કચ્છમાં મેઘરાજાની તોફાની બેટિંગ
લખપત-રાપરમાં સાતથી દસ ઇંચ વરસાદ ક અનેક જળાશયો બીજી વાર છલકાયાં (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: ઓગસ્ટ માસ કોરોધાકોર પસાર થઇ ગયા બાદ મેઘરાજાની લાસ્ટ ઇંનિંગ્સ કચ્છમાં પણ શરૂ થઇ છે અને છેલ્લા બે દિવસમાં કચ્છના લગભગ તમામ દસ તાલુકાઓમાં બેથી દસ…
ભારતીયો માટે કેનેડા જોખમી: કેન્દ્રની ચેતવણી
વિદ્યાર્થીઓ સહિત નાગરિકોને સાવચેત રહેવા તાકીદ – દ્વિપક્ષી સંબંધ વધુ વણસ્યા નવી દિલ્હી: ભારતના વિદેશ મંત્રાલયે કેનેડામાં રહેતા અને ત્યાં જવા માગતા ભારતીયોને ચેતવણી આપતા બુધવારે જણાવ્યું હતું કે કેનેડામાં ખાલિસ્તાનીઓ દ્વારા ભારતીયો સામેની પ્રવૃત્તિઓ વધી રહી છે અને તેથી…
- આમચી મુંબઈ
થેન્ક્ યુ બમન ઈરાની…
દ્વિશતાબ્દી વર્ષ પૂર્તિ નિમિત્તે બનાવવામાં આવી રહેલી મુંબઈ સમાચારની ડોક્યુમેન્ટ્રી ફિલ્મમાં બી-ટાઉનના જાણીતા અભિનેતા બમન ઈરાની વોઈસ ઓવર આપશે. આ માટે મુંબઈ સમાચાર બમન ઈરાનીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.
નિપાહ વાઇરસ માટે એલર્ટ
કેરળમાં બે જણનાં મૃત્યુ બાદ મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ મુંબઈ: કેરળમાં ‘નિપાહ’ વાઇરસની બિમારીથી બે જણ મૃત્યુ પામ્યા પછી મહારાષ્ટ્ર સરકાર પણ સાવધ થઈ છે. રાજ્ય સરકારે બુધવારે ‘નિપાહ’ વાઇરસ બાબતે ‘એલર્ટ’ની જાહેરાત કરી હતી. એ સાથે મહાનગર પાલિકાઓ અને…
૩૮૮ પ્રોજેક્ટનાં રજિસ્ટ્રેશન રદ કરાયાં
બિલ્ડરોનાં બેંક ખાતાં પણ ફ્રીઝ કર્યાં મુંબઈ: મહારેરાએ ૩૮૮ પ્રોજેક્ટનું રજિસ્ટ્રેશન રદ કર્યું છે. પ્રોજેક્ટના બેંક ખાતાઓ પણ ફ્રીઝ કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત મહારેરાએ માર્કેટિંગ કરવાની અને ફ્લેટ વેચવાની પણ ના પાડી દીધી છે. જાન્યુઆરીથી ૨૦ એપ્રિલની વચ્ચે…
નાશિકમાં કાંદાના વેપારીઓની બેમુદત હડતાળ
લીલામી બંધ કરી: પ્રધાને આકરી કાર્યવાહીની આપી ચેતવણી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રના નાશિકમાં કાંદાના વેપારીઓ દ્વારા બુધવારે એપીએમસી (એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી)માં કાંદાનું લિલામ બંધ પાડવામાં આવ્યું હતું અને પોતાનું આંદોલન બેમુદત ચલાવવાની ચિમકી ઉચ્ચારી હતી. તેને પગલે રસોડાના મહત્ત્વના…
- આમચી મુંબઈ
દોઢ દિવસના બાપ્પાની ધામધૂમથી વિદાય
આવજો…:બુધવારે દોઢ દિવસના ગણપતિનું વાજતેગાજતે વિસર્જન કરવામાં આવ્યું હતું. (તસવીર: અમય ખરાડે) (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ‘ગણપતિબાપ્પા મોર્યા, પુઢચા વર્ષી લવકર યા’ના ગગનભેદી નારા સાથે ગણેશભક્તોએ દોઢ દિવસના ગણપતિબાપ્પાને વિદાય આપી હતી. ગણેશવિસર્જન માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા ઠેર-ઠેર યોગ્ય વ્યવસ્થા કરવામાં…
- આમચી મુંબઈ
જાગરૂકતા, મહત્ત્વ અને સજાવટ…
ગણેશોત્સવ દરમિયાન વિવિધ થીમ પર ભક્તો ડેકોરેશન કરતા હોય છે ત્યારે પરેલમાં એક પરિવારે ઘરની બારીનું મહત્ત્વ જણાવતી સજાવટ કરી છે, જ્યારે લોઅર પરેલમાં એક ઘરે બીડીડી ચાલ પુનવર્સન માટે તોડી પાડવામાં આવનાર છે એ થીમ પર સજાવટ કરી છે.…