ગુજરાતમાં ત્રણ વર્ષમાં હિટ એન્ડ રનના ૪,૮૬૦ કેસ, ૩,૪૦૦થી વધુ લોકોનાં મોત, ૨,૭૦૦ લોકો ઘાયલ
ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા ત્રણ નાણાકીય વર્ષમાં હિટ એન્ડ રનના કેસોમાં ૩,૪૦૦ થી વધુ લોકો માર્યા ગયા અને ૨,૭૦૦ લોકો ઘાયલ થયા હોવાનું રાજ્ય વિધાનસભામાં ગુરુવારે જણાવવામાં આવ્યું હતુ. ગૃહમાં રજૂ કરાયેલા ડેટા મુજબ, ગુજરાતમાં હિટ એન્ડ રનના ૪,૮૬૦ કેસ…
રાજસ્થાનમાં બસ અકસ્માતનો ભોગ બનેલાની દિહોરમાં એકસાથે ૧૧ અર્થી ઉઠતાં શોકનું મોજું
ભાવનગર : રાજસ્થાન નેશનલ હાઇ-વે પર બુધવારે વહેલી સવારે થયેલા ગમખ્વાર અકસ્માતમાં ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દિહોર ગામેથી યાત્રા પ્રવાસે નીકળેલ બસના ૧૧ મુસાફરોનાં મોત નીપજ્યાં હતાં. આ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ કરાયા બાદ આજે તેઓને વતન લાવવામાં આવ્યા ત્યારે કરુણ…
ડભોઈમાં બાળકીનું રિક્ષા ચાલકે અપહરણ કર્યું
અમદાવાદ: ડભોઇ વડોદરા ભાગોળ પાસે રાધે કોમ્પ્લેક્ષની સામે ઝૂંપડપટ્ટીમાં રહેતા મહેન્દ્ર રાજુ નાયકની પત્ની એક માસ પહેલાં પરપુરુષ સાથે ફરાર થઇ ગયા બાદ ૩ વર્ષની દિવ્યા (નામ બદલ્યું છે) સાથે રહે છે અને છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.મહેન્દ્ર…
અંજારના જોગણીનાળના દરિયાકાંઠેથી મળ્યું પાંચ કરોડનીકિંમતનું ‘મેક્સિકન’ હેરોઇનનું બિનવારસુ પેકેટ
ભુજ: પાકિસ્તાન,ઈરાન અને અફઘાનિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ માટે સીમાવર્તી કચ્છ જાણે મુખ્ય ટ્રાન્સિટ પોઇન્ટ જેવું બની રહ્યું હોય તેમ આ સરહદી જિલ્લામાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના કેફી દ્રવ્યો સતત મળી રહ્યાં છે.ગુજરાતના સાગરકાંઠે આવેલા સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ એવા કચ્છના…
આયુષ્માન કાર્ડ કૌભાંડ: નવ હોસ્પિટલસસ્પેન્ડ, બેને બ્લેક લિસ્ટ કરાઇ
(અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાતમાં એ.બી.-પી.એમ.જે.એ.વાય.-માથથ યોજના એટલે કે આયુષ્માન કાર્ડમાં કેટલીક ખાનગી હોસ્પિટલો દ્વારા ગરીબોના નામે કૌભાંડ કરવામાં આવી રહ્યું હોવાની ફરિયાદ ઊઠતાં આખરે તંત્ર જાગ્યું હતું અને આયુષ્માન કાર્ડમાં ગેરરીતિના મામલે નવ ખાનગી હોસ્પિટલોને યાદીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે…
- આપણું ગુજરાત
જખૌના 150 કરોડના હેરોઈન કેસમાં: હર્ષદ મહેતાના શેઠ રહી ચૂકેલા આરોપીને 12 દિવસના રિમાન્ડ
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: જાલી પાસપોર્ટ બનાવવાના એક કેસમાં હાલ પટનાની બેઉર જેલમાં છેલ્લા 26 માસથી કેદમાં રહેલા અને એક સમયે શેર બજાર થકી કરોડો રૂપિયાનું સ્કેમ' આચરનારા મહાઠગ હર્ષદ મહેતાનાસાહેબ’ રહી ચૂકેલા મુંબઈના પાબ્લો એસ્કોબાર તરીકે ઓળખાતા નિરંજન શાહ નામના…
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે મુખ્ય પ્રધાનને પૂછ્યો સવાલ, યુટી કેમ છે? શિંદેએ શું કહ્યું
જળગાંવ: રાજધાની દિલ્હીમાં આ વર્ષની જી-૨૦ કોન્ફરન્સમાં મુખ્યપ્રધાન એકનાથ શિંદે ઋષિ સુનકને મળ્યા હતા. તેના પરથી હવે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ટીકાકારોને જવાબ આપ્યો છે.જળગાંવમાં એક કાર્યક્રમમાં બોલતા, ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદેના ફોટાનો ઉલ્લેખ કર્યો, “તેમણે ઋષિ સુનક સાથે ફોટો…
જૈન મરણ
કચ્છી વિશા ઓશવાળ જૈનગઢશીશાના મણીલાલ કેશવજી ખેરાજ દેઢીયા (ઉં.વ. ૬૫) તા. ૧૧-૯-૨૩ના અવસાન પામેલ છે. કસ્તુરબેન કેશવજી ખેરાજના સુપુત્ર. સ્વ. પુષ્પાના પતિ. નેહાના પિતા. સતીષ, વિરેન્દ્રના ભાઇ. ખીમઇબાઇ કુંવરજી ડાહ્યા ગડાના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. એડ્રેસ: મણીલાલ કેશવજી દેઢીયા, ૨/૩૯,…
- લાડકી
કેરોલિના રીપરપ્રકરણ-૬
લાઇફમાં હવે ચિયર્સ જેવું કંઈ બચ્યું નથી પ્રફુલ શાહ પછી ગૌરવ પુરોહિત જે બોલતો ગયો એ સાંભળીને વિકાસને પોતાના કાન પર વિશ્ર્વાસ ન બેઠો: મોના આવું કરી શકે? ખાર પોલીસ સ્ટેશને મોના લાપતા હોવાની ફરિયાદ લખાવીને ઘરે આવ્યા બાદ વિકાસનું…
- લાડકી
ભારતીય સેનાની પહેલી જવાન: શાંતિ તિગ્ગા
ભારતની વીરાંગનાઓ -ટીના દોશી જેના બાળવિવાહ થયાં હોય અને કુમળી વયે બે બાળકોની માતા બન્યાના થોડા સમય પછી પતિનું મૃત્યુ થાય એવા સંજોગોમાં સ્ત્રીની સ્થિતિ કેવી થાય?એની સ્થિતિ શાંતિ તિગ્ગા જેવી થાય… ઉરાંવ આદિવાસી પરિવારની શાંતિ તિગ્ગાને માથેથી ઘરનો મોભ…