• નેશનલ

    અમેરિકન ઓપનમાં ૧૯ વર્ષની કોકો ગોફે રચ્યો ઈતિહાસ

    ન્યૂયોર્ક: અમેરિકાની ૧૯ વર્ષની ટેનિસ પ્લેયર કોકો ગોફે યુએસ ઓપન ૨૦૨૩માં ચેમ્પિયન બની અપસેટ સર્જ્યો છે. આ જીત સાથે તેને પચીસ કરોડ રૂપિયાની માતબર રકમ પણ જીતી છે. ૧૯૯૯ પછી તે યુએસ ઓપન જીતનારી સૌથી પહેલી ટીનેજર ખેલાડી બની છે.…

  • સુભાષિતનો રસાસ્વાદ

    શ્ર્લોક त्यजेत् क्षुधार्तो महिलां सुपुत्राम्खादेत् क्षुधार्ता भुजंगी स्वमण्डम् ॥क्षीणा नरा निष्करुणा भवन्तिबुभुक्षित ः किं न करोति पापम् ॥ 35 ॥ ભાવાર્થ :- ભૂખ્યો માણસ સંતાનવાળી મહિલાનો પણ ત્યાગ કરે, એ જ રીતે ભૂખી સાપણ પણ પોતાના ઇંડાને ખાઇ જાય, દુ:ખી…

  • ધર્મતેજ

    દરેક અવાજમાં કૃષ્ણની મુરલી ન સાંભળી શકે તો એ વૈષ્ણવ ક્યાંના?

    માનસ મંથન -મોરારિબાપુ પૂરું જગત વૈષ્ણવ છે. વૈષ્ણવની વ્યાખ્યા શું ? જે સર્વ જગતને વિષ્ણુરૂપ સમજે છે તે વૈષ્ણવ. વલ્લભાચાર્યનો આદેશ છે કે જેને સુવિધા હોય એ વધુમાં વધુ સમય ભગવદ્ સ્મરણમાં ગાળે. પરિવારના સદસ્યોને પણ ભગવદ્ સેવામાં લગાવો પણ…

  • ધર્મતેજ

    અવતારલીલાનું સ્વરૂપ ભગવાન શ્રીરામ

    જીવનનું અમૃત -ભાણદેવ ભગવાન શ્રીરામ અને ભગવાન શ્રીકૃષ્ણ ભારતીય જનમાનસના રાજાધિરાજ છે. સમ્રાટ છે. અધિપતિ છે.ભગવાન શ્રીરામનું સ્મરણ થાય એટલે તુરંત આપણા ચિત્તમાં ધર્મ. મર્યાદા, કર્તવ્ય, મૂલ્યો આદિનો ઉદય થવા માંડે છે.ભગવાન શ્રીરામે વિટંબણાઓ ભોગવી છે. પરંતુ ધર્મ છોડ્યો નથી.…

  • ધર્મતેજ

    શ્રી કૃષ્ણ ચરિત્ર અને ગુજરાતી સંત, ભક્ત, લોક પરંપરા

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સાહિત્ય સહિત તમામ ભારતીય કલાઓમાં શ્રીકૃષ્ણચરિત્રને વિશિષ્ટ અને મહત્ત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. ભારતનું પૂર્વ-પશ્ર્ચિમ કે ઉત્તર-દક્ષ્ાિણનું કોઈ પણ રાજ્ય હોય ને એ ચિત્ર, સ્થાપત્ય, નૃત્ય, સંગીત અને સાહિત્ય જેવી કોઈ પણ કલા હોય એમાં કોઈ-ને-કોઈ…

  • તો જ આદમી બને સાચો ઈન્સાન

    આચમન -કબીર સી. લાલાણી ચીનના મહાન ફિલસૂફ ક્ધફયુસસે એક વાત સરસ કરી છે કે સંસ્કાર બે પ્રકારના છે- એક અપાયેલા-અને બીજા સ્વીકારાયેલા-આમાં સ્વીકૃત સંસ્કારનું મહત્ત્વ વધારે છે-કારણ એ સંસ્કાર શિક્ષણ દ્વારા મળે છે, જન્મજાત નથી. હોતાબે હજાર વર્ષ પહેલાં ફિલસૂફે…

  • ધર્મતેજ

    આદિગુરુ રામાનંદનું તેજસ્વી અનુસંધાન ઉગમસાહેબ : તત્ત્વ અને તંત્ર-૩

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ઉગમસાહેબની ભક્તિ અને સત્સંગ ચાલતા. બધે જતા પણ ખરા. એક વખત પોતાના સગાંસંબંધી ડાહ્યાભાઈને ગામ અમરનગર-થાણાદેવડી-મુકામે પાટપૂજાનો પ્રસાદ લેવા અને સત્સંગ માટે ઉગારામ ઉપસ્થિત હતા. એ સત્સંગ સ્થળે ડાહ્યાભાઈના ગુરુ વીરદાસ પણ ગુરુ હોવાથી પધારેલા.…

  • ધર્મતેજ

    નવકાર મહામંત્ર: શક્તિ અને ભક્તિનું મંગળ દ્વાર

    આ મંત્ર સર્વ દુ:ખોનો હર્તા છે દિવ્ય જીવનની ચાવી છે જેના વડે મુક્તિનો માર્ગ ખૂલે છે જિનદર્શન -મહેન્દ્ર પુનાતર જીવનમાં કેટલીક વખત આપણને ક્યાં જવું છે તેની ખબર પડી જાય છે પણ રસ્તો મળે નહીં. શિખર દેખાય પણ ત્યાં પહોંચવાની…

  • ધર્મતેજ

    પુત્રીઓ યુવાન થાય એટલે પરણાવવાની ચિંતા થાય

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માઘ માસની પંચમીના દિવસની મંગળબેલાએ ત્રિદેવની હાજરીમાં રાજકુમાર નહુશ અને અશોકસુંદરીના લગ્ન પૂર્ણ થાય છે અને હાજર દેવગણ અશ્રુભીના નયને અશોકસુંદરીને કૈલાસ ખાતેથી વિદાય આપે છે.અશોકસુંદરી અને નહુશના લગ્ન સમાપ્ત થતાં જ ભગવાન શ્રીહરિ વિષ્ણુ…

  • મોહે તો તુમ પ્રભુ એક આધારા

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સમપર્ણને સમજાવીને હવે ભગવાન ભક્તના એકમાત્ર આધારનો નિશ્ર્ચય કરાવે છે.ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માને પ્રાપ્ત કરવાની સાધનામાં અર્જુનના પથદર્શક બન્યા છે. તે માટે જરૂરી સાધનાના એક પછી એક પડળ ખોલતા તેઓ અર્જુનને કહે છે –“પભ્રજ્ઞમ પણ અળઢટ્ટશ્ર્ન્રૂ…

Back to top button