મીરા-ભાયંદરવાસીઓને ૨૦૨૫ સુધી મળશે વધારાનું પાણી
મુંબઇ: સૂર્યા પ્રાદેશિક પાણી પુરવઠા પ્રકલ્પે ૨.૮૫ મીટર અંતર્ગત વ્યાસ સાથે ૪.૬ કિમી લાંબા તુંગારેશ્ર્વર બોગદાનું કામ પૂર્ણ કરીને એક મહત્ત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે. આ બોગદાં દ્વારા પાણી એમબીઆરમાં વાળીને તેમાંથી દરરોજ આશરે ૨૧.૮ કરોડ લિટર પાણીપુરવઠો મીરા- ભાયંદર…
વંદે ભારત ટ્રેનમાં ટૂંક સમયમાં મળશે સ્લીપર કોચની સુવિધા
મુંબઇ: દેશમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો આંકડો વધતો જઈ રહ્યો છે. વંદે ભારત દેશની સૌથી ઝડપી ચાલનારી ટ્રેનોમાંથી એક છે. આ સેમી-હાઈસ્પીડ ટ્રેન હવે દેશના મહત્ત્વપૂર્ણ કેન્દ્રોને જોડી રહી છે. ભારતીય રેલવેની સેમી હાઈ-સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસ રેલવે મુસાફરોની…
કાળાજાદુથી સમસ્યાના સમાધાનને બહાને મહિલા પોલીસ અધિકારી સાથે દુષ્કર્મ
પાલઘર: બ્લૅક મૅજિકથી ઘરના વાસ્તુદોષ અને દુરાત્માને દૂર કરવાની ખાતરી આપી મહિલા પોલીસ અધિકારી સાથે વારંવાર કથિત દુષ્કર્મ કરવાના કેસમાં પોલીસે થાણે અને પાલઘર જિલ્લામાંથી પાંચ જણની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા મુજબ ધરપકડ કરાયેલા પાંચેય આરોપી ૩૫ વર્ષની ફરિયાદી…
- નેશનલ
લંકા દહન: માત્ર ૩૭ બોલમાં ભારત ચેમ્પિયન
રોહિત શર્મા સાથે ભારતીય ટીમ: કોલંબોમાં રવિવારે રમાયેલી એશિયા કપની ફાઈનલમાં રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ભારતીય ટીમે જીત મેળવ્યા પછી ટ્રોફી સાથે ખેલાડીઓએ ફોટોગ્રાફરોને ખુશ કરી દેતાં પોઝ આપ્યા હતા. કોલંબો: ટીમ ઈન્ડિયાએ ૮મી વખત એશિયા કપ જીતી લીધો છે.…
- નેશનલ
એક જ ઓવરમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ભારતીય બોલર બન્યો સિરાજ
કોલંબો: કોલંબોમાં રમાયેલી એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકા સામે ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે તરખાટ મચાવ્યો હતો. તેણે મેચમાં સાત ઓવરમાં ૨૧ રન આપી છ વિકેટ ઝડપી હતી. સિરાજે આ મેચમાં પોતાની બીજી ઓવરમાં ૪ વિકેટ ઝડપી એક જઓવરમાં ચાર વિકેટ…
- નેશનલ
હૈદરાબાદ સ્વાતંત્ર્ય દિન
સિકંદરાબાદમાં પરેડ ગ્રાઉન્ડ ખાતે હૈદરાબાદ સ્વાતંત્ર્ય દિનની ઉજવણીના પ્રસંગે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે પરેડનું ઈન્સ્પેક્શન કર્યું હતું. (પીટીઆઈ)
ભારે વરસાદને પગલે ગુજરાતમાં રેલ અને માર્ગ વ્યવહાર ખોરવાયો
આજે રેડ તો આવતી કાલે રાજ્ય માટે ઓરેન્જ ઍલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદના કારણે રસ્તા અને રેલમાર્ગનો વાહનવ્યવહાર ખોડંગાયો છે , મોટા પ્રમાણમાં નદીકાંઠાના વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરાયું છે, અનેક ડેમોના દરવાજા ખોલી નદીઓમાં…
- નેશનલ
તહેવારોમાં સ્વદેશી અને સ્થાનિક માલ ખરીદો: મોદી
₹ ૫,૪૦૦ કરોડના ‘યશોભૂમિ’ના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું યશોભૂમિનું ઉદ્ઘાટન: નવી દિલ્હીમાં રવિવારે ઈન્ડિયા ઈન્ટરનેશનલ ક્ધવેન્શન ઍન્ડ એક્સ્પો સેન્ટર (આઈઆઈસીસી)ના ઉદ્ઘાટન સમારંભમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન, નિર્મલા સીતારમન, પિયુષ ગોયલ અને નારાયણ રાણે સાથે. (પીટીઆઈ) નવી…
રાજસ્થાનમાં ભારે વરસાદ: ત્રણ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ
જયપુર : છેલ્લા ૨૪ કલાકમાં રાજસ્થાનમાં ભારે વરસાદના પગલે રાજ્યના ત્રણ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થઇ હતી. બાંસવાડા, ડુંગરપુર અને પ્રતાપગઢ જિલ્લામાં પૂર જેવી પરિસ્થિતિ ઊભી થતા રાબેતા મુજબનું જનજીવન ખોરવાયું હતું. બાંસવાડા, સિરોહી, ડુંગરપુર, પ્રતાપગઢ, ચિત્તોડગઢ, ઉદયપુર, અજમેર…
- એકસ્ટ્રા અફેર
ટીવી એન્કર્સનો બહિષ્કાર, કૉંગ્રેસની માનસિકતા છતી થઈ ગઈ
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કૉંગ્રેસ સહિતના ભાજપ વિરોધી પક્ષો કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર અસહિષ્ણુતા ફેલાવનાનો આરોપ મૂકે છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર અભિવ્યક્તિના સ્વાતંત્ર્યનો અનાદર કરીને દેશમાં લોકોનો અવાજ કચડી રહી છે એ પ્રકારના આક્ષેપો કરે છે. એ…