મહિલા અનામત ખરડો લોકસભામાં પસાર
૪૫૪વિરુદ્ધ૨ નવી દિલ્હી: મહિલાઓને લોકસભા અને રાજ્ય વિધાનસભામાં ૩૩ ટકા અનામતનો લાભ આપતા ખરડાને લોકસભામાં બુધવારે ૪૫૪ વિરુદ્ધ બે મતથી પસાર કરાયો હતો. લોકસભામાં બુધવારે અનામત ખરડા અંગેની ચર્ચા દરમિયાન ૨૭ મહિલા સાંસદે પક્ષના આદેશથી વિપરીત વલણ અપનાવ્યું હતું અને…
- એકસ્ટ્રા અફેર
મહિલા અનામત ખરડો દેશ માટે શરમજનક કેમ?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે અંતે ગણેશચતુર્થીના દિવસે એટલે ૧૯ સપ્ટેમ્બરે મહિલા અનામત બિલ રજૂ કરી દીધું. ગણેશચતુર્થીએ નવી સંસદમાં કામકાજના શ્રીગણેશ કરાયા ને પહેલું મોટું બિલ લોકસભા અને રાજ્યોની વિધાનસભામાં ૩૩ ટકા બેઠકો મહિલાઓ માટે…
અલ્લાહ સિવાય કોઈ ઈબાદતને લાયક નથી અને હુઝૂર (સલ.) રબના બંધા અને રસૂલ છે
મુખ્બિરે ઈસ્લામ – અનવર વલિયાણી અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતી એ ઈલાહી બશારત (ખુશખબરી) એક વયોવૃદ્ધ ઈસાઈ પાદરીના મુખેથી સાંભળી હઝરત અબૂબક સિદ્ીક રદ્યિલ્લાહો અન્હો સિરીયાથી મક્કા આવી સીધા અલ્લાહના રસૂલ હઝરત મુહંમદ સલ્લલ્લાહો અલયહે વસલ્લમને મળવા પહોંચ્યા.આપ રદ્યિલ્લાહો અન્હોની…
- વેપાર
સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો, નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદર અંગેનો નિર્ણય જાહેર કરે એ પહેલા ડહોળાયેલા વૈશ્ર્વિક સેન્ટિમેન્ટ વચ્ચે સ્થાનિક બજારમાં ઇન્ડેક્સ હેવીવેઇટ શેરોમાં વેચવાલી તીવ્ર બનતા સેન્સેક્સમાં ૮૦૦ પોઇન્ટનો કડાકો નોંધાયો હતો અને નિફ્ટીએ ૨૦,૦૦૦ની સપાટી ગુમાવી હતી. સેન્સેક્સ ૭૯૬ પોઈન્ટ્સ…
- આપણું ગુજરાત
અંબાજીના ભાદરવી પૂનમના મહામેળાના મહાપ્રસાદ મોહનથાળ બનાવવાનો પ્રારંભ
રોજના ૩,૦૦,૦૦૦ લાખ પેકેટ બનાવવામાં આવશે અમદાવાદ: રાજ્યના યાત્રાધામ અંબાજીમાં યોજાનારા ભાદરવી પૂનમના મેળામાં ઉમટી પડનારા ભક્તો માટે મોહનથાળનો પ્રસાદ તૈયાર કરવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મેળા દરમિયાન ૪૦ લાખ જેટલાં પ્રસાદના બોક્ષ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શક્તિ,…
- આપણું ગુજરાત
ગુજરાતમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા: સૌથી વધુ કચ્છમાં ૧૫૮.૭૩ ટકા
કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ:લખપત-રાપરમાં સાતથી દસ ઈંચ વરસાદ, અનેક જળાશયો બીજી વાર છલકયાં. (ઉત્સવ વૈદ્ય) ગાંધીનગર: રાજ્યમાં ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૧.૦૮ ટકા નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં ૧૫૮.૭૩ ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૧૯.૬૮ ટકા, ઉત્તર ગુજરાત ઝોનમાં…
પારસી મરણ
પિલુ ફિરોઝ દલાલ તે મરહુમ ફિરોઝ દિનશૉ દલાલના પત્ની. તે મરહુમ વિલુ અને નવલ વાડિયાના પુત્રી. તે નોશિર ફિરોઝ દલાલ અને આલુ કેકી વાચાના માતા. તે ફરીદા નોશીર દલાલ, કેકીના સાસુ. તે અનાઈશા, ઝહિરના ગ્રાન્ડમધર, તે અસ્પી વાડિયા, મરહુમ ખોરશી…
હિન્દુ મરણ
ભીખુભાઈ મોરારજી પંચાલ મૂળ વતન દાદરા નગર હવેલી હાલ વસઈ (ઉં. વ. ૮૬) તા. ૧૮-૯-૨૩ના દેવલોક પામ્યા છે. તા. ૨૨-૯-૨૩ના શુક્રવાર ૪ થી ૬.૩૦. પ્રાર્થના સ્થાન: શ્રી સ્વામિનારાયણ મંદિર, ૬૦ ફીટ રોડ, વસઈ વેસ્ટ.હાલાઈ લોહાણાગં. સ્વ. જસવંતીબેન જમનાદાસ પોપટ (ઉં.…
જૈન મરણ
દશા શ્રીમાળી જૈનમોરબી-ટંકારા હાલ મુંબઈ શિરીષ વનેચંદ મહેતા (ઉં. વ. ૮૭) તે સ્વ. પદ્મનિબેનના પતિ. માધવી, રેશ્મા ઋષભ ગાંધી અને પુનિતના પિતાશ્રી. પૂર્વીના સસરા તા. ૧૮-૯-૨૩ના અરિહંતશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર રાખેલ નથી.દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનદામનગર હાલ મલાડ,…
આજનું પંચાંગ
આજનું પંચાંગ પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(દક્ષિણાયન સૌર શરદ ઋતુ), ગુરુવાર, તા. ૨૧-૯-૨૦૨૩ ગૌરી આવાહ્ન, સૂર્યષષ્ઠી, ભારતીય દિનાંક ૩૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૫ વિક્રમ સંવત ૨૦૭૯, શા. શકે ૧૯૪૫, ભાદ્રપદ સુદ-૬ જૈન વીર સંવત ૨૫૪૯, માહે ભાદ્રપદ, તિથિ સુદ-૬ પારસી શહેનશાહી…