- તરોતાઝા

વિશ્ર્વની સર્વ શ્રેષ્ઠ ચરબી ઘી
પંચગવ્યનું પંચાંગ – પ્રફુલકુમાર કોટેલિયા ભાગ-૨ મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટ : ઘીમાં લગભગ ૩૯% અને માખણ માં ૨૧% ઉપસ્થિત હોય છે. મોનોનો અર્થ છે કે એક (૧), મોનો અનસેટ્ચ્યુરેટેડ ફેટમાં કેવળ એક ડબલ બોન્ડ ઉપસ્થિત હોય છે. એટલે કે આની અણુકર્ણિકા…
અત્યંત ગરમ ઋતુમાં ત્યાગ કરવા જેવો તીખોરસ
વિશેષ – માનશી જોશી આયુર્વેદનાં આર્ષ ગ્રંથોમાં દરેક રોગો માટે શ્રેષ્ઠ બાબતનું વર્ણન કરેલું છે. એ પ્રકરણમાં એક સૂત્ર છે કે – ‘સર્વ રસાભ્યાસો આરોગ્યકરાણામ્’ અર્થાત આયુર્વેદમાં વર્ણવેલ છએ છ રસ ( મીઠો, ખાટો, ખારો, તીખો, કડવો, તુરો)નો રોજિંદા ભોજનમાં…
નાની ઉંમરે વાળ સફેદ થઈ ગયા? આ છે મોટા કારણ જાણો નિવારણ…
હેલ્થ વેલ્થ – દિક્ષિતા મકવાણા તમે હજી યુવાન છો, પણ તમારા વાળ વૃદ્ધ માણસની જેમ ભૂખરા કે સફેદ થઈ ગયા છે? આજકાલ દરેક વ્યક્તિ આ સમસ્યાનો સામનો કરી રહી છે. આવી સ્થિતિમાં જાણો તેના નિવારણ માટે શું કરવું જોઇએ… આજકાલ…
- તરોતાઝા

ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા

ધાર્મિક દ્રષ્ટિએ થતા ઉપવાસનું વૈજ્ઞાનિક મહત્વ
કવર સ્ટોરી – અભિમન્યુ મોદી મેદસ્વિતા, મધુપ્રમેહ, હૃદય, યકૃત તથા મૂત્રપિંડના રોગો, ટાઇફોઇડ તાવ વગેરે રોગોમાં ઉપચારાર્થે અમુક પ્રકારના અન્નનો ત્યાગ સૂચવાય છે. ઉપવાસના અનેકવિધ પ્રકારો હોય છે. શ્રાવણના ઉપવાસમાં ફરાળ કરી શકાય, એકટાણું કરી શકાય. જૈનોના ઉપવાસ વધુ આકરા…
- તરોતાઝા

મારી ક્ષમાપના Speed Booster SORRY
-રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબ પર્યુષણ પર્વવ્યાખ્યાનમાળા નમ્રવાણી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ એટલે ક્ષમાપનાનો ઉત્સવ!આજે બધાંને સાચા દિલથી ક્ષમા આપી, બની જાવ ક્ષમાનુપ્રિય!ગમતી વ્યક્તિની સામે મસ્તક ઝૂકાવી, ક્ષમા માગવી એ તો રાગ હોય, અણગમતી વ્યક્તિની સામે મસ્તક ઝૂકાવી, સાચા…
- તરોતાઝા

અષ્ટાંગ યોગનું અનોખું વિજ્ઞાન નિયમનું પાંચમું ચરણ- ‘ઇશ્ર્વર પ્રણિધાન’ દ્વારા સમર્પણ
ફિટ સોલ – ડૉ. મયંક શાહ ઇશ્ર્વર, ભગવાન, દેવ-દેવી વી. આપણી આસ્થાના આલંબન બની ગયાં છે. સર્વ મનુષ્ય ગણ, પોતાની સાચી ઓળખ મેળવવા માટે અને પોતાના અસ્તિત્વનું કારણ સમજવા માટે સતત પુરુષાર્થ કરતા હોય છે. એમના પુરુષાર્થને સાચી દિશા આપવા…
- તરોતાઝા

પ્રતિદિન સૂકા નાળિયેરનો એક ટૂકડો બનાવશે આરોગ્યને ટકાટક
સ્વાસ્થ્ય સુધા – શ્રીલેખા યાજ્ઞિક ચાલો જાણી લઈએ સૂકા કોપરાના સ્વાસ્થ્યવર્ધક લાભ તહેવારોના દિવસો શરૂ થાય તેમ બજારમાં વિવિધ વસ્તુઓનાં ભાવ વધી જતાં હોય છે. તેમ છતાં તહેવારમાં ખાસ ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુ આપણે ખરીદવાનો આગ્રહ રાખતાં જ હોઈએ છીએ.…
- તરોતાઝા

સતત ઊર્જાવાન રાખતી વનસ્પતિ
આહારથી આરોગ્ય સુધી – ડૉ. હર્ષા છાડવા ભાગ-૨ પ્રાકૃતિક વનસ્પતિ પ્રકૃતિની ઉમદા દેન છે. જલ-વાયુ પરિવર્તનનું પાલન કરી સ્વાભાવિક રૂપથી તે ઊગે છે. ભારતમાં પ્રાકૃતિક વનસ્પતિની એક વિશાળ શૃંખલા ઊગે છે. આ પ્રાકૃતિક વનસ્પતિનું સંરક્ષણ કરવું જોઈએ જે પર્યાવરણની ગુણવત્તા…
- તરોતાઝા

સૌંદર્ય અને સ્વાસ્થ્ય વર્ધક કમળકાકડી
આરોગ્ય એક્સપ્રેસ – મનોજ જોશી ‘મન’ ભારતીય પરંપરામાં પૂજામાં વપરાતી કમળકાકડી એક આદર્શ નિર્દોષ ઔષધ પણ છે. તેને સૌરાષ્ટ્રનાં અમુક ભાગમાં પબડી તરીકે પણ ઓળખવામાં આવે છે. સામાન્ય રીતે આપણે કમળકાકડીનો પૂજા વિધિમાં ઉપયોગ કરી પછી એનું શું થયું એની…







