનો તૂટી પડ્યાં હતાં અનેક મકાનોમાં તિરાડો પડી હતી. આ ધરતીકંપમાં ૧૦૩૭ લોકો માર્યા ગયા હતા. હજારો લોકો બેઘર થયા હતા. ગરીબોની હાલત બદતર થઈ હતી.…

Back to top button