Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 887 of 928
  • ધર્મતેજ

    ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો

    ગણપતિ આયો બાપા, રિદ્ધિ સિદ્ધિ લાયો ભાદરવો, ગણપતિ અને આધુનિક યુગ પ્રાસંગિક -મુકેશ પંડ્યા ભાદરવો મહિનો એટલે સૌથી ગરમ મહિનો. ઉનાળાની ગરમી કરતાં પણ આ ગરમી વધુ અને તેય પાછી રોગ ફેલાવનારી! આ મહિનામાં મસ્તકને ઠંડું અને શાંત રાખનારા ગણપતિનો…

  • ધર્મતેજ

    આદિગુરુ રામાનંદનું તેજસ્વી અનુસંધાન ઉગમસાહેબ : તત્ત્વ અને તંત્ર-૪

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની બરવાળા બાવળ મુકામે દરબાર સાહેબ દીનુભાઈની સાથે એક વખત ઉગારામદાદાની બેઠક યોજાઈ. નાતજાતના ભેદભાવના એ જમાનામાં લોકો છાને ખૂણે ટીકા કરતા, પણ ઉગારામજીના સત્સંગ શ્રાવણપાનથી દિનુભાઈ અને સાથીઓ પ્રભાવિત થયેલા એ પછીથી ભુરાબાપા રામાણીના નિવાસસ્થાને…

  • ધર્મતેજ

    ક્ષમાપના… મિચ્છામી દુક્કડમ્

    સર્વ પ્રત્યે પ્રેમ અને ક્ષમાની ભાવના: જૈન ધર્મનો પાયાનો સિદ્ધાંત જિનદર્શન -મહેન્દ્ર પુનાતર સાચી ક્ષમાપના હોત ત્યાં વેરનું વિસર્જન અને સ્નેહનું સર્જન થયાં વગર રહેતું નથી પ્રેમ, ક્ષમા અને મૈત્રી એ ત્રણ જીવનના પરમ તત્ત્વો છે. એ જીવનમાં વણાઈ જાય…

  • ધર્મતેજ

    આખી પૃથ્વીની સાત પરિક્રમા કરીને પહેલો અહીં આવી પહોંચશે એના શુભવિવાહ આ ક્ધયાઓ સાથે કરવામાં આવશે

    શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)રાજા વિશ્ર્વરૂપ: ‘દેવર્ષિ નારદની આજ્ઞાથી હું મારી બંંને પુત્રીઓને આપની પુત્રવધૂ બનાવી મારા જવાબદારીથી મુક્ત થવા માગું છું, પણ બંને પુત્રીઓની ઇચ્છા છે કે તેઓ આપના કોઈપણ એક પુત્ર સાથે વિવાહ કરશે.’ ભગવાન શિવ: ‘પાર્વતી…

  • સાધનામાં નિરંતર અભ્યાસ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં સાધનાના એક માત્ર આધારને સમજ્યા. હવે ભગવાન સાધનામાં નિરંતર અભ્યાસના મહત્ત્વને જણાવી રહ્યા છે. ભગવાન શ્રીકૃષ્ણ પ્રથમ તો પરમાત્માને સર્વત: બુદ્ધિ અને મન સોંપવાની વાત કરે છે. પરંતુ તેઓ જાણે છે કે પરમાત્મામાં સદાય મન…

  • ધર્મતેજ

    કેરોલિના રીપર પ્રકરણ-૯

    તમને આ એનડી પર વિશ્ર્વાસ ખરો? પ્રફુલ શાહ બાદશાહ ગોડબોલેની નજીક ગયો “સર આપ હેલ્પ કરો. શેઠ આપ કો ખુશ કરે વો જીમ્મેદારી મેરી “ફ્રિડમ ઑફ સ્પીચ? અખબારના લેખનું હેડિંગ વાંચીને કિરણના મનમાં સવાલો જાગ્યા. “તો પછી કેમ આકાશ ક્યારેય…

  • ધર્મતેજ

    અવતારલીલાનું સ્વરૂપ ભગવાન શ્રીરામ

    જીવનનું અમૃત -ભાણદેવ (ગતાંકથી ચાલુ) વનવાસનો સ્વીકાર, પરિવારજનો સાથેનો વ્યવહાર, ગુહરાજ, જટાયુ, શબરી આદિ સામાન્યજનો સાથેનો વ્યવહાર- આ સર્વ ઘટનાઓ દ્વારા સ્પષ્ટત: સિદ્ધ થાય છે કે ભગવાન શ્રીરામ પોતાની દિવ્યચેતનામાં ભગવાન છે અને સાથેસાથે પોતાની માનવચેતનામાં સંત પણ છે જ!…

  • ધર્મતેજ

    શ્રી કૃષ્ણ ચરિત્ર અને ગુજરાતી સંત, ભક્ત, લોક પરંપરા

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ (ગતાંકથી ચાલુ)કુબજાને કેજો રે ઓધવજી એટલું, હરિ હીરલો આવ્યો તમારે હાથ જોજતન કરીને એને તમે જાળવો, કહું છું એક શીખામણ કેરી વાત જો… કુબજાને કેજો રે…અને ભક્ત કવિઓ ગાતાં હોયવ્રજ વ્હાલું રે વૈકુંઠ નહીં આવું…

  • ધર્મતેજ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી મંગળવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • આમચી મુંબઈ

    ગણેશ આગમનમાં અડચણો અનેક, પણ ઉત્સાહ અકબંધ

    ટોલમાફી હોવા છતાં ગણેશભક્તોના ફાસ્ટેગથી પૈસા કપાયા ગણેશ ગલ્લીના ‘મુંબઈચા રાજા’ગણેશોત્સવનો પ્રારંભ આવતીકાલ (મંગળવાર)થી થવાનો છે ત્યારે મુંબઈની બજારોમાં રવિવારે ખરીદી માટે લોકોની ભીડ ઊમટી પડી હતી. વરસાદના વિઘ્ન વચ્ચે પણ લોકોનો ઉત્સાહ કંઇ ઓછો થયો હોય એવું જણાયું નહોતું.…

Back to top button