Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 917 of 928
  • ધર્મતેજ

    દરેક અવાજમાં કૃષ્ણની મુરલી ન સાંભળી શકે તો એ વૈષ્ણવ ક્યાંના?

    માનસ મંથન -મોરારિબાપુ પૂરું જગત વૈષ્ણવ છે. વૈષ્ણવની વ્યાખ્યા શું ? જે સર્વ જગતને વિષ્ણુરૂપ સમજે છે તે વૈષ્ણવ. વલ્લભાચાર્યનો આદેશ છે કે જેને સુવિધા હોય એ વધુમાં વધુ સમય ભગવદ્ સ્મરણમાં ગાળે. પરિવારના સદસ્યોને પણ ભગવદ્ સેવામાં લગાવો પણ…

  • ધર્મતેજ

    અવતારલીલાનું સ્વરૂપ ભગવાન શ્રીરામ

    જીવનનું અમૃત -ભાણદેવ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ભારતીય જનમાનસના રાજાધિરાજ છે. સમ્રાટ છે. અધિપતિ છે.ભગવાન શ્રીરામનું સ્મરણ થાય એટલે તુરંત આપણા ચિત્તમાં ધર્મ. મર્યાદા, કર્તવ્ય, મૂલ્યો આદિનો ઉદય થવા માંડે છે.ભગવાન શ્રીરામે વિટંબણાઓ ભોગવી છે. પરંતુ ધર્મ છોડ્યો નથી.…

  • ધર્મતેજ

    શ્રી કૃષ્ણ ચરિત્ર અને ગુજરાતી સંત, ભક્ત, લોક પરંપરા

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સાહિત્ય સહિત તમામ ભારતીય કલાઓમાં શ્રીકૃષ્ણચરિત્રને વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ભારતનું પૂર્વ-પશ્ર્ચિમ કે ઉત્તર-દક્ષ્ાિણનું કોઈ પણ રાજ્ય હોય ને એ ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, સંગીત અને સાહિત્ય જેવી કોઈ પણ કલા હોય એમાં કોઈ-ને-કોઈ…

  • તો જ આદમી બને સાચો ઈન્સાન

    આચમન -કબીર સી. લાલાણી ચીનના મહાન ફિલસૂફ ક્ધફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે- એક અપાયેલા-અને બીજા સ્વીકારાયેલા-આમાં સ્વીકૃત સંસ્કારનું મહત્ત્વ વધારે છે-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી. હોતાબે હજાર વર્ષ પહેલાં ફિલસૂફે…

  • ધર્મતેજ

    આદિગુરુ રામાનંદનું તેજસ્વી અનુસંધાન ઉગમસાહેબ : તત્ત્વ અને તંત્ર-૩

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ઉગમસાહેબની ભક્તિ અને સત્સંગ ચાલતા. બધે જતા પણ ખરા. એક વખત પોતાના સગાંસંબંધી ડાહ્યાભાઈને ગામ અમરનગર-થાણાદેવડી-મુકામે પાટપૂજાનો પ્રસાદ લેવા અને સત્સંગ માટે ઉગારામ ઉપસ્થિત હતા. એ સત્સંગ સ્થળે ડાહ્યાભાઈના ગુરુ વીરદાસ પણ ગુરુ હોવાથી પધારેલા.…

  • ધર્મતેજ

    નવકાર મહામંત્ર: શક્તિ અને ભક્તિનું મંગળ દ્વાર

    આ મંત્ર સર્વ દુ:ખોનો હર્તા છે દિવ્ય જીવનની ચાવી છે જેના વડે મુક્તિનો માર્ગ ખૂલે છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવનમાં કેટલીક વખત આપણને ક્યાં જવું છે તેની ખબર પડી જાય છે પણ રસ્તો મળે નહીં. શિખર દેખાય પણ ત્યાં પહોંચવાની…

  • ધર્મતેજ

    પુત્રીઓ યુવાન થાય એટલે પરણાવવાની ચિંતા થાય

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માઘ માસની પંચમીના દિવસની મંગળબેલાએ ત્રિદેવની હાજરીમાં રાજકુમાર નહુશ અને અશોકસુંદરીના લગ્ન પૂર્ણ થાય છે અને હાજર દેવગણ અશ્રુભીના નયને અશોકસુંદરીને કૈલાસ ખાતેથી વિદાય આપે છે.અશોકસુંદરી અને નહુશના લગ્ન સમાપ્ત થતાં જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ…

  • મોહે તો તુમ પ્રભુ એક આધારા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સમપર્ણને સમજાવીને હવે ભગવાન ભક્તના એકમાત્ર આધારનો નિશ્ર્ચય કરાવે છે.ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાની સાધનામાં અર્જુનના પથદર્શક બન્યા છે. તે માટે જરૂરી સાધનાના એક પછી એક પડળ ખોલતા તેઓ અર્જુનને કહે છે –“પભ્રજ્ઞમ પણ અળઢટ્ટશ્ર્ન્રૂ…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૩

    એ ભોલર મરચાના સ્વરૂપમાં લવિંગિયું મરચું છે લવિંગિયું પ્રફુલ શાહ રાજાબાબુનું સજેશન સાંભળીને કિરણને એકદમ આંચકો લાગ્યો પરંતુ પ્રયોગ તરીકે વાંધો શું છે? દીપક મહાજન અને તેની પત્ની રોમા મહાજન મસાલાની તોતિંગ ઑફિસની વેલ ડેકોરેટેડ ચેમ્બરમાં બેઠાં હતાં. રોમાના ચહેરા…

  • ધર્મતેજ

    ભારતના બહુ જાણીતા નહીં એવા પાંચ પ્રાચીન મંદિરો

    વિશેષ -કવિતા યાજ્ઞિક વિશ્ર્વના સૌથી પૌરાણિક ધર્મનું ઉદ્દગમ સ્થાન આપણું ભારત છે, તે દરેક ભારતીય જાણે જ છે. પોતાની આસ્થાના પાલન માટે ભવ્ય અને દિવ્ય એવા અનેક મંદિરોની સ્થાપના આપણે ત્યાં થઇ છે, પણ કોઈ એમ પૂછે તો કે ભારતના…

Back to top button